Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
शास्तृश्रद्धावतां शास्तृभेदांऽगीकरणं अज्ञानम् ।।२३/१४ ।। (पृ.१५७३) ધર્મશાસ્ત્રકારો પ્રત્યે શ્રદ્ધા ધરાવનારા લોકો શાસ્ત્રકારોમાં
ભેદભાવની બુદ્ધિનો આશ્રય કરે છે તે તેઓનું અજ્ઞાન છે.
निरतिशयितगुणवत्त्वेन प्रतिपत्तेः वस्तुतः सर्वज्ञविषयकत्वात्,
પુણવત્તાવાદિનેનૈવ તસ્યા મન્દિીર્થ તારરૂ/9. (પૃ.9૧૭૧) સર્વોત્કૃષ્ટ ગુણસંપન્નત્વરૂપે જેની ભક્તિ કરવામાં આવે. તે ભક્તિ સર્વજ્ઞવિષયક જ કહેવાય. કારણ કે સર્વજ્ઞ જ સર્વોત્કૃષ્ટગુણ સંપન્ન હોય, અસર્વજ્ઞ નહિ. ઉપાસ્ય તત્ત્વનો સર્વોત્કૃષ્ટ ગુણસંપન્નત્વરૂપે સ્વીકાર કરવો તે ભક્તિ જ છે.
ગુસ્થાનપરિતિતીરગેડપિ યોનિનામે વ મ ારરૂ/રદ્દ (પૃ.98૩) ગુણસ્થાનકની પરિણતિ તરતમભાવવાળી હોવાથી યોગીઓમાં તે અપેક્ષાએ ભેદ હોવા છતાં પણ યોગીઓનો માર્ગ એક જ છે.
તત્ત્વન સર્વત્ર પ્ર: મુમુક્ષુળામસાત: Tોરરૂ/રૂર (પૃ.૧૬૧૪) પરમાર્થથી ક્યાંય પણ આગ્રહ કરવો એ મુમુક્ષુઓ માટે અયોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org