Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
कार्यशुद्ध- कारणशुद्धगुणव्यञ्जनपर्यायप्रज्ञापना
२१३७
1.
१४/४ वरणरहितत्वात् । तदुक्तं द्रव्यस्वभावप्रकाशे “ णाणं दंसण सुह वीरियं च जं उहयकम्मपरिहीणं । तं सुद्धं जाण तुमं जीवे गुणपज्जयं सव्वं ।। " (द्र.स्व.प्र. २५) इति पूर्वोक्तम् (८/२) अत्रानुसन्धेयम्। स च द्विधा – कारणशुद्धगुणव्यञ्जनपर्यायः कार्यशुद्धगुणव्यञ्जनपर्यायश्च ।
प
कारणशुद्ध- रा
म
इदमेवाऽभिप्रेत्य नियमसारव्याख्यायां पद्मप्रभेण “स्वभावपर्यायस्तावद् द्विप्रकारेणोच्यते पर्याय कार्यशुद्धपर्यायश्च। ( १ ) इह हि सहजशुद्धनिश्चयेन अनाद्यनिधनाऽमूर्त्ताऽतीन्द्रियस्वभावशुद्धसहजज्ञान -सहजदर्शन-सहजचारित्र- सहजपरमवीतरागसुखात्मकशुद्धान्तस्तत्त्वस्वरूपस्वभावानन्तचतुष्टयस्वरूपेण सहाऽञ्चितपञ्चमभावपरिणतिरेव कारणशुद्धपर्याय इत्यर्थः । (२) साद्यनिधनाऽमूर्त्ताऽतीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारेण र्श केवलज्ञान-केवलदर्शन-केवलसुख-केवलशक्तियुक्तफलरूपाऽनन्तचतुष्टयेन सार्धं परमोत्कृष्टक्षायिकभावस्य शुद्धपरिणतिरेव कार्यशुद्धपर्यायश्च" (नि.सा. १५ वृ.) इत्युक्तम् । अयमाशयः सहजज्ञानादिस्वभावानन्तचतुष्टयविशिष्टपरमपारिणामिकभावलक्षणकारणशुद्धपर्यायात् केवलज्ञानाद्यनन्तचतुष्टययुक्तपरमोत्कृष्टक्षायिक- र्णि परिणामलक्षणकार्यशुद्धपर्यायो जायते । अतः सहजज्ञानाद्यनुविद्धाऽनाद्यनन्तपरमपारिणामिकभावपरिणतेः कारणशुद्धगुणव्यञ्जनपर्यायत्वं केवलज्ञानाद्यनुविद्धशुद्धपूर्णक्षायिकपरिणतेश्च कार्यशुद्धगुणव्यञ्जनपर्यायत्वमिति विभावनीयंम् अनेकनयतात्पर्यार्थपर्यालोचनपरायणैः मनीषिभिः।
क
का
જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય ગુણ હોય છે તેને તમે જીવના શુદ્ધ ગુણપર્યાય જાણો.' પૂર્વે (૮/૨) આ સંદર્ભ દર્શાવેલ હતો. તેનું અહીં અનુસંધાન કરવું. તે શુદ્ધ ગુણવ્યંજનપર્યાયના બે ભેદ છે. કારણશુદ્ધ ગુણવ્યંજનપર્યાય અને કાર્યશુદ્ધ ગુણવ્યંજનપર્યાય.
* સ્વભાવપર્યાયના બે ભેદને સમજીએ
(વ.) આ અભિપ્રાયથી જ કુંદકુંદસ્વામીએ રચેલ નિયમસાર ગ્રંથની વ્યાખ્યામાં દિગંબર મલધારી પદ્મપ્રભજીએ જણાવેલ છે કે “સ્વભાવપર્યાય સૌપ્રથમ બે પ્રકારે કહેવાય છે. કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય. (૧) ખરેખર અહીં સહજશુદ્ધ નિશ્ચયનયથી અનાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિય સ્વભાવવાળા તથા (નિગોદાદિદશામાં પણ આઠ રુચકપ્રદેશમાં રહેલા) શુદ્ધ એવા સહજજ્ઞાન, સહજદર્શન, સહજ ચારિત્ર, સહજ પરમવીતરાગ સુખાત્મક શુદ્ધ અન્તસ્તત્ત્વસ્વરૂપ જે સ્વભાવ અનન્તચતુષ્ટયસ્વરૂપ છે, તેની સાથે તન્મયરૂપે રહેવાવાળી જે પાંચમી પારિણામિક ભાવસ્વરૂપ પરિણતિ છે તે જ કારણશુદ્ધ स ( गुणव्यंन) पर्याय छे तथा (२) साहि- अनंत अमूर्त अतीन्द्रिय स्वभाववाणा शुद्ध सद्दभूतव्यवहारनयथी કેવલજ્ઞાન, કેવલદર્શન, કેવલસુખ, કેવલશક્તિથી યુક્ત ફલસ્વરૂપ અનન્ત ચતુષ્ટયની સાથે રહેનારી જે પરમ ઉત્કૃષ્ટ ક્ષાયિકભાવની શુદ્ધ પરિણતિ છે તે જ કાર્યશુદ્ધ (ગુણવ્યંજન) પર્યાય છે.” એનો મતલબ એ છે કે સહજ જ્ઞાનાદિસ્વભાવ અનન્ત ચતુષ્ટયથી વિશિષ્ટ પરમપારિણામિક ભાવસ્વરૂપ કારણશુદ્ધપર્યાયમાંથી કેવલજ્ઞાનાદિ અનન્તચતુષ્ટયયુક્ત પરમોત્કૃષ્ટક્ષાયિકપરિણામસ્વરૂપ કાર્યશુદ્ધપર્યાય પ્રગટ થાય છે. તેથી સહજજ્ઞાનાદિચતુષ્કમય અનાદિ-અનંત પરમ પારિણામિક ભાવપરિણિત અહીં કારણશુદ્ધ ગુણવ્યંજનપર્યાય છે. તથા કેવલજ્ઞાનાદિમય શુદ્ધ પૂર્ણક્ષાયિકપરિણતિ એ કાર્યશુદ્ધ ગુણવ્યંજનપર્યાય છે. 1. ज्ञानं दर्शनं सुखं वीर्यं च यदुभयकर्मपरिहीनम् । तत् शुद्धं जानीहि त्वं जीवे गुणपर्यायं सर्वम् ।।
-
-