Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 381
________________ ૧/૨- ० परतन्त्रे ज्ञान-क्रियासमुच्चयप्रकाशनम् ॥ २२९३ તેહના ગુણનો અંત નથી, चन्द्रकवेध्यकप्रकीर्णके '“नाणेण विणा करणं, करणेण विणा न तारयं नाणं” (च.वे.प्र.७३) इति, आवश्यकनियुक्ती “हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया" (आ.नि.१०१) इति, सम्मतितकें “णाणं प किरियारहियं किरियामेत्तं च दो वि एगंता” (स.त.३/६८) इति, अर्हद्गीतायां च “न केवला क्रिया मुक्त्यै गा न पुनर्ब्रह्म केवलम्" (अ.गी.१८/३) इति व्यतिरेकमुखेन ज्ञान-क्रियासमुच्चयो दर्शितः। ___परेषामपि ज्ञान-क्रियासमुच्चयः सम्मतः। तदुक्तं योगवाशिष्ठे व्यतिरेकान्वयमुखेन “केवलात् । कर्मणो ज्ञानाद् न हि मोक्षोऽभिजायते। किन्तूभाभ्यां भवेन्मोक्षः साधनं तूभयं विदुः ।।” (यो.वा.वैराग्यप्रकरण श १/८) इति । यथोक्तम् अन्वयमुखेन हारितस्मृतौ “उभाभ्यामेव पक्षाभ्यां यथा खे पक्षिणां गतिः। तथैव ज्ञान-कर्मभ्यां प्राप्यते ब्रह्म शाश्वतम् ।।” (हा.स्मृ.) इति। कूर्मपुराणेऽपि “कर्मणा सहितात् ज्ञानात् । सम्यग्योगोऽभिजायते” (कू.पु.३/२३) इत्येवं ज्ञान-क्रियासमुच्चयो द्योतितः। अधिकं तु द्वात्रिंशिकावृत्तौ ण નયનતાયામ્ (દા..ર૧/ર/મા-૬/9.9૭૦૧) વોરામ | तद्गुणानां = तदीयसद्गुणानां क्षायोपशमिकादिभाववर्तिनाम् अन्तः = पर्यवसानं न = (વ.) ચન્દ્રકવેધ્યક પ્રકીર્ણકમાં વ્યતિરેકમુખે જ્ઞાન-ક્રિયાસમુચ્ચયને જણાવતાં કહેલ છે કે “જ્ઞાન વિના ક્રિયા ભવસાગરને તરાવી ન શકે તથા ક્રિયા વિના જ્ઞાન તારક ન બને.” આવશ્યકનિર્યુક્તિમાં પણ આ જ આશયથી જણાવેલ છે કે ‘ક્રિયાશૂન્ય જ્ઞાન હણાયેલ છે તથા અજ્ઞાનથી ક્રિયા હણાયેલ છે.” સમ્મતિતર્કમાં પણ કહે છે કે “ક્રિયારહિત જ્ઞાન અને માત્ર ક્રિયા (= જ્ઞાનરહિત ક્રિયા) - આ બન્નેય મત એકાંત છે.' અહંદ્દ્ગીતામાં ઉપાધ્યાય શ્રીમદવિજયજીએ પણ વ્યતિરેકમુખે જ્ઞાન-ક્રિયાસમુચ્ચયને બતાવતાં કહેલ છે કે “કેવલ ક્રિયા કે ફક્ત જ્ઞાન (= બ્રહ્મ) મુક્તિ માટે સમર્થ નથી.” છે જ્ઞાન-ક્રિયાસમુચ્ચય અન્યદર્શનમાં પણ સંમત છે (રેવા.) અન્યદર્શનકારોને પણ જ્ઞાન-ક્રિયાનો સમુચ્ચય માન્ય છે. યોગવાશિષ્ઠમાં ક્રમશઃ વ્યતિરેકમુખે અને અન્વયમુખે જણાવેલ છે કે “કેવલ ક્રિયાથી મોક્ષ થતો નથી કે ફક્ત જ્ઞાનથી મોક્ષ થતો નથી. . . પરંતુ બન્ને ભેગા થાય તો મોક્ષ થાય છે. તેથી બન્નેના સમૂહને મોક્ષસાધનરૂપે શાસ્ત્રકારો જાણે છે.” હારિતસ્મૃતિમાં અન્વયમુખે જણાવેલ છે કે “જે રીતે બે પાંખ દ્વારા જ પંખીની આકાશમાં ગતિ થાય છે તે જ રીતે જ્ઞાન-ક્રિયા દ્વારા શાશ્વત બ્રહ્મ પ્રાપ્ત થાય છે.' કૂર્મપુરાણમાં પણ જ્ઞાન-ક્રિયાસમુચ્ચયને સૂચવતાં જણાવેલ છે કે “ક્રિયાસહિતના જ્ઞાનથી સમ્યમ્ યોગ સંપન્ન થાય છે.” આ બાબતમાં અધિક નિરૂપણ અમે દ્વાર્નાિશિકાપ્રકરણની નકેલતા વ્યાખ્યામાં (ભાગ-૬/પૃ. ૧૭૮૧) કરેલ છે. --- ૪ પૂર્ણપણે મુનિગુણપ્રશંસા અશક્ય જ (ત) તેવા મુનિવરના ક્ષાયોપથમિક વગેરે ભાવથી વર્તતા સદ્ગણોનો કોઈ છેડો જ નથી. તેથી અમે તેઓની સ્તુતિ કઈ રીતે કરીએ ? પારમાર્થિક પ્રચુર ગુણસમુદાયનું ભાજન બનનાર જીવની પ્રશંસા 1. ज्ञानेन विना करणं, करणेन विना न तारकं ज्ञानम्। 2. हतं ज्ञानं क्रियाहीनम्, हता अज्ञानतः क्रिया। 3. ज्ञानं क्रियारहितं, क्रियामात्रञ्च द्वे अपि एकान्तः।

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446