Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२९१
૧/ર-
• ज्ञान-क्रियान्वितश्रमणाः सिंहाश्वसमाः ।
ઢાળ - ૧૫
(*ઋષભનો વંશ રાણાયરો - એ દેશી.) હિવઈ આગલી ઢાલે જ્ઞાનાધિકાર દઢ કરાઈ છઇ, દષ્ટાન્ત કરીને – નાણ સહિત જે મુનિવરા, કિરિયાવંત મહંતો રે; તે મૃગપતિ જિમ પાખરિઆ, તેહના ગુણનો ન અંતો રે I૧૫/૨-૧૫ (૨૫૪) ના
શ્રી જિનશાસન સેવિઈ. આંકણી. જ્ઞાન સહિત જે મુનિવર = સાધુ, ચારિત્રીયા કિરિયાવંત = ક્રિયાપાત્ર છે. મહંત તે મોટા ચિત્તના
• દ્રવ્યાનુયોપિરામ: •
શાહી -૧૬ (કચ્છ ) साम्प्रतं ज्ञानाधिकाराद् ज्ञानाऽऽधिक्यमेव दृष्टान्ततो दृढयति - ‘ज्ञाने'ति ।
ज्ञानोपेता मुनयो ये हि क्रियावन्तो महान्तो रे। मृगपति-हयपराक्रमाः ते तद्गुणानां नान्तो रे।।१५/२-१॥ जिनशासनमुपास्यतां रे भव्या: ! जिनशासनमुपास्यताम् ।। ध्रुवपदम् ।।श
• દ્રવ્યાનુયોપિરામર્શવા • प्रकृते दण्डान्वयस्त्वेवम् - ज्ञानोपेताः क्रियावन्तः ये मुनयः ते महान्तः। ते मृगपति णि -हयपराक्रमाः। तद्गुणानाम् अन्तः न।।१५/२-१।।
रे भव्याः ! जिनशासनम् उपास्यताम्, जिनशासनम् उपास्यताम् ।। ध्रुवपदम् ।। ये मुनयः = निर्ग्रन्थाः ज्ञानोपेताः = स्वभ्यस्तद्रव्यानुयोगसंस्कारानुविद्धतत्त्वसंवेदनज्ञानसमन्विताः
પાણી :- આ રીતે પ્રાસંગિક રીતે ગ્રંથકારશ્રીએ આઠ શ્લોક દ્વારા જ્ઞાનનો મહિમા જણાવેલ છે તથા પંદરમી શાખાની ભૂમિકાને તૈયાર કરેલ છે.
સરકા:- હવે જ્ઞાનનો અધિકાર હોવાથી ગ્રંથકારશ્રી દષ્ટાંત દ્વારા જ્ઞાનના મહત્ત્વને જ પંદરમી સે શાખામાં વધુ દૃઢ કરે છે :
છે જિનશાસનની ઉપાસના કરો છે. ગ્લોબલી:- જે જ્ઞાનયુક્ત ક્રિયાવાળા મુનિવરો છે તે મહાન છે. તે મુનિવરો સિંહ અને ઘોડા જેવા પરાક્રમી છે. તેમના ગુણોનો કોઈ અંત નથી. (૧પ/ર-૧) રે ! ભવ્ય જીવો ! તમે જિનશાસનની ઉપાસના કરો, જિનશાસનની ઉપાસના કરો. (ધ્રુવપદ)
જ સિંહ અને અશ્વ જેવા સાધકો જ યાખ્યાથી - દ્રવ્યાનુયોગનો ઊંડો માર્મિક અભ્યાસ કરવાથી આત્મામાં તેના દઢ સંસ્કારથી વણાયેલા * કો.(૧૧)માં “શ્રીજિનશાસન સેવિઈ પાઠ. જે પુસ્તકોમાં ‘જે મુનિ..પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. # કો.(૧)માં “પાખર્યા પાઠલા.(૨)માં “પારખરિયા' પાઠ.