Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 400
________________ २३१२ ० अगीतार्थसंसर्गः त्याज्य: । ૨૬/૨-૬ રી પડ્યા છઈ, અજ્ઞાની વમતે દુર્ગત પડે. तदुक्तं धर्मदासगणिभिरपि उपदेशमालायाम् - “जह नाम कोइ पुरिसो, नयणविहूणो अदेसकुसलो य। कंताराडविभीमे, मग्गपणट्ठस्स सत्थस्स ।।” “इच्छइ य देसियत्तं, किं सो उ समत्थ देसियत्तस्स ? । दुग्गाइं अयाणंतो, नयणविहूणो कहं देसे ?।।" “एवमगीयत्थोऽवि हु, जिणवयणपईवचक्खुपरिहीणो। दव्वाईं अयाणंतो, उस्सग्गववाइयं चेव ।।” “कह सो जयउ अगीओ ? कह वा कुणउ अगीयनिस्साए ?। कह वा करेउ गच्छं, सबाल-वुड्ढाउलं છે તો ૩ ?” (ઉ.મા.૪૦૬, ૪૦૬, ૪૦૭, ૪૦૮) ત્યવિમ્ | क शठाऽगीतार्थसंसर्गेण भद्रकगुणकदम्बकः लोहसम्पर्केण अग्निः इव पिट्यते । तदुक्तं योगीन्द्रदेवेन - परमात्मप्रकाशे “भल्लाहँ वि णासंति गुण जहँ संसग्ग खलेहिं। वइसाणरु लोहहँ मिलिउ तें पिट्टियइ ઘોટિં” (.પ્ર.ર/૧૦) રૂક્તિા का प्रकृते “एकं हि चक्षुरमलं सहजो विवेकः, तद्वद्भिरेव सह संवसतिर्द्वितीयम् । एतद् द्वयं भुवि न અગીતાર્થ નાયક બનવા માટે અયોગ્ય છે (દુ) શ્રીધર્મદાસગણિવરે પણ ઉપદેશમાલા ગ્રંથમાં આ અંગે જણાવેલ છે કે “જેમ કોઈ અંધ અને માર્ગનો અજાણ એવો માણસ ભયંકર જંગલમાં માર્ગથી ભૂલા પડેલા સાર્થને માર્ગ પર લાવવા ઈચ્છે તો શું તેઓને માર્ગે ચઢાવવા તે સમર્થ બને ? ના. કારણ કે ખાડા-ટેકરા કે વિષમ-અવિષમ માર્ગને નહિ દેખતો અંધ બીજાને માર્ગે શી રીતે ચઢાવે ? એ રીતે શ્રીજિનવચનરૂપી દીપક મનુષ્યને ચક્ષુ સમાન છે. તેનાથી રહિત તથા દ્રવ્યાદિને અને ઉત્સર્ગ-અપવાદને નહિ જાણતો અગીતાર્થ સાધુ 1 સ્વયં કેવી રીતે ચારિત્રની રક્ષા કરે ? અથવા એવા અગીતાર્થની નિશ્રામાં બીજા પણ કેવી રીતે ચારિત્રની રક્ષા કરે ? અને તે અગીતાર્થ બાળ-વૃદ્ધ-ગ્લાન-તપસ્વી વિગેરે સાધુઓના સમૂહરૂપ ગચ્છની સંભાળ તા પણ શી રીતે કરી શકે ? ન જ કરી શકે.” (શા.) માયાવી અગીતાર્થના સંસર્ગથી = નિશ્રાથી મુગ્ધ-ભોળા અગીતાર્થ જીવના ગુણોનો સમૂહ ર નાશ પામે છે. જેમ લોખંડના સંસર્ગથી અગ્નિ પીટાય છે, તેમ ઉપરની વાત સમજવી. આ અંગે યોગીન્દ્રદેવે પરમાત્મપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “જેઓનો સંસર્ગ લુચ્ચા સાથે છે, તે ભોળા જીવોના ગુણો નાશ પામે છે. જેમ અગ્નિ લોખંડની સાથે ભળી જાય તો તે જ કારણથી લોખંડના હથોડાઓથી પીટાય છે તેમ ઉપરની વાત સમજવી.” (પ્ર.) પ્રસ્તુતમાં સૂક્તમુક્તાવલી (પૂર્વાચાર્યકૃત ૧૨૭ અધિકારયુક્ત) ગ્રન્થનું એક સુભાષિત પણ યાદ કરવા લાયક છે. તેનો અર્થ આ મુજબ છે કે - “સહજ વિવેકજ્ઞાન એ એક નિર્મળ આંખ છે. ... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૫)માં છે. 1. વથા નામ વશ્વિપુરુ, નયનવિહીન ફેશકુતજ્ઞા ત્તાર/વીમી, मार्गप्रणष्टस्य सार्थस्य ।। 2. इच्छति च देशिकत्वम्, किं स तु समर्थः देशिकत्वस्य ?। दुर्गाऽऽदीनि अजानानः, नयनविहीनः कथं देशयेत् ?।। 3. एवम् अगीतार्थोऽपि हि, जिनवचनप्रदीपचक्षुःपरिहीणः। द्रव्यादीनि अजानानः उत्सर्गाऽऽपवादिकं चैव ।। 4 થં સ યતિતામ ગીતઃ ?, વર્થ વા રોતુ મળતનિટાયા ? થે વા વરતુ જીમ્, સવાલ-વૃદ્ધાડવુને સ તુ ? 5. भद्राणामपि नश्यन्ति गुणाः येषां संसर्गः खलैः। वैश्वानरो लोहेन मिलितः तेन पिट्यते घनैः।।

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446