Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 408
________________ २३२० • कपटतो गुणानुवादकरणं त्याज्यम् । 8/૨-૮ જેણે (મનિ = મનમાં) માયા શલ્યરૂપ આત્મપરિણામ રાખ્યો છઇ, તે પ્રાણીનઈ. ૧૫/ स्वावस्थानावकाशोपलब्धये गुणलवं = द्वेषविषयीभूततत्त्वज्ञानिगुणलेशं वदन्ति । तदपि = गुणलववदनमपि प साम्प्रतं दूषणतया = महादोषतया परिणमति, यतः ते स्वान्तःकरणे दृढां मायां = मायाशल्यलक्षण क्लिष्टाऽऽत्मपरिणतिं धारयन्ति। न हि ते गुणानुरागतः तत्त्वज्ञानिगुणानुवादं कुर्वन्ति, किन्तु " अन्यगुणज्ञसज्जन-श्रावकादिसन्निधौ स्थानावाप्तिव्याजत एव। इत्थम् आंशिकगुणानुवादकरणमपि म अन्यादृशस्वाशयनिगूहनतो मायालक्षणमहादोषविधयैव परिणमतीति सिद्धम् ।। शं प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – गुणज्ञश्रावकाणां पुरतः आत्मज्ञसाधुनिन्दायां तेभ्यः भोजन __-जलोपकरणोपाश्रयादिप्राप्तिः दुष्करा स्यात् । ततश्च तत्त्वज्ञसाधुगोचरद्वेषव्याप्तान्तःकरणत्वेऽपि तथा विधपौद्गलिकलाभकृते गुणज्ञश्रावकेभ्यः तत्त्वज्ञसाधुगुणलेशकथनमपि प्रच्छन्नशाठ्यमेव । एतादृशण शठतातत्त्वज्ञसाधुद्वेषादिकमस्मदन्तःकरणप्रविष्टं न स्यात् तथा जागरितव्यमित्युपदिश्यते । का तबलेन “तत्थ सिद्धा महाभागा लोयग्गंमि पइट्ठिया। भवप्पवंचउम्मुक्का सिद्धिं वरगइं गया ।।" (ઉત્ત.[.૩૬/૬૩) કૃતિ ઉત્તરાધ્યયનસૂત્રોન સિદ્ધિ તિઃ સુત્તમ યાત્ાા૨૧/ર-૮ છે. કારણ કે તેઓ પોતાના અંત:કરણમાં માયાશલ્ય નામની ક્લિષ્ટ આત્મપરિણતિને અત્યંત દઢપણે ધારણ કરે છે. તે કપટી સાધુઓ ગુણાનુરાગથી તત્ત્વજ્ઞાનીના ગુણાનુવાદ કરતા નથી. પરંતુ બીજા ગુણજ્ઞ સજ્જન, શ્રાવક વગેરેના સાન્નિધ્યમાં સ્થાન મેળવવાના બહાનાથી જ તત્ત્વજ્ઞાનીના આંશિક ગુણોની તેઓ પ્રશંસા કરે છે. આમ તત્ત્વજ્ઞાનીના આંશિક ગુણોની પ્રશંસા કરવાની ક્રિયા પણ પોતાનો અન્ય પ્રકારનો આશય છૂપાવવાના કારણે માયારૂપ મહાદોષરૂપે જ પરિણમે છે. આ પ્રમાણે સિદ્ધ થાય છે. * પ્રચ્છન્ન માયાને છોડીએ કે આધ્યાત્મિક ઉપનય - જો ગુણજ્ઞ શ્રાવકો વગેરેની આગળ આત્મજ્ઞાની મહાત્માની નિંદા કરવામાં આવે તો તે ગુણજ્ઞ શ્રાવકો પાસેથી ગોચરી, પાણી, ઉપકરણ, ઉપાશ્રય વગેરે મળવાની શક્યતા રહેતી સ નથી. તેથી તત્ત્વજ્ઞાની મહાત્મા પ્રત્યે પોતાના અંતઃકરણમાં દ્વેષ હોવા છતાં તથાવિધ પૌદ્ગલિક લાભ લેવા માટે ગુણજ્ઞ શ્રાવકો, ગૃહસ્થો વગેરે પાસે તત્ત્વજ્ઞાની મહાત્માની નિંદા કરવાના બદલે તેમના થોડા-ઘણા ગુણોની પ્રશંસા કરવી તે પણ એક જાતની પ્રચ્છન્ન માયા જ છે. આવી માયા કે તત્ત્વજ્ઞાની મહાત્મા પ્રત્યેનો દ્વેષ આપણા અંતઃકરણમાં પ્રવેશી ન જાય તેવી સાવધાની રાખવાની ભલામણ આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. સિદ્ધવરૂપનું સૌંદર્ય (તસ્વ.) તે સાવધાનીના બળથી સિદ્ધિગતિ સુલભ થાય. ઉત્તરાધ્યયનસૂત્રમાં સિદ્ધિગતિ અંગે જણાવેલ છે કે “તે લોકાગ્રભાગમાં પ્રતિષ્ઠિત થયેલા, અચિંત્યશક્તિ-શુદ્ધિસંપન્ન, ભવપ્રપંચથી પૂર્ણતયા મુક્ત થયેલા સિદ્ધાત્માઓ શ્રેષ્ઠ સિદ્ધિગતિને પામેલા છે.” (૧પ/ર-૮) 1. तत्र सिद्धा महाभागा लोकाग्रे प्रतिष्ठिताः। भवप्रपञ्चोन्मुक्ताः सिद्धिं वरगतिं गताः।।

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446