Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/११ ० पर्याये नित्यत्व-ममत्वादिबुद्धिः दुःखकारणम् 0
२१८५ સંયોગ પણિ આકૃતિની પરિ પર્યાય કહઈવાઈ છી. જે માટઈ પર્યાયનાં લક્ષણભેદરૂપ ઉત્તરાધ્યયનઈ છે એહવી રીતિ (ભાખિ ) કહિયાં છઈ. ૧૪/૧૧ कोशकारिका, “आक्षेपेच्छा-निश्चयेषु वाक्यादि-प्रतिवाक्ययोः। गर्हा-समुच्चय-प्रश्न-शङ्का-सम्भावनास्वपि ।।" (..) રૂતિ – મવશવારિકા પૂર્વોml (૪/૭) મર્તવ્યા / તદનુસાર પ્રતમુચ્યતે – संयोग-पृथक्त्वादिः नियमेन आकृतिः = संस्थानम् इव स्फुटं = स्पष्टं पर्यायः = पर्यायपदवाच्य ५ एव प्रकथ्यते = प्रकर्षेण उच्यते, यतः अनया अनुपदमेव वक्ष्यमाणया रीत्या पर्यायभेदा: = रा पर्यायलक्षणरूपेण पर्यायप्रकाराः उत्तराध्ययनकथिताः = उत्तराध्ययनसूत्रे मोक्षमार्गरतिनाम्नि अष्टाविंशतितमे ... अध्ययने दर्शिताः। ततश्च धादिद्रव्यवृत्तिजीवादिसंयोगस्य परद्रव्यापेक्षाभिलाप्यपर्यायत्वेन अशुद्धद्रव्यव्यञ्जनपर्यायरूपत्वे न कोऽपि शास्त्रबाध इत्यभिप्रायः।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – संयोग-संस्थानादीनां पर्यायरूपताकथनेन विनश्वरता सूचिता, क पर्यायत्वावच्छिन्नस्य ध्वंसप्रतियोगित्वात् । तथापि तत्र नित्यत्वबुद्ध्या ममत्वबुद्ध्या च जीवा विह्वलतामनुभवन्ति । जीवानामेतादृशाऽज्ञानदशामवलोक्य “संजोगमूला जीवेण पत्ता दुक्खपरंपरा” (म.प्र.प्र.१७, आ.प्र.प्र.२७) इत्येवमुच्यते महाप्रत्याख्यानप्रकीर्णके आतुरप्रत्याख्यानप्रकीर्णके च। एवं विज्ञाय (१) का इष्टसंयोगनिमित्तकः रागः, (२) अनिष्टसंयोगनिमित्तो द्वेषः (३) स्वकीयशरीर-संस्थानादिनिमित्त- આ અર્થમાં ‘’ જાણવો.” તથા પૂર્વોક્ત (૪૭) મંખકોશશ્લોકમાં જણાવેલ છે કે “(૧) આક્ષેપ, (૨) ઈચ્છા, (૩) નિશ્ચય, (૪) વાક્યપ્રારંભ, (૫) પ્રતિવાક્ય, (૬) ગઈ, (૭) સમુચ્ચય, (૮) પ્રશ્ન, (૯) શંકા, (૧૦) સંભાવના – આટલા અર્થમાં “” શબ્દ જાણવો.” તે મુજબ, અહીં અર્થઘટન એવું થશે કે આકૃતિની (= સંસ્થાનની) જેમ ભાગ્યશાળી ! સર્વ સંયોગ, પૃથક્ત વગેરે પરિણામો ચોક્કસ સ્પષ્ટરૂપે “પર્યાય’ શબ્દના અર્થ તરીકે જ પ્રકૃષ્ટ રીતે કહેવાય છે. કારણ કે હવે પછીના જ શ્લોકમાં કહેવામાં આવશે તે રીતે પર્યાયના લક્ષણરૂપે પર્યાયના પ્રકારો ઉત્તરાધ્યયનસૂત્રમાં મોક્ષમાર્ગરતિ નામના અઠ્યાવીસમા અધ્યયનમાં દર્શાવેલ છે. આકૃતિ, સંયોગ, પૃથર્વ વગેરે પર્યાય સ્વરૂપ હોવાથી ધર્માસ્તિકાય દ્રવ્યમાં જે 1. જીવાદિ દ્રવ્યનો સંયોગ ઉત્પન્ન થાય છે તે ગુણસ્વરૂપ નથી પણ પર્યાયસ્વરૂપ જ છે. તથા તે પરદ્રવ્યસાપેક્ષ છે. તેમ જ શબ્દવાઓ છે. તેથી તેને અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય રૂપે સ્વીકારવામાં કોઈ શાસ્ત્રબાધ આવતો નથી. એ
એક સંયોગ દુઃખનિમિત્ત આધ્યાત્મિક ઉપનય :- “સંયોગ, સંસ્થાન વગેરે પર્યાયસ્વરૂપ છે' - આવા કથન દ્વારા તેની વિનશ્વરતા પણ આડકતરી રીતે સૂચવાઈ જાય છે. કારણ કે પર્યાયમાત્ર વિનશ્વર છે. પરંતુ તેમાં નિત્યપણાની બુદ્ધિથી અને મમત્વબુદ્ધિથી જીવ દુઃખી થાય છે. જીવની આ અજ્ઞાનદશાના લીધે “સંનો મૂના નીવેઇ પત્તા સુવqારપુરા' આ પ્રમાણે મહાપ્રત્યાખ્યાન પયજ્ઞામાં તથા આરિપચ્ચખ્ખાણ પયત્રામાં જણાવેલ છે. આવું જાણીને (૧) ઈષ્ટસંયોગનિમિત્તક રાગ અને (૨) અનિષ્ટસંયોગનિમિત્તક દ્વેષ તથા (૩) સ્વકીય
1. સંયમૂના નીવેન ખાતા દુઃઉપરHRT/