Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text ________________
= = ‘જ ° CE
२२८० ० बृहत्कल्पभाष्यसंवादः .
/-૭ “જ્ઞાનવંતનઈ કેવલી, દ્રવ્યાદિકઅહિનાણિ;
બૃહત્કલ્પના ભાષ્યમાં, સરખા ભાખ્યા જાણિ ૧૫/૧-શા (૨૫૨) *જ્ઞાનવંતને (દ્રવ્યાદિકઅહિનાણકદ્રવ્યાદિકઅધિજ્ઞાનઈ) કેવળી સરિખો કહ્યોછી, “શ્રુતકેવળી” ઈતિ.* बृहत्कल्प(भाष्य)गाथा चेयम् - 'किं गीयत्थो केवली ? चउव्विहे जाणणे य गहणे य ।
તુજોડા-દો, ઉબંતાય વક્તા તા(વૃ.વ.મા.૭/૧૬ર) તિા प क्रियातो ज्ञानस्याऽभ्यर्हितत्वमुपचिनोति - ‘सुगीतार्थ' इति ।
सुगीतार्थ-केवलिनौ द्रव्यादीनामभिज्ञानात् समौ।
बृहत्कल्पभाष्योक्ती, ततो ज्ञानाधिक्यं निश्चिनु ।।१५/१-७।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – सुगीतार्थ-केवलिनौ द्रव्यादीनाम् अभिज्ञानात् समौ बृहत्कल्पभाष्योक्तौ । * તતો જ્ઞાનાથિ નિશ્વિના 9/9-૭ના की द्रव्यादीनां = द्रव्य-क्षेत्र-काल-भावानाम् अभिज्ञानात् प्ररूपणातश्च सुगीतार्थ-केवलिनौ = णि संविग्नभवभीरुनिर्दम्भछद्मस्थगीतार्थ-सर्वज्ञौ समौ = तुल्यौ एव बृहत्कल्पभाष्योक्तौ । का तदुक्तं बृहत्कल्पभाष्ये निशीथभाष्ये च “किं गीयत्थो केवली ?, चउब्विहे जाणणे य गहणे य । અવતરણિકા :- ક્રિયા કરતાં જ્ઞાનનું વધુ મહત્ત્વ છે. આ વાતનું સમર્થન ગ્રંથકારશ્રી કરે છે :
શુષ્ક ક્રિયા કરતાં જ્ઞાન ચઢે ૬ શ્લોકાર્થ :- “સંવિગ્ન ગીતાર્થ અને કેવલજ્ઞાની દ્રવ્ય, ક્ષેત્ર વગેરેના જ્ઞાનની અપેક્ષાએ સમાન જ 21 છે' - આ પ્રમાણે બૃહત્કલ્પભાષ્યમાં જણાવેલ છે. તેથી ક્રિયા કરતાં સમ્યફ જ્ઞાન ચઢિયાતું છે - એવો છે તમે નિશ્ચય કરો. (૧૫/૧-૭) વા વ્યાખ્યાર્થી:- મોક્ષે ઝડપથી પહોંચવાની ઈચ્છાવાળા જીવને “સંવિગ્ન' કહેવાય. તથા જેને પાપનો
અત્યંત ભય હોય એવા જીવને “ભવભી' કહેવાય. પોતાના સ્વાર્થ માટે શાસ્ત્રવચનનો ઉપયોગ કરવાની શું માયા ન કરનાર સાધુ “નિર્દભ’ કહેવાય. સંવિગ્ન, ભવભીરુ, નિર્દભ, છમસ્થ એવા ગીતાર્થ અને
સર્વજ્ઞ ભગવાન - આ બન્ને જીવો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની જાણકારીની અપેક્ષાએ તથા દ્રવ્ય-ક્ષેત્ર વગેરેની પ્રરૂપણા કરવાની અપેક્ષાએ સમાન જ છે. આ પ્રમાણે બૃહત્કલ્પભાષ્યમાં જણાવેલ છે.
& ગીતાર્થ પણ કેવલજ્ઞાની છે (તકુti.) બૃહત્કલ્પભાષ્યમાં તથા નિશીથભાષ્યમાં આ અંગે જણાવેલ છે કે “શું ગીતાર્થ એ કેવલજ્ઞાની
- કો.(૧)માં “ગ્યાનર્વત જે પાઠ. પુસ્તકોમાં “ગ્યાનવંતનઈ પાઠ. કો.(૯)+સં.(૧)+મો.(૨)પા.(૧)માં “જ્ઞાનવંત...' પાઠ. પુસ્તકોમાં + પાલ.માં “અહિનાણિ’ પાઠ. કો.(૯+૧૦+૧૧+૧૪+૧૫+૧૭)+લી.(૧+૩+૪)+B(૧)+મો.(૨) સં.(૧)માં “અહિનાણ” પાઠ. જે પુસ્તકોમાં ‘બૃહત્કલ્પગાથાના ભાગ્યમાં” પાઠ. કો.(૧+૭+૯+૧૦+૧૧)+સિ.પાલ.
છેલ્લા.(૨)લી.(૧+૨+૩+૪)માં “ગાથા' પદ નથી. ૨ પુસ્તકોમાં + પાલ.માં “જાણિ’ પાઠ. કો.(૯+૧+૧૧) +મો.(૨)માં “જાણ’ પાઠ. * ..* ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત પાલિ.માં છે. ૧ લા.(૨)માં “વજ્ઞા ' પાઠ. 1. किं गीतार्थः केवली ? चतुर्विधं ज्ञानं च ग्रहणं च। तुल्येऽराग-द्वेषः, अनन्तकायस्य वजना।।
Loading... Page Navigation 1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446