________________
૨૦
अद्य मे सफल जन्म, अद्य मे सफला किया । अद्य मे सफला वाचा, यज्जात ं तव दर्शनम् ॥
‘આજે તમારા સંતું મને દન થયું તેથી આજે મારા જન્મ સફળ થયા, મારી બધી ક્રિયા સફળ થઈ, અને મારી વાણી પણ આજે સફળ થઈ. આ પ્રમાણેના વિનય પૂર્ણાંક ઉચ્ચારેલાં તેના શબ્દોથી યક્ષ બહુ ખુશી થયા અને તેના તરફ જોઈને તે ખેલ્યું કેઃ મારાં વચનના પ્રભાવથી તું હમેશાં યુદ્ધમાં વિજય પામીશ, કાઈ સ્થળે તારા પરાભવ - થશે નહિ. આ પ્રમાણે ઉત્તમ વર યક્ષ પાસેથી મેળવીને કુમાર જે સ્થળે તેના મિત્ર સુતા હતા ત્યાં પાછા આન્યા, અને મિત્રને જગાડીને બધી હકીકત કહી સભળાવી, સન્મિ ત્રથી કાંઈપણ ગુપ્ત રાખવાનુ` હતુ` જ નથી. પ્રાતઃકાળ થતાં અને મિત્રો . સરાવરને કિનારે પ્રાત:કાર્યાં કરીને નગરમાં દાખલ થયા અને બજારમાં આવ્યા.
""
આ સમયે ગામમાં રાજાના પટઠુ વાગતા હતા. પટહ-દ્વારા રાજા ઉદ્ઘાષણા કરાવતા હતા કે –“ મારી પુરૂષદ્વેષણી પુત્રીને જે કોઈ સાજી કરશે-તેના પુરૂષદ્વેષ જે કોઈ મટાડશે તેને મારૂં અર્ધું રાજ્ય અને મારી પુત્રી વિવાહમાં આપીશ. ” આ પ્રમાણેની પહેાહ્યેષણા સાંભળીને જ્ઞાની મુનિમહારાજનાં વચના સંભારીને કુમાર એક ઉત્તમ ચિત્રકારની પાસે ગયા અને જેવુ* ચરિત્ર તેણે મુનિમહારાજ પાસેથી સાંભળ્યું હતું તે જ ચરિત્ર ખતાવનારૂ એક સુંદર