Book Title: Chitrasen Padmavati Charitra
Author(s): Rajvallabh
Publisher: Rajendrasuri Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 142
________________ ૧૬ "C પૂર્વ ભવ કહી સંભળાવ્યો. તેમણે કહ્યું કે- હે રાજન્ ! સાંભળ− આ ભવથી ત્રીજા ભવ ઉપર તુ' ક્ષેમ કરે નામને કુટુ ખિક ( કણમી ) હતા. તેને સત્યશ્રી નામે ભાર્યાં હતી. તેને ઘેર ચડસેન નામના એક કમકર હતા. તે ક કર પેાતાના સ્વામી ઉપર ભક્તિમાન, પ્રીતિવાન અને વિનયવાન હતા. એકદા તે કમકર ક્ષેત્રમાં કામ કરતા હતા, તે વખતે પાસેના ક્ષેત્રમાંથી કાઈ મુસાફરને તેણે અનાજની શીંગા લેતા જોયા. તે જોઇ તે કમ કરે કહ્યું કે- અડ્ડા ! આ ચારને પકડીને વૃક્ષ ઉપર લટકાવે.” તે સાંભળી તે ક્ષેત્રના સ્વામીએ તે તેને કાંઈ કહ્યું નહિ, પણ તે મુસાફર આ કમ કરનાં વચનથી મનમાં દુઃખી થયા અને તેણે વિચાર્યું કે—“ અહા, ક્ષેત્રના સ્વામી તે। કાંઇ પણ કહેતા નથી અને આ પડખેના ક્ષેત્રમાં રહેલા પાપી કેવું કઠાર વચન મેલે છે!” એમ વિચારતા તે પેાતાને સ્થાને ગયા. આ પ્રમાણે તે ક્રમ કરે કાપથી કઠોર વાણીવડે ચીકણુ* કમ માંધ્યુ. એક વખત ભેાજન કરતી વખતે પુત્રવધૂના ગળામાં ઉતાવળને લીધે કાળીએ અટકી ગયા, ત્યારે તે કુટુ બિકની સ્ત્રી સત્યશ્રીએ કહ્યું કેઃ—“ અરે રાક્ષસી ! તું નાને કાળીએ કેમ ખાતી નથી ? શું ભૂખાળવી થઇ ગઈ છે ? ધીમે ધીમે ખા કે જેથી ગળે તા ન વળગે !” ત્યારપછી એક વખતે તે કણબીએ કમકરને કહ્યું કે-“ હું નૃત્ય ! આજે અમુક ગામમાં અમુક કામ છે, માટે તું ત્યાં જા. ત્યારે તે ખેલ્યા કેઃ- આજે મારે મારા સ્વજનેને મળવા જવાની ઉત્ક્રમ છૅ, માટે આજે ""

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164