Book Title: Chitrasen Padmavati Charitra
Author(s): Rajvallabh
Publisher: Rajendrasuri Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 144
________________ ૧૩૩ '' છે તે પછીના ભવામાં રાતાં રાતાં ભાગવવુ પડે છે. તમે ત્રણેએ વચનવડે આંધેલાં કર્યાં ત્રણેને તે પ્રમાણે ઉદયમાં આવ્યા છે.” આ પ્રમાણે પેાતાના પૂર્વભવ સાંભળી રાજા રાણીને જાતિસ્મરણુ જ્ઞાન પ્રાપ્ત થયું, તેમને તરતજ જ્ઞાનની મૂર્છા આવી ગઇ, તેથી તેમણે પેાતાનો સમગ્ર પૂર્વ વૃત્તાંત જાણ્યા. પછી શુદ્ધિમાં આવીને રાજા એક્ષ્ચા કે– - હું ભગવન્ ! જ્ઞાનરૂપી સૂર્ય સમાન આપે જે કહ્યું તે સ' મેં તેજ પ્રમાણે હમણાં પ્રત્યક્ષ જોયુ છે. હવે જે ધર્મ માટે મારી ચેાગ્યતા હાય તે ધમ કૃપા કરીને મને કહેા.” ગુરૂ ખેલ્યા કે હે રાજન્ ! તારે પુત્રપ્રાપ્તિ થશે. ત્યાર પછી તને ચારિત્રધમ પ્રાપ્ત થશે. હજી તેટલુ ભાગાવળી કમ તમારે તેને બાકી છે, તેથી હાલ તો તમારે મનેએ શ્રાવકધમ અંગીકાર કરવા તેજ યાગ્ય છે.” આ પ્રમાણે સૂરિમહારાજ પાસેથી સાંભળીને રાજાએ રાણી સહિત માર પ્રકારના શ્રાવકધમ અંગીકાર કર્યાં. પછી ફરીથી રાજાએ ગુરૂને પૂછ્યું કે- તે વખતે વટવૃક્ષ ઉપરથી જે પેલા મૃતકે મિત્રાનંદને વચન કહ્યું હતું તે મૃતક કાણુ હતું?” સૂરિ ખેલ્યા કે- પેલે ધાન્યની શીંગા પાસેના ખેતરમાંથી લેનાર મુસાફર અનુક્રમે મરણ પામી સંસારમાં પરિભ્રમણ કરી તેજ વટવૃક્ષ ઉપર બ્યંતર થયા હતા; તેણે જ્યારે મિત્રાનંદને જોયા ત્યારે પૂર્વભવના વૈરને સંભારી શખના મુખમાં ઉતરીને તેણે તેવું વચન સંભળાવ્યું હતુ. આ પ્રમાણે સાંભળી અમરદત્ત રાજા ""

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164