Book Title: Chitrasen Padmavati Charitra
Author(s): Rajvallabh
Publisher: Rajendrasuri Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 155
________________ પ્રકરણ ૨૪ મુ. કથા ઉપસ’હાર અને અમરદત્તનું મેાક્ષગમન આ પ્રમાણેની સૂરિમહારાજે કહેલી કથા સાંભળીને અમરદત્ત રાજિષ એ તે કથામાંથી શું શુ' એપ લેવા લાયક છે અને કેવી રીતે એપ લેવા લાયક છે તેવા પ્રશ્ન પૂછ્યા. તે પ્રશ્નના પ્રત્યુત્તરમાં ગુરૂમહારાજ મેલ્યા કેઃ—“ તે શ્રેષ્ઠીના અને પુત્રાને સ્થાને સવ' સંસારીજીવા જાણવા, જે રત્નદ્વીપની દેવી તે અવિરતિ જાણવી. તે અવિરતિને વશ થવાથી પ્રાણીઆને દુઃખ થાય છે, ભવભ્રમણ કવુ પડે છે, અને પ્રાંતે નીચી ગતિમાં જવાનુ થાય છે. શૂળી ઉપર ચડાવેલ પુરૂષ તે ગુરૂને સ્થાને હિતની વાત કહેનાર જાણવા. તે પુરૂષે રત્નદ્વીપની દેવીનું સ્વરૂપ પાતે અનુભવેલું નિવેદન કર્યું, તેમ અવિરતિવશ જીવને થતું દુ:ખ આગામી ભવામાં તે અનુભવે છે અને પાતે અત્યાર સુધી અનુભવ્યું છે તે સંસારીજીવને વણુવી બતાવે છે. તે દેવીના દુઃખમાંથી છુટવાનુ' સાધન શૈલક યક્ષ વણુવી મતાન્યે, તેમ ગુરૂ પણ આ સંસારથી છુટવાના માગ સંસારી અવિરતિ જીવને ધમ આરાધનરૂપ બતાવે છે. સમુદ્રને સ્થાને સ`સાર જાણવા. જેમ રત્નદ્વીપની દેવીને વશ થયેલા જિનરક્ષિત વિનાશ પામ્યા, તેમ અવિરતિને વશ થયેલા સ'સારીજીવા વિનાશ પામે છે

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164