________________
૧૫૧
પ્રભાવ દૃષ્ટાંતાદ્વારા સર્વત્ર સુવિદિતજ છે. અનેકનાં આધિ, વ્યાધિ, ઉપાષિ તથા વૈમનસ્ય આ વ્રતના માહાત્મ્યથી નાશ પામી ગયા છે, તેથી ભાવી આ ભવ અને પરભવ ખંનેમાં સુખશાંતિ ઈચ્છનાર સ્ત્રી અને પુરૂષ જેમ બને તેમ યથાકિત વધારે ને વધારે ત્રિકરણશુદ્ધિથી આ વ્રત પાળવામાં ઉદ્યમવાન રહેવુ', અને અન્યને પણ આ વ્રતનું માહાત્મ્ય તથા પ્રભાવ સમજાવી તે વ્રત પાળવામાં વિશેષ ઉદ્યમવાન્ કરવા. આ વ્રત આ ભવમાં સુખ આપનાર છે, પરલેાકમાં ઉત્તમ ગતિ આપનાર છે. વળી સત્ર ચશ-કીત્તિ ફેલાવનાર છે, મનાવાંચ્છિત સધાવનાર છે, પરમપદ પ્રાપ્ત કરાવનાર છે, ભવના નિસ્તાર કરાવનાર છે. નાગલાક તથા અન્ય સવ દેવગતિના સુખ આપનાર છે, મનુષ્યગતિમાં ઉત્કૃષ્ટ પદ અપાવનાર છે, અને પ્રાંતે પરમપદ પ્રાપ્ત કરાવનાર આ વ્રત ખાસ આચરવા લાયક, અનુમાઢવા લાયક અને પ્રશ’સવા લાયક છે. દરેક બંધુ તથા ન્હેને આ ચરિત્ર વાંચીને જેમ બને તેમ શિયળ પાળવામાં તથા ધર્મ આરાધન કરવામાં વિશેષ ઉદ્યમવાન્ બનવું, તાજ આ કથા વાંચવાના પ્રયાસનુ' સાથ છે.
આ કથા ૧૫૨૪ની સાલમાં આશ્વિન માસની કૃષ્ણ યેાદશીને દિવસે શીલતર'ગિણી ગ્રંથમાંથી ઉદ્ધરીને કર્તાએ રચી છે. શ્રી ધર્મસૂરિના અનુક્રમે તેમનીજ મૂળ પાટ ઉપર આવેલ શ્રી પદ્મચંદ્ર સુગુરૂના સુશિષ્ય શ્રી મહિચંદ્રસૂરિ સાધુઓને વિષે ઉત્તમ વ્રત પાળનારા સાધુ થયા.