________________
૧૩૭
આવીને કહ્યું કે-“ જો તમે મારી સાથે વિષયસેવન કરશેા, તાજ તમે કુશળતાથી અહીં રહી શકશે।, હું તે આ ખડૂગથી તમારાં મસ્તક ઈંદ્રી નાંખવામાં આવશે.” તે સાંભળી ભયભીત થઇ તે ખેલ્યા કે—“ હે દેવી ! અમારૂ વહાણ ભાંગી જવાથી અમે અહીં તમારે શરણે આવ્યા છીએ; તેથી તમે જે કાંઈ અમને આજ્ઞા કરશે! તે પ્રમાણે કરવા અમે તૈયાર છીએ.” આ પ્રમાણે તેમનાં વચન સાંભ ળીને તે દેવી પ્રસન્ન થઇ અને તે અનેને પેાતાને ઘેર લઈ ગઈ. પછી તેમના શરીરમાંથી અશુભ પુગળા કાઢી નાંખી શુભ પુદ્ગળાના પ્રક્ષેપ કરી તે ખનેની સાથે તે યથેચ્છ વિષયસુખ ભાગવવા લાગી. તેમને તે દેવી હુંમેશાં અમૃતફળ આહાર કરવા લાવી આપતી હૈતી. આ પ્રમાણે તે અને કેટલાક દિવસે। સુધી આનંદથી ત્યાં રહ્યા. એક વખતે દેવીએ તેમને કહ્યું કે- લવણુસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત નામના દેવે મને આજ્ઞા કરી છે કે આ લવસમુદ્રમાંથી એકવીશવાર કચરા કાઢી નાંખી તેને શુદ્ધ કર. તેમાં તૃણુ, કાષ્ટ કે બીજા જે પદાર્થોં હાય તે ખહાર ફેકી દઈ સમુદ્રને શુદ્ધ અનાવ.” આ પ્રમાણેના હુકમ થયેલ હાવાથી મારે ત્યાં જવાનુ છે. તમારે સુખેથી અહી રહેવું. આ સુંદર ફળે. ખાઈને તમારી આજીવિકા કરવી. કદાચ એકાંતમાં અહી રહેવાથી નિજનપણાને લીધે તમને મનમાં દુ:ખ થાય તો તમારે ક્રીડા કરવા માટે પૂ દિશાના વનમાં જવું. તે વનમાં હુંમેશાં ગ્રીષ્મ અને વર્ષાં એ