SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ "C પૂર્વ ભવ કહી સંભળાવ્યો. તેમણે કહ્યું કે- હે રાજન્ ! સાંભળ− આ ભવથી ત્રીજા ભવ ઉપર તુ' ક્ષેમ કરે નામને કુટુ ખિક ( કણમી ) હતા. તેને સત્યશ્રી નામે ભાર્યાં હતી. તેને ઘેર ચડસેન નામના એક કમકર હતા. તે ક કર પેાતાના સ્વામી ઉપર ભક્તિમાન, પ્રીતિવાન અને વિનયવાન હતા. એકદા તે કમકર ક્ષેત્રમાં કામ કરતા હતા, તે વખતે પાસેના ક્ષેત્રમાંથી કાઈ મુસાફરને તેણે અનાજની શીંગા લેતા જોયા. તે જોઇ તે કમ કરે કહ્યું કે- અડ્ડા ! આ ચારને પકડીને વૃક્ષ ઉપર લટકાવે.” તે સાંભળી તે ક્ષેત્રના સ્વામીએ તે તેને કાંઈ કહ્યું નહિ, પણ તે મુસાફર આ કમ કરનાં વચનથી મનમાં દુઃખી થયા અને તેણે વિચાર્યું કે—“ અહા, ક્ષેત્રના સ્વામી તે। કાંઇ પણ કહેતા નથી અને આ પડખેના ક્ષેત્રમાં રહેલા પાપી કેવું કઠાર વચન મેલે છે!” એમ વિચારતા તે પેાતાને સ્થાને ગયા. આ પ્રમાણે તે ક્રમ કરે કાપથી કઠોર વાણીવડે ચીકણુ* કમ માંધ્યુ. એક વખત ભેાજન કરતી વખતે પુત્રવધૂના ગળામાં ઉતાવળને લીધે કાળીએ અટકી ગયા, ત્યારે તે કુટુ બિકની સ્ત્રી સત્યશ્રીએ કહ્યું કેઃ—“ અરે રાક્ષસી ! તું નાને કાળીએ કેમ ખાતી નથી ? શું ભૂખાળવી થઇ ગઈ છે ? ધીમે ધીમે ખા કે જેથી ગળે તા ન વળગે !” ત્યારપછી એક વખતે તે કણબીએ કમકરને કહ્યું કે-“ હું નૃત્ય ! આજે અમુક ગામમાં અમુક કામ છે, માટે તું ત્યાં જા. ત્યારે તે ખેલ્યા કેઃ- આજે મારે મારા સ્વજનેને મળવા જવાની ઉત્ક્રમ છૅ, માટે આજે ""
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy