________________
૧૯
પામવાનુ... હાય છે, તે પ્રાણીને તેજ ઠેકાણે તેજ વખતે તેજ પ્રમાણે પ્રાપ્ત થાય છે; કષ્ટના સ્થાનથી ભય પામેલે આ જીવ ગમે તેટલા દૂર જાય તો પણ ઉદયમાં આવેલા દ્રઢ કમે કરીને પાછા ત્યાં ફ્રીથી સ્વયમેવજ આવે છે અથવા તેને લાવવામાં આવે છે. ”
આ પ્રમાણે વિચાર કરતાં મિત્રાનદને વિના અપરાધે તે ચાંડાળાએ તેજ વડ ઉપર ફાંસીએ લટકાવ્યા અને તે મરણ પામ્યો. બીજે દિવસે ગેાવાળના માળકે તે વડ પાસે મેાઇદાંડીએ રમતા હતા, તેની મેાઈ પૂર્વકના યાગથી ઉડીને તેના મુખમાં પડી. ’
tr
આ પ્રમાણે ગુરૂના મુખથી મિત્રને વૃત્તાંત સાંભળી તેનાં ગુણુાનુ સ્મરણ કરતા અમરદત્ત રાજા ગાઢસ્વરે વિલાપ કરવા લાગ્યો, તથા રત્નમંજરી પણ તેના ગુણાનું સ્મરણ કરતી અત્યંત દુઃખી થઈ. તે બંનેને વિલાપ અને શેક કરતાં જોઈ આચાય મહારાજે તેમને ઉપદેશ આપતાં કહ્યું કેઃ “ દુઃખના ત્યાગ કરી સ’સારના સ્વરૂપની ભાવના કરી. આ ચાર ગતિવાળા સંસારમાં પ્રાણીઓને વાસ્તવિક સુખ તે લેશ માત્ર પણ મળતું નથી, સત્ર દુઃખ અને દુ:ખજ છે. દેખાતું સુખ પણ સુખ નથી પણ સુખાભાસજ છે.. સ'સારમાં કાઇ પણ જીવ એવા નથી કે જે મરણુની પીડા પામ્યો ન હાય. ચક્રવર્તી અને વાસુદેવ જેવા મહાપુરૂષા પણ મરણ પામ્યા છે; તેથી હે રાજન્! તમે મને શાકના ત્યાગ કરી ધમકા માં વિશેષ ઉદ્યમ કરેા, કે જેથી ફી ચિ. પ. ૯