Book Title: Chitrasen Padmavati Charitra
Author(s): Rajvallabh
Publisher: Rajendrasuri Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 138
________________ ૧૨૭ ઉપર પડતી હતી, તે સ્થળે તારા મિત્ર પરિવાર સહિત ભાજન કરવા તથા વિશ્રામ લેવા બેઠા. સર્વે સેવકા ભાજનની તૈયારી કરવા લાગ્યા, તે વખતે અચાનક ત્યાં ભિલલે કેાની ધાડ પડી. તે પ્રચંડ ભલેાએ તારા મિત્રના સ માણસાના પરાભવ કર્યાં. તે વખતે ભય પામેàા મિત્રાન તે સ્થળેથી નાસી ગયે, તેના સેવકે પણ કેટલાક મરાયા અને કેટલાક નાસી ગયા. ત્યારપછી તારા મિત્ર અરણ્યમાં ભટકતા હતા, તે વખતે ત્યાં એક સરાવર જોઇ જળપાન કરી એક વૃક્ષની નીચે આરામ લેવા તે સૂતા, તે વખતે તે વૃક્ષના કેપ્ટરમાંથી એક કૃષ્ણે સપ` નીકળીને તેને કરડયેા. ઘેાડીવારે ત્યાં એક તપસ્વી આળ્યે, તેણે તેવી અવસ્થામાં સર્પ ડંસથી અચેતન થઈ ગયેલ મિત્રાનઢને દેખીને દયા આવવાથી વિદ્યાવડે જળ મ`ત્રી તેનાં સર્વ અંગે પર તે જળ છાંટયું, તેથી તે તત્કાળ એઠો થયા. યાગીએ તેને પૂછ્યું કે:−“ હે ભદ્ર ! તું એકલેા કયાં જાય છે ?” ત્યારે તારા મિત્ર પેાતાની સર્વ હકીકત યથા કહી સંભળાવી. પછી તે ચેાગી તે સ્વસ્થાને ચાલ્યા ગયા. મિત્રાનંઢે મનમાં વિચાયું કેઃ—“ અરે મૃત્યુનું કારણુ મળ્યા છતાં હું મરણુ પામ્યા નહી', અને મારા કદાગ્રડને લીધે મિત્રના સૌંસગ થી પણ ભ્રષ્ટ થયેા. હવે પાછે મિત્રની સમીપેજ જાઉં, ” એમ વિચારી તારી પાસે આવવા તે આ તરફ ચાલ્યા. રસ્તે ચાલતાં ચારાએ તેને પકડયા, અને તેને પેાતાની પલ્લીમાં લઈ ગયા, અને પછી ગુલામ ખરીદી વેચનારા વેપારીઓને તેઓએ તેને વચ્ચેા. તે વેપારી પારસકુળ

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164