Book Title: Chitrasen Padmavati Charitra
Author(s): Rajvallabh
Publisher: Rajendrasuri Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 141
________________ આવુ દુઃખ પ્રાપ્ત ન થાય.” પછી રાજાએ પૂછ્યું કેઃ– “ હે ભગવન્ ! હું અવશ્ય ધર્મ કરીશ, પણ મારા મિત્ર મિત્રાનઢના જીવ મરીને કર્યાં ઉત્પન્ન થયા છે તે કહેા.” સૂરિ ખેલ્યા કે;-“ હું રાજન્ ! આા તારી રાણીની કુક્ષિમાંજ તે મિત્રાનંદના જીવ પુત્રપણે ઉત્પન્ન થયા છે; કારણ કે તેણે મરતી વખતે તેવી ભાવના ભાવી હતી. સમય પૂર્ણ થયે તે પુત્રના જન્મ થશે, તેનુ' નામ કમળગુપ્ત પાડે વામાં આવશે. તે પ્રથમ કુમારપઢવી પામીને અનુક્રમે રાજ થશે.” પ્રકરણ ૨૨ મું. મિત્રાનંદ, અમરદત્ત તથા રત્નમ’જરીના પૂર્વભવ, આ પ્રમાણે સાંભળી રાજાએ ક્રીથી પૂછ્યું કે—“ હે મહાત્મન્ ! મિત્રાન ંદનુ અપરાધ વગર પણ ચારની જેમ મૃત્યુ કેમ થયું? વળી આ રત્નમંજરી રાણી મશ્કીનુ ૮ કલ'ક' કેમ પામી અને મને માલ્યાવસ્થાથીજ ખંધુએના વિયેાગ કેમ થયા ? તથા અમારે પરસ્પર અતિ સ્નેહ હાવાનું. શું કારણ ? આ સંદેહાના કૃપા કરીને આપ ખુલાસા કરી.” આ પ્રમાણે રાજાએ પૂછવાથી સૂરિમહારાજે જ્ઞાનના ઉપયાગ મૂકી તેનું સ્વરૂપ જાણી વિસ્તારથી તેમને

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164