________________
૬૯.
ત્યાગ કરીશ; કારણ કે ઇષ્ટ મધુઓને-ષ્ટિ વસ્તુના વિયાગ થાય ત્યારે પ્રાણત્યાગ કરવા તેજ હિતાવહ છે. તેની વગર જીવી શકાતું જ નથી.” આ પ્રમાણે કલ્પાંત કરતાં ચિત્રસેન રાજાએ પેાતાને પણ પ્રાણત્યાગ કરવાના નિણુય કર્યાં, અને તે માખતની જ્યારે તે તૈયારી કરાવવા લાગ્યા, ત્યારે પદ્માવતીએ તેના આશય સમજી જઈને મનમાં વિચાર કર્યાં કેઃઅરે ! આ તેા માટા અપવાદનુ કાર્ય થશે. રાજા આપઘાત કરે ત્યારે મહા અનથ થઈ જાય, તેથી કાઈ ઉપાયવડે હાલ તા આ કાર્યમાં વિલ અ કરાવવેા તેજ ચેાગ્ય છે. પછી આગળ જેમ ખનવાનુ' હશે તેમ અની રહેશે.” આ પ્રમાણે વિચાર કરીને તેણે રાજાને કહ્યું કે:-સ્વામિન્ ! કાયરપણું છોડા, ધેયનું અવલખન કરેા, હિંમત રાખેા અને આવે સમયે જે કાંઇ યથાચિત કાય હાય તે કરી. આત્મઘાતના વિચાર કરવા તે તે કાયર પુરૂષનુ કામ છે. આપની જેવા પરાક્રમી અને હિમ્મતવાળા નૃપતિ માટે તે તે તદ્ન અયેાગ્ય છે. રત્નસાર મિત્ર કીથી જીવિતત્ર્ય પામે, તેનું પાષાણુપણું ચાલ્યું જાય તે માટે ધીરજ રાખીને ઉદ્યમ કરેા. તે માટે દાનશાળા કરાવા, અને બહારથી આવતા દરેક અતીથિને તેમાં ઉત્તમ વસ્તુઓનુ યથુષ્ટ દાન મળે તેવા પ્રખધ કરી. આ વાત બહાર ફેલાવાથી લાભથી લાભાઈને રક્ત અખર ધારણ કરનારા જટાધારીએ, સન્યાસીએ, યાગીઓ, કાપાલિકા, સ’ત્ર-તંત્ર વિદ્યામાં નિપુણ અને મરણુ તથા જીવનની કળામાં કુશળ અનેક મનુષ્યા તે શાળામાં આવશે. તેમાંથી કઈ