________________
ce
કરાવનાર તે કષાય કહેવાય છે. તે કશાયના ચાર ભેદ છે, ક્રોધ, માન, માયા અને લેાલ, તે દરેકના પણ તેના સ્વભાવ તથા કાળને અવલ’ખીને ચાર ભેદ પાડેલા છે, (૧) અનંતાનુબંધી, (૨) અપ્રત્યાખ્યાની, (૩) પ્રત્યાખ્યાની, (૪) સ’જવલન. તે ચારે કષાયના ભેદામાં અનંતાનુબંધી ક્રોધ પર્વતની રેખા જેવા દારૂણ, દુઃખદાયી અને અન ંત સંસાર રખડાવનાર છે, બીજો અપ્રત્યાખ્યાની ક્રોધ પૃથ્વીની રેખા જેવા છે, ત્રીજો પ્રત્યાખ્યાની ક્રોધ ધૂળની રેખા જેવા છે, અને ચાચા સ’વલન ક્રોધ પાણીની રેખા જેવા છે. ક્રોધના ગુણ પ્રમાણે આ ભાગેા પાડેલા છે. પર્વતની રેખા જેમ કેમે કરીને ભુંસાતી નથી તેમ અનંતાનુબંધી ક્રોધના ઉદય થાય ત્યારે તે ઘણી મુશ્કેલીથી પણ શાંત થતા નથી. સારાંશ કે ઘણી મુશ્કેલીથી પશુ શાંત ન થાય તે પહેલા ક્રોધ, તે પ્રમાણે ચાડું ઓછુ દુર્ધ્યાન કરાવનાર અને આત્મા ઉપર આછી અસર કરનારા તથા આછા આછા સમયમાં શાંત પડનારા ખીજા, ત્રીજા અને ચાથા પ્રકારના ક્રોધ છે. આવીજ રીતે માન અનુક્રમે (૧) પથ્થરના સ્તંભ જેવા, (૨) હાડકાના સમૂહના સ્ત’ભ જેવા, (૩) કાષ્ટના સ્તંભ જેવા તથા (૪) નેતરની સાટી જેવાએછી વધવી અસર દેખાડનાર કહેલ છે. માયા કષાય (૧) વાંસનાં મૂળ, (ર) મિઢાળની સીગ, (૩) ગાયના મૂત્રની ધારા, તથા (૪) અવલેહ જેવા અનુક્રમે સમજવા, અને ચેાથેા લેાલ કષાય (૧) કૃમિના રંગ, (૨) કાદવના રંગ, (૩) અજનના રંગ, (૪) રિદ્ર (હુળદર)ના રંગની જેમ વધારે આછી આત્મા