________________
૧૧૨
ખેલ્યો
અશાંતિ રહ્યા જ કરતી હતી. એક વખતે તેણે અમરવ્રુત્તને વિનંતિ કરી કે− હૈ મહારાજ ! તે શકે કહેલા શબ્દથી મરણની ચિંતા મારા મનમાંથી કાઈ રીતે જતી નથી. દેશાંતરમાં રહ્યા છતાં હજી તે શબ્દો હું ભૂલી શકતા નથી ” તે સાંભળી રાજાએ કહ્યુ` કે-“ હું મિત્ર ! તુ ખેદ ન કર. એ સ તો ફક્ત તે દુષ્ટ વ્યંતરનીજ ચેષ્ટા હતી.” તે સાંભળી મિત્રાનંદ્ય કે_' નજીકપણાને લીધે અહી રહ્યા છતાં પણુ મારૂ મન દુઃખાય છે, ચિંતાથી વ્યગ્ર રહે છે, તેથી મને કઈ દૂરના સ્થળે મેાકલા. ” તે સાંભળી રાજાએ કાંઈક વિચાર કરીને કહ્યું કેઃ-“ હે મિત્ર ! જો એવી જ તારી ઈચ્છા હાય તા તું વિશ્વાસુ માણસને સાથે લઈ વસંતપુર જા. ” મિત્રાનદ યોગ્ય તૈયાર કરી જોઇતા માણસે સાથે લઈ વસંતપુર તરફ ચાલ્યો. રાજાએ તેની સાથે જનારા વિશ્વાસુ માણસાને બધી હકીકત સમજાવી. ચાલતી વખતે કહ્યું કે— વસંતપુર પહોંચ્યા પછી તમારામાંથી કાઇએ પણ અહીં આવીને મિત્રાનંદની કુશળ વાર્તા મને કહી જવી.” તે પુરૂષોએ રાજાજ્ઞાનેા સ્વીકાર કરી મિત્રાન≠ સાથે પ્રયાણ કર્યું.
""
મિત્રના વિયેાગથી વિહ્વળ થયેલ અમરદત્ત રાજા થાડા વખત શાકમાં પસાર કરી રાણી સાથે રાજ્યલક્ષ્મી ભાગવતો મિત્રને વાર'વાર સંભાર્યો કરતો હતો. ઘણા દિવસે પસાર થયા તો પણ સાથે માકલેલ પુરૂષામાંથી કોઇ પા આબ્યા નહિ, ત્યારે રાજાએ તેના સમાચાર જાણવા માટે બીજા માણસા મેલ્યા. તેઓ કેટલેક દિવસે પાછા આવ્યા,