________________
૧૧૧
(6
'
મિત્રાનંદે કહ્યું કે:- હે માતાજી ! તમારે અવકાશે તેની પાસે જઈને કહેવુ. કે−જ્જૈન ! લેકેમાં ગવાતા જે અમરદત્તના ગુણે! સાંભળીને તે પ્રીતિવાળી થઈ તેના ઉપર પ્રેમ લેખ માકલ્યા હતો, તે અમરદત્તના મિત્ર અહી આવ્યે છે.” આ પ્રમાણે કહેવાનું સ્વીકારી તે અક્કા રાજપુત્રી પાસે ગઈ. રાજપુત્રીએ તેને જોઈ કહ્યું કે:- અરે અક્કા ! આવા, આવેા, કાંઈ નવીન હકીકત હાય તે કહેા.” ત્યારે તેણે કહ્યુ` કે: “ આજે તમને તમારા વલ્લભના શુભ સમાચાર કહેવા હું આવી છુ.” તે સાંભળી આશ્ચય પામી રાજપુત્રી ખેાલી કે− મારા વલ્લભ કાણુ ? હું તો તે ખાબતમાં કાંઈ જાણતી નથી !'' પછી તે અક્કાએ મિત્રાનંદે કહેલ સ હકીકત તેને કહી સંભળાવી. તે સાંભળી રાજપુત્રીએ વિચાયું કેઃ– હજી સુધી મારે આવે! કોઈ વલ્લભ નથી, મેં કોઈના ઉપર લેખ પણ મેકક્ષ્ચા નથી, તેમ અમરદત્તનું નામ પણ હું' જાણતી નથી; પરંતુ આ કાંઈ ધૂતના વિલાસ હાય તેવે સંભત્ર જણાય છે; તેાપણુ આવી ફૂટ રચના જેણે રચી છે તેને એકવાર નજરે તો જો....” આ પ્રમાણે વિચાર કરી તેણે કહ્યું' કે;-“ જેણે મારા વલ્લભના સમાચાર તારી મારફત કહેવરાવ્યા, તેને તારે ગેાખને માગે આજે અહી જરૂર લાવવા. ” તે સાંભળી મનમાં હર્ષ પામતી તે અક્કા ઘેર આવી અને રાજપુત્રીએ કહેલી મધી હકીકત મિત્રાનન્દ્વને કહી તેથી તે પણ હષ પામ્યા.
,,
રાત્રીના સમય થયા ત્યારે અા મિત્રાનને રાજ