SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ (6 ' મિત્રાનંદે કહ્યું કે:- હે માતાજી ! તમારે અવકાશે તેની પાસે જઈને કહેવુ. કે−જ્જૈન ! લેકેમાં ગવાતા જે અમરદત્તના ગુણે! સાંભળીને તે પ્રીતિવાળી થઈ તેના ઉપર પ્રેમ લેખ માકલ્યા હતો, તે અમરદત્તના મિત્ર અહી આવ્યે છે.” આ પ્રમાણે કહેવાનું સ્વીકારી તે અક્કા રાજપુત્રી પાસે ગઈ. રાજપુત્રીએ તેને જોઈ કહ્યું કે:- અરે અક્કા ! આવા, આવેા, કાંઈ નવીન હકીકત હાય તે કહેા.” ત્યારે તેણે કહ્યુ` કે: “ આજે તમને તમારા વલ્લભના શુભ સમાચાર કહેવા હું આવી છુ.” તે સાંભળી આશ્ચય પામી રાજપુત્રી ખેાલી કે− મારા વલ્લભ કાણુ ? હું તો તે ખાબતમાં કાંઈ જાણતી નથી !'' પછી તે અક્કાએ મિત્રાનંદે કહેલ સ હકીકત તેને કહી સંભળાવી. તે સાંભળી રાજપુત્રીએ વિચાયું કેઃ– હજી સુધી મારે આવે! કોઈ વલ્લભ નથી, મેં કોઈના ઉપર લેખ પણ મેકક્ષ્ચા નથી, તેમ અમરદત્તનું નામ પણ હું' જાણતી નથી; પરંતુ આ કાંઈ ધૂતના વિલાસ હાય તેવે સંભત્ર જણાય છે; તેાપણુ આવી ફૂટ રચના જેણે રચી છે તેને એકવાર નજરે તો જો....” આ પ્રમાણે વિચાર કરી તેણે કહ્યું' કે;-“ જેણે મારા વલ્લભના સમાચાર તારી મારફત કહેવરાવ્યા, તેને તારે ગેાખને માગે આજે અહી જરૂર લાવવા. ” તે સાંભળી મનમાં હર્ષ પામતી તે અક્કા ઘેર આવી અને રાજપુત્રીએ કહેલી મધી હકીકત મિત્રાનન્દ્વને કહી તેથી તે પણ હષ પામ્યા. ,, રાત્રીના સમય થયા ત્યારે અા મિત્રાનને રાજ
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy