SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ર મહેલની પાસે લઇ ગઇ અને કહ્યુ` કે:- હે ભદ્રે ! આ સાત *ીદ્યાએથી વીટાયેલે રાજમહેલ છે, તેમાં પેલુ' ગૃહ રાજકન્યાનું છે. હવે જો તારામાં શક્તિ હોય તે તું ત્યાં જા. ’’ તે સાંભળી મિત્રાનંદે તે મક્કાને રજા આપી અને પેાતે વાંદરાની જેમ ફાળ મારી સાતે કિલ્લાએ એળંગી રાજમહેલમાં પેઢા. તે વખતે તેને સાતે કિલ્લાએ ઉલ્લધતા જોઈ અકાએ વિચાર કર્યાં કે:− આ કોઈ મહા વીરપુરૂષ જણાય છે, આનું પરાક્રમ અર્ચિત્ય લાગે છે.” એમ વિચારતી તે પેાતાને ઘેર ગઈ. હવે જ્યારે મિત્રાનંદ રાજપુત્રીના મહેલ ઉપર ચઢયા ત્યારે તેની વીરચર્યાં જોઈ આશ્ચય પામેલી રાજ કન્યા ખાટી નિદ્રાથી સૂઇ ગઇ. તે વખતે તે વીરપુરૂષ તેને સૂતેલી જોઈ તેના હાથમાંથી રાજાના નામના ચિન્હવાળું કડુ" કાઢી લઈ તેના જમણા સાથળમાં છરીવડે ત્રિશૂળનુ ચિન્હ કરી જેમ આવ્યા હતો તેમ રાજમંદિરમાંથી પાછે નીકળી કાઈ દેવકૂળમાં જઈને સૂતો. તેના ગયા પછી રાજપુત્રીએ વિચાયું કેઃ- આ કોઈ સામાન્ય પુરૂષ જણાતો નથી. મેં મૂર્ખાઈ કરી કે કપટનિદ્રાએ સૂઇ રહી, પણ તેને બેલાબ્યા નહિ. આ પ્રમાણે વિચાર કરતી રાજપુત્રી રાત્રીના અતસમયે નિદ્રાવશ થઈ. ,, (6 પ્રાત:કાળે મિત્રાન≠ ઉઠયા અને રાજમ`દિરના દ્વારમાં માટે સ્વરે પેાકાર કરવા લાગ્યા કે− અહા ! અન્યાય ! અન્યાય !” તે સાંભળી પ્રતિહારીદ્વારા તેને ખેલાવી મેાકાર કરવાનું રાજાએ તેને કારણ પૂછ્યું. તેણે નમસ્કાર કરી ખુલાસા
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy