SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ કીઁ કે હું સ્વામિન્! પ્રચંડ પ્રતાપવાળા આપ રાજા જતાં ઈશ્વર શેઠે મને પરદેશીને પરાભવ પમાડયા છે. ” પછી. રાજાના પૂછવાથી મિત્રાનંદે ઈશ્વર શ્રેણીની પુત્રીનુ' શમ સાચવવા પેટે ઠરાવેલ સેાનામઢેારા પૈકી પાંચસે સેાનામહારની કરેલી લુચ્ચાઈની તે શ્રેષ્ઠીની હકીકત કહી દેખાડી. તે સાંભળી કાપ પામેલા રાજાએ પાસે ઉસેલા આરક્ષકને આજ્ઞા કરી કે:- એકદમ ઈશ્વર શ્રેષ્ઠીને ઘેર જાએ અને તે દુષ્ટ વિષ્ણુકને બાંધી લાવે. ’ આવા રાજાના હુકમની ઇશ્વર શ્રેષ્ઠીને ખબર પડતાંજ તે દ્રવ્ય લઈને રાજસભામાં આવ્યે અને મિત્રાનંદને ગણી આપી. પછી રાજાને તેણે કહ્યું કે: “ હું દેવ ! તે વખતે પુત્રીના મરણના શેકની વ્યગ્રતાને લીધે તથા શમનું સંસ્કાર વિગેરે કાર્યમાં રોકાવાથી તથા પછીના ત્રણ દિવસેા લેાકાચારમાં વ્યતીત થવાથી આ વીરને દ્રવ્ય આપવાની ઢીલ થઈ છે તેની ક્ષમા કરશે. ” આવાં મધુર વચને મેલી રાજાને પ્રસન્ન કરી તે પેાતાને સ્થાને ગયા. ત્યાર પછી રાજાએ મિત્રાનદને શમના રક્ષણુ સમયે કાંઇ નવીન અન્યુ હાય છ્તા તેની હકીકત પૂછી, ત્યારે તેણે કહ્યું કે:“હે રાજન! જો તે વાત સાંભળવાનું આપને કૌતુક હાય તે સાવધાન થઈને સાંભળે. ધનના લેાભથી શમનું રક્ષણ કરવાનુ સ્વીકારી હાથમાં છરા લઇ હું સાવધાનપણે તેની પાસે બેઠા, ત્યારે પહેલે પહારે પીળા રૂ ́વાડાવાળા શિયાળા મે' જોયા, તેના ભયંકર શબ્દોથી હું' ક્ષેાભ પણ નહિ, ખીજે પહેારે અતિ ભયંકર અને શ્યામ વવાળા રાક્ષસે પ્રગટ થઈ કિલકિલ શબ્દો કરવા લાગ્યા, તેથી પણ જરાપણુ ચિ. ૫. ૮
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy