________________
૧૧૪
ભીતિ પામ્યા વગર મારૂ' ખળ દેખાડવાથી તેએ નાસી ગયા. ત્રીજે પહારે “ અરે દાસ ! તું કયાં જઈશ ?” એમ ખેલતી હાથમાં શઓ લઈને શાકિનીએ આવી, પણ મારા ધૈયથી અંતે થાકીને તેઓ નાસી ગઈ. પછી હે રાજન્ ! ચેાથે પડ઼ારે દિવ્યવસ્ત્રને ધારણ કરતી, વિવિધ આભૂષણેાથી શેાલતી, દેવાંગના જેવા રૂપવાળી, છૂટા કેશવાળી, ભય'કર મુખવાળી, હાથમાં કતિકાને ધારણ કરતી તથા ભય ઉત્પન્ન કરતી કોઈ ભયંકર સ્ત્રી મારી પાસે આવી, અને ‘ હું દુષ્ટ ! હું તારા હમણાંજ ક્ષય કરી નાખું છું', ' તેમ ખેલવા લાગી. તેને જોઈ મેં વિચાર્યું કે:- જે મરકી કહેવાય છે તેજ આ જણુાય છે.’ એમ વિચારી મે તેને મારા ડાખા હાથે પકડી, અને જમણા હાથમાં છરી ઉંચી કરી, એટલે તે મારા હાથ મરડીને નાસી જવા લાગી, ત્યારે નાસતાં નાસતાં તેના જમણુા સાયળમાં મે' છરીના ચરકા કર્યાં અને ખેંચાખેચમાં તેના હાથનુ કડુ' મારા હાથમાં રહી ગયું, અને તે નાસી ગઈ, એટલામાં સૂર્યાંય થયા, આ પ્રમાણે ચારે પડેાર જુદા જુદા આશ્ચયે' જોતાં મેં રાત્રી વ્યતીત કરી.” આશ્ચર્ય ઉત્પન્ન કરનારી તેની આ હકીકત સાંભળીને રાજાએ તેને કહ્યુ. કે-“તે' તે ભયંકર સ્રી પાસેથી જે કડું લીધું તેમને દેખાડ.” એટલે તરતજ વજ્રને છેડે ખાંધેલ રાજકન્યા પાસેથી લીધેલું કડુ તેણે રાજાને દેખાયું. પેાતાના નામવાળું તે કડું જોઇને રાજા વિચારમાં પડયા કે શુ' મારી પુત્રીજ મરકી હશે ?” આ આભૂષણ તેના હાથનુ જ છે !!” એમ વિચારી દેહચિ:
'