________________
૧૧૦
કરી ચેગીની જેમ જાણે કે ધ્યાનમાં હાય તેમ બેઠો. આ પ્રમાણે પ્રથમ પહેાર ગયા, વેશ્યાએ સુખશય્યામાં આનંદ કરવા વિનંતિ કરી, પણ તેણે કાંઈ પણ ઉત્તર આપ્યા વગર ધ્યાનદશાજ ચાલુ રાખી. આ પ્રમાણે આખી રાત્રી તેણે ધ્યાનમાંજ પસાર કરી. પ્રાતઃકાળ થતાં ધ્યાન છેડી તે દેચિંતા માટે ગયા, ત્યારે વેશ્યાએ રાત્રે બનેલી બધી હકીકત અક્કાને કહી સ'ભળાવી. તે સાંભળી તે કુટ્ટની ખેલી કે:-“તે જેમ કરે તેમ કરવા દેજે, તેનું મન દુ:ખાય તેમ વીશ નહિ, તારે તા યુક્તિપૂર્વક તેની સેવા કર્યાં કરવી, ’” તે સાંભળી તેણીએ તેમજ કરવા માંડયુ. ખીજી રાત્રી પણ મિત્રાનંદે તેજ પ્રમાણે ધ્યાનના ઢોંગમાં પસાર કરી. સવારે કુટ્ટિનીએ તે વૃત્તાંત જાણી ઠપકાપૂ ક કહ્યું કેઃ- હે ભદ્ર! આ મારી પુત્રી રાજકુમારને પણ દુર્લભ છે, તેની તુ વિડંબના કરે છે તેનું શું કારણ ?” તે: સાંભની મિત્રાનદ એલ્યા કે:- હે માતા ! સમય આવશે ત્યારે હું સ યેાગ્ય કરીશ, તે ખબતની તમે ચિંતા કરી નહિ. વળી મને એક હકીકત કહા કે રાજ. મંદિરમાં તમારે જવા આવવાને પરિચય છે કે નહિ ?'’ તેણીએ કહ્યુ કે “ આ મારી પુત્રી રાજાના ચામરને ધારણ કરનારી છે, તેથી જયારે ઈચ્છા થાય ત્યારે હું પણુ રાજમદિરમાં જઈ શકું છું. મારે ત્યાં જવામાં કાઈ પણુ વખતે પ્રતિમધ નથી.” તે સાંભળી મિત્રાન ંદે કહ્યું કે:“ ત્યારે તમે રાજપુત્રી રત્નમંજરીને એળખા છે ? ” તેણીએ કહ્યું કેઃ–“ તે તો મારી પુત્રીની ખાસ સખી છે.”