________________
પુરૂષને સંપાયેલ જોઈ મનમાં સંતોષ પામી, અને અનુક્રમે થયેલ વ્યાધિથી તે મૃત્યુ પામી.
અમરદત્ત અનુક્રમે યુવાવસ્થા પામ્યું, તે વખતે તે ઉજજયિની નગરીમાંજ મિત્રશ્રીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ સાગરશ્રેષ્ઠીને એક પુત્ર હતો, જેનું નામ મિત્રાનંદ હતું; તે મિત્રાનંદ તથા અમરદત્તને ગાઢ મૈત્રી થઈ. એક વખતે વર્ષાઋતુમાં બન્ને મિત્રો ક્ષિપ્રા નદીને કાંઠે વટવૃક્ષની સમીપે મઈદાંડીએ રમતા હતા, તેમાં અમરદને જે મેઈ ઉડાડી તે દૈવયોગે વટવૃક્ષ ઉપર લટકાવેલા કેઈ ચેરના મડદાના મોઢામાં જઈને પડી. તે જોઈ મિત્રાનંદ હસીને બે
અહો મિત્ર ! આ મેટું આશ્ચર્ય તો જે ! તારી મેઈ કેઈ મૃતકના મુખમાં જઈને પડી છે.” તે સાંભળી જાણે ક્રોધાયમાન થયું હોય તેમ કેપ દર્શાવતું તે મૃતક બેલ્યું કે:-“અરે મિત્રાનંદ ! તું પણ આવી જ રીતે આજ વૃક્ષ ઉપર બંધાઈશ-મૃત્યુ પામીશ અને તારા મુખમાં પણ માઈ પડશે.” આવું તેનું વચન સાંભળી મિત્રાનંદ મૃત્યુથી ભય પામ્ય, રમતમાં મંદ ઉત્સાહવા થઈ ગયા અને બે કે-“આ મેઈ મૃતકના મુખમાં પડી, તેથી અપવિત્ર થઈ ગઈ છે, માટે હવે તે મેઈથી રમત રમાય નહિ. તે સાંભળી અમરદત્ત બે કે:-“મારી પાસે બીજી મેઈ છે, ચાલે આપણે તે વડે રમીએ.” પણ મિત્રાનંદને રમત રમવાની હોંશ થઈજ નહિ, એટલે તે બંને મિત્રો ઘર ગયા. બીજે દિવસે મિત્રાનંદને ઉત્સાહ વગર અને શ્યામ
પડશે.” એમ કહ્યું પામશે. આવી જ રીતે બેશું