________________
66
""
મુખવાળા દેખીને અમરદત્તે પૂછ્યું. કે:- ખંધુ ! તારૂં મુખ શ્યામ કેમ થઈ ગયુ છે? તારા દુઃખનુ' શુ' કારણ છે ? જે હાય તે ખુલાસાથી કહે.” આ પ્રમાણે તેણે અત્ય’ત આગ્ર ુથી પૂછ્યું, ત્યારે મિત્રાનંદે મૃતકે કહેલાં વચના મિત્રને કહી સભળાવ્યાં, કેમકે મિત્રથી કાંઈ ગુપ્ત રાખવાનું હાતુ' જ નથી. તે સાંભળી અમરદો કહ્યું કે:- ૐ મિત્ર ! મૃતક તા કોઈ દિવસ મેલે નહિ, માટે ખરેખર આ વાકયે। કાઇ વ્યંતરના હાવાનેા સંભવ છે, પરંતુ તે વિષે કાંઈ ચાક્કસ કહી શકાય નહિ,” પછી ફરીથી અમરદત્તે પૂછ્યું. કે મિત્ર ! તને આ વચન સત્ય લાગે છે, અસત્ય લાગે છે કે હાસ્યમાત્ર જણાય છે ? ” ત્યારે મિત્રા નંદ એલ્યેા કે–“ મને તેા તે વચને સત્યજ લાગે છે.” તે સાંભળી અમરવ્રુત્ત કહ્યુ કે “ કર્દિ તેમ હાય તા પણ પુરૂષ દૈવને અન્યથા કરવા માટે પુરૂષાથ કરવા ચેાગ્ય છે.” મિત્રાન આવ્યે કે- જ્યાં દૈવને આધીન વાત ઢાય ત્યાં પુરૂષાર્થ શુ કરે ?” ત્યારે અમરદો કહ્યું કે:“ અરે મિત્ર ! શુ' તે' સાંભળ્યું નથી કે જ્ઞાનગ` નામના મ`ત્રીને નિમિત્તિ યાએ કહેલી જીવિતના અંત કરનારી આપત્તિ પુરૂષાથ થી નિવૃત્ત થઈ ગઈ હતી.” મિત્રાનન્દે તે જ્ઞાનગ` મ`ત્રીની હકીકત સ ́ભળાવવાનુ` કહેવાથી અમરદત્ત તેની કથા આ પ્રમાણે કહી સ`ભળાવી.
,,