________________
પ્રકરણ ૧૭ મુ.
કષાયના કટુંક વિપાક ઉપર મિત્રાનદ તથા અમદત્તની કથા.
દેવનગરીના જેવી સમૃદ્ધિવાળી અને અનેક પ્રકારના સુÀાભિત આવાસેાથી મનેાહર આ સૃષ્ટિ ઉપર એક અમરતિલકા નામની નગરી હતી. તે સ્થળે રહેનારા લેકે મુદ્ધિશાળી અને સદ્ગુણી હતા. પર છિદ્રો ઉઘાડવામાં તેએ મુંગા હતા, પરસ્ત્રી નિરક્ષણમાં અંધ હતા અને અન્યનુ ધન ગ્રહણ કરવામાં તેઓ પાંગળા હતા. મુદ્ધિ અને લક્ષ્મીથી અતિશય શેાલતો અને મકરધ્વજને પણ રૂપમાં પરાભવ કરે તેવા મકરધ્વજ નામના અતિ મળવાન તે નગરીને રાજા હતા. તે શામાં ઇંદ્રની પ્રભુતા, સૂર્યના પ્રતાપ અને બૃહસ્પતિની શુદ્ધિ હતી, તથા તે રાજાની ચંદન જેવી શીતળ વાણી હતી, હાથીની ગતિ જેવી તેની ગતિ હતી, મેરૂપર્યંત જેવુ' તેનુ ધૈર્યં હતુ, સિહુના જેવું. તેનુ' ખળ હતુ. અને અતિ સુદર તેનું રૂપ હતું. મદન સેના નામે તેને રાણી હતી, અને પદ્મસરાવરના સ્વપ્નથી. સૂચિત થયેલ પદ્મક્રેશર નામે તેમને એક પુત્ર હતો. એક દિવસ રાણી રાજાના વાળ આળતી હતી, તે સમયે રાજાના મસ્તકમાં સફેદ વાળ દેખીને રાણીએ કહ્યું કેઃ- મહારાજ
''