________________
co
લીધા અને તેની પ્રિયાને લઈને આ વનમાં હું આવ્યો. મેં તે સ્ત્રીને ‘તું કાણુ છે ? કેાની કન્યા છે?' વિગેરે વૃત્તાંત પૂછવાથી મને માલુમ પડ્યુ કે તે મારા ગેાત્રનીજ કન્યા છે. આ સમયે તમારા ઉગ્ર અવાજ સાંભળીને મારા મિત્રા ભયથી સિ'હુના નાદથી જેમ મૃગેા નાસી જાય તેમ અધા નાસી ગયા. મેં તા ગુરૂમહારાજની પાસે ઘણા વખતથી પરસ્ત્રીત્યાગના નિયમ લીધેલ છે, તેથી હું અધુ ! આ સ્ત્રી મારે તા સથા ભિગનીતુલ્યજ છે.” રત્નચૂડનાં આ વચના સાંભળીને વિશુદ્ધ બુદ્ધિવાળા રત્નચૂડની ચિત્રસેને બહુ પ્રશ'સા કરી. કહ્યું છે કે:
उपकारपरा ધન્યા, धन्या दानपरा नराः । परकार्यकरा धन्या, धन्याः शीलधरास्तथा ॥
“ ઉપકારપરાયણ પુરૂષોને ધન્ય છે, તેમજ દાનમાં તત્પર રહેનારને ધન્ય છે; પારકાનાં કાર્યોં કરનારને ધન્ય છે, તેમજ ઉત્તમ શિયળ પાળનારને પણ ધન્ય છે.’
હેમમાળીએ પછી ચિત્રસેનને બહુ બહુ પ્રણામ કરીને વિનયપૂર્વક કહ્યું કે હે સ્વામિન્ ! તમે મને આજે જીવિ તદાન આપ્યું છે, અને ડુબી જતા હેમરથના કુળના તમે ઉદ્ધાર કર્યાં છે; માટે હે સ્વામિનૢ ! હું' તમને જે વિદ્યાએ આપુ' તે કૃપા કરીને આપ ગ્રહણ કરી, અને મને કાંઈક અંશે અનૃણી કરો. ” આ પ્રમાણે સાંભળીને ચિત્રસેને તે કબુલ કર્યું. કોઈની પ્રાર્થનાના સજ્જન પુરૂષો કદી ભગ