________________
:ce
દૂર ગયા તે વખતે ચિત્રસેને એક વૃક્ષની નીચે બેઠેલા રત્નચૂડને તેઓએ જાયે. તેને દેખીને તરતજ ચિત્રસેને હાક મારી કેઃ– અરે દુષ્ટ ! અરે પરદાાલ પટ ! અરે હરામખાર ! હવે તું કયાં જઈશ ? હવે હું તને મારીજ નાખીશ. ” આ પ્રમાણે ચિત્રસેનને ખેલતા સાંભળીને રત્નચૂડની સાથેના સર્વ વિદ્યાધરા એકદમ નાસી ગયા, અને રત્નચૂડ એકાકી ઉલ્લે। રહ્યો. તરતજ ચિત્રસેને તેને સંગ્રામ માટે એલાન્યા, તેઓ વચ્ચે દારૂણ યુદ્ધ થયું, અને ઘણા પ્રકારની લડાઈ પછી ચિત્રસેને તેના સંપૂર્ણ પરાભવ કર્યાં. રત્નચૂડ હારી ગયા. મૃત્યુના ભયથી તે રત્નચૂડ મુખમાં તૃણુ લઈને તેના પગમાં પડચો, અને વિનંતિ કરી કે- સ્વામિન્ ! કાંતિપુરના રાજાના હું રહ્નચૂડ નામે પુત્ર છું, વિદ્યાની સાધના કરવા હું ગંધમાદન ઉપર ગયા હતા. ત્યાં વિદ્યા સાધીને મિત્રવથી પરવરેશ હું... પર્વત સૃષ્ટિ ઉપરનાં આશ્ચર્યોં જોવા ગગનમાર્ગે જતા હતા. તે વખતે પ્રિયા સહિત જતાં આ હેમમાળીને અમે દેખ્યા. તેની પત્નીનું સુંદર રૂપ જોઈને મે* મારા મિત્રાને કહ્યું કેઃ- ચાલે, જુએ, હું... મારી વિદ્યાની પરીક્ષા કરૂ છુ, તમે બધા કૌતુક જીઆ. કહીને મે' તે સ્ત્રી ઉપર મારી વિદ્યા મૂકી. તે વિદ્યાના અળવડે તે વિહ્વળ થઈ ગઈ-કામાતુર વદનવાળી થઈ ગઈ, અને વારવાર હંસવા લાગી. મારા મિત્ર આ દેખીને મહુજ વિસ્મય પામ્યા. પેાતાની પત્નીને આવી રીતે હસતી દેખીને હેમમાની બહુજ કુપિત થયા, અને કઠોર વચન વડે મને ગાળા દેવા લાગ્યા, ત્યારે કાપથી મેં તેને સાંકળવડે ખાંધી
"" આમ
"