________________
૪૭
,,
r
તે વખતે એકાંતમાં ગેલેાકયસુંદરી વિહ્વળ ચિત્ત દેખીને પતિને પૂછવા લાગી કે—“વ્હાલા પ્રાણનાથ ! આપને શુ ક્ષુધા ખાધા કરે છે ?’” તેણે હા કહી, તેથી તેણીએ દાસી પાસે ઉત્તમ માઇક મંગાવ્યા. તે મેદકા ખાઈ પાણી પીતાં તે મેલ્યા કે- અહા ! આવા સિહુ કેશરીઆ મેદિક ખાધા પછી તેની ઉપર જો ઉજયની નગરીનું જળ હાય તા મહુ તૃપ્તિ થાય, અન્યથા ન થાય. આવાં પતિનાં વચન સાંભળી વ્યાકુળ થઈ તે વિચારવા લાગી કે← અહા ! આ આવુ' અઘટિત કેમ ખેલતા હશે ? ઉજ્જયિનીના જળની મીઠાશ તેઓ કેવી રીતે જાણતા હશે! અથવા તે। એમનુ મેાસાળ ત્યાં હશે, તે ખાલ્યાવસ્થામાં જોયેલ હાવાથી તેનુ સ્વરૂપ જાણતા હશે.” આવા વિચાર કર્યાં પછી અનેક સુગધી વસ્તુએ મિશ્રિત એક તાંબુળ પેાતાના હસ્તવડે બનાવી તેણે •ભરતારને મુખવાસ માટે આપ્યુ. ઘેાડીવારે મ`ત્રીએ મગળકળશ પાસે માણુસ મોકલી સમય જણાવ્યે; ત્યારે મંગળકળશે શૈલેાકયસુંદરીને કહ્યું કે હે પ્રિયા ! ફરીથી પણ મારે દેચિંતા માટે જવાની ઈચ્છા છે, ઉદરમાં ઘણી ખાધા થાય છે, પણ તારે પાણીનું પાત્ર લઇને જલદી આવવાની જરૂર નથી, ઘેાડીવાર રહીને આવજે, ” એમ કહી તે મત્રીના ઘરમાંથી બહાર નીકળી ગયા. તેણે મત્રીને પૂછ્યું' કે—‘રાજાએ આપેલ અશ્વ વિગેરે વસ્તુએ કયાં છે ?” મત્રીએ કહ્યું” કે “ તે સવ ઉજ્જયિનીના માગ માંજ છે. ” તે સાંભળી તે તે માગ તરફ ચાલ્યા અને તે વસ્તુઓમાંથી ઉત્તમ વસ્તુએ રથમાં
cr
,,