________________
#
લાગે તેવું, અને સ્વામી પાસે અનુકૂળ અને સત્ય વચનજ ખેલવુ.. સ્વામિન્ ! જો બનેલી બધી સત્ય હકીકત આપની પાસે નિવેદન કરીશ, તે। હું તરતજ પાષાણુરૂપ થઈ જઈશ; માટે હવે તે માબતમાં શું કરવુ તે માટે આપને નિશ્ચય જણાવે, તદનુસાર વીશ.” આ સાંભળીને રાજાએ કહ્યું કે“તું જે કાંઈ સત્ય હકીકત હાય તે નિવેદન કર. વચન માત્ર બાલવાથી કોઈ પાષાણમય થઈ જતું નથી. તેવા ઢાંગ કરવાથી કાંઈ ફાયદો નથી.” આવાં રાજાનાં અયુક્ત વચના સાંભળીને મનમાં ખેદ પામતા રત્નસારે સાહસ તથા ધીરજને ધારણ કરીને યક્ષ પાસેથી જે હુકીકત સાંભળી હતી તે કહી બતાવી. તેણે કહ્યું કે-“પદ્માવતી સાથે આપનાં લગ્ન થઈ ગયા પછી પદ્મપુરીથી આ તરફ આવવા આપણે નીકળ્યા ત્યારે જંગલમાં એક મેાટા વડવૃક્ષની નીચે આપણે વિસામે લીધા હતો તે આપને યાદ હશે. તે વખતે રાત્રે જાગતાં યક્ષ પાસેથી આપની ઉપર આવવાના ભાવી ચાર સ'કટાની મેં વાત સાંભળી હતી. પ્રથમ જે અશ્વ આપને નગરમાં પ્રવેશવા આપ્યા હતો તેનાથીજ આપને વિષ્ર હતું, પણ મને તે હકીકતની ખબર પડવાથી તે ઘેાડાને મેં બદલી નાખ્યા,” આટલી હકીકત કહેતાં રત્નસાર જાતુ સુધી પથ્થરમય ખની ગયે, આટલુ' દેખતાં પણ રાજાએ તેનો હઠાગ્રહ છેડયો નહિ, અને આગળ હકીકત કહેવા દુરાગ્રહ કર્યાં. આવેા દુરાગ્રહ થવાથી મ`ત્રીએ દરવાજા પાસે આવેલ કુત્રિમ દરવાજાની સ`ચા સાથેની ગેાઢવણુનો મનાવ વર્ણવી ખતાન્યેા. આ વધુ વતાં તે