________________
૩૫
આવ્યેા. વિમળારાણીએ પુત્રવધૂનો પણ ભેજનાદિથી સારી રીતે સત્કાર કર્યાં, અને તેને આ માકલી. કહ્યુ` છે કેઃ
પમાડી તેને મહેલ
देवानुकूल्यतः पुंसां, तथा पुण्यानुभावतः । भवेद्विप हि पीयूष, भवेन्माल्यं भुजंगमः ॥
“પ્રાણીઓને દૈવની અનુકૂળતાથી તથા પુન્યના ઉદયથી ઝેર હેાય તે અમૃત થઇ જાય છે, અને સપ હાથ તે ફુલની માળા થઈ જાય છે. ”
'
પ્રકરણ ૮ સુ.
રાજા વીરસેનને વૈરાગ્ય
વીરસેન રાજાને રાત્રે સુતાં સુતાં વિચાર થયે કે-“અહે ! આવા ભાગ્યશાળી કુમારનું મેં મરણુ ઇચ્છયું ! તેનું મરણુ થાય તેવા મેં પ્રયત્ન કર્યાં ! અહા ! મારા આ પુરૂષાને ધિક્કાર છે! મારી આવી દુષ્ટ બુદ્ધિને ધિક્કાર છે ! મારા દુષ્ટ મનોરથને ધિક્કાર છે ! આવા સુપુત્રનું મરણ ચિ ંતવનાર મને અનેકશઃ ધિક્કાર છે! આ પ્રમાણે પશ્ચાત્તાપથી સંતપ્ત થયેલા તે રાજા સોંસાર ઉપર ઉદ્વિગ્ન ચિત્તવાળા થયા, અને અનિત્યભાવના ભાવતા વૈરાગ્યના પ્રરિણામવાળા તે રાજા એ
,,