________________
૨૯
પ્રકરણ ૬
ચહ્ને વર્ણવેલ ભાવિ આપત્તિ
છે.”
પદ્માવતી સાથે આનંદથી સુખભાગ ભોગવતાં કેટલાક કાળ વ્યતીત થયેા, ત્યારપછી એક વખત રાત્રે સુતાં સુતાં ચિત્રસેનને વિચાર થયેા કે- શ્વસુરગૃહમાં સજ્જનાએ ઘણા વખત સુધી રહેવુ' વ્યાજબી નથી. વધારે વખત રહેવાથી શરમનું કારણ મને છે અને લેાકેામાં હાંસીપાત્ર થવાય છે,. ઉત્તમ મનુષ્યે સ્વગુણથી, મધ્યમ મનુષ્યા માપના ગુણાથી, અને અધમ પુરૂષ માતુલ પક્ષના ગુણેાથી વખણાય છે, પણુ અધમાધમ પુરૂષાજ શ્વસુરના ગુણાથી વિખ્યાત થાય પ્રાતઃકાળ થતાં મિત્ર રત્નસારને તેણે આ હકીકત કહી અને શ્વસુરગૃહ છેાડવાની ઈચ્છા પ્રદર્શિત કરી. રત્નસાર તરતજ રાજા પાસે ગયા અને સ્વનગર તરફ જવાની ઇચ્છા દર્શાવી ત્યાંથી ચાલવાની રજા માગી. તેણે કહ્યું કે- માખાપ પાસેથી નીકળ્યાને અમને બહુ વખત થયા છે, હવે અમારી તેની ઈચ્છા તેમને અને સ્વજનને મળવાની થઈ છે, તેા કૃપા કરીને આપ રજા આપેા. આ પ્રમાણેના રત્નસારનાં વચન સાંભળીને પદ્મરથ રાજાએ તેમના પ્રયાણુની સ સામગ્રી તૈયાર કરાવી. પદ્માવતીને સુખાસનમાં બેસાડી
""