________________
૧૨૪
“ મારે એનું ગરવાપણું તેાડવાનું છે.” “ એટલે ? ”
·
“ જો જમની, મારે એક ભાઇમ ધ હાચે સે સુવર્ણ મુદ્રાની હાડય થઇ છે. જો હુ એને લલચાવીને એની જુવાની ને ભેળવી શક' તા મારે સે સુવર્ણ મુદ્રા હારવી પડે એમ છે...અને આ કામ તારા જેવી ચતુર સિવાય કાઈથી થઈ શકે એમ નથી.”
''
“ બાપુ, તમારુ મન હવે મારા ઉપરથી બીજે ઉડયુ. લાગે છે....પણ આવુ' કામ કરવુ' સહેલું' નથી. ખા બાપુને ખબર પડે તેા મારી ચામડી જ ઉતરડાઈ જાય.’
''
61
એવુ' કાંઇ નહિ' થાય .. લે આ દસ મુદ્રા તને આપુ' છું.. એકવાર જાળ તા બિછાવ...” કહી સ્યામસિ હું કડિયામાંથી દસ સેાનામહારા કાઢીને જમનીના હાથમાં મૂકી. પણ મેં એનું ઘરખર કાંઈ જોયુ નથી.” વાણીયાવાડમાં છે... પણ આ કામ પંદર ઢીમાં પતવુ જોઈ..નહિ' તેા મારી હાડચ પુરી થાશે ને મારે સેા સેનામહેાર ગુમાવવી પડશે.”
ઃઃ
સાવડ શાહે
ચળકતી સુવર્ણ મુદ્રાઓ સામે જોઇ રહેલી જમની વિચારમાં પડી ગઈ.
:
શ્યામસિંહે કહ્યું : “ એના ઘરમાં એ માણસ સિવાય કાઈ નથી. ભાવડ તા રાજ સવારે કાપડની ફેરી કરવા ગામડે જાય છે સાંજ પહેલાં પાછા આવે છે. એટલે આ ગાળામાં ભાગ્યવતી એકલી જ ઘરમાં રહે છે....તુ' ચતુર ને ને ચાલાક છે, એટલે બેચારઢીમાં બેનપણા આંધી લેજે ને ધીરે ધીરે તારી જળમાં સપડાવજે. સાનાની મગમાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org