Book Title: Bhavad Shah
Author(s): Mohanlal C Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 353
________________ ઉપસ’હાર ધર્મોમાં દૃઢ રહેનારને દુ:ખ પણ સુખનુ' કારણુ અને છે અને ધમ માર્ગે અટલ રહેનાર હસતાં હસતાં વિપત્તિએને પચાવી શકે છે. કારણ કે ધમ ના આશ્રય લેનારાએનુ ધમ પાતે જ રક્ષણ કરે છે ..આ સત્ય આ જ કાલનુ નથી...અન’તયુગથી ચાલ્યુ' આવે છે. ભાવડશે અને ભાગ્યવતીએ ધમના શરણાને એક પળ માટે પણ ત્યાગ કર્યો નહાતા...દુ:ખમાં તે કટાળ્યા નહોતાં . સુખમાં તેએ છકી ગયાં નહોતાં. વડ પાંચ વર્ષને થયેા. તેનુ' નિશાળ ગરણુ' ઘણા જ ઉત્સવ પૂર્વક થયું'.. અર્થાત્ ભાવડ શાહે પુત્રને જ્ઞાન આપવાની પહેલી પળ ઉલ્લાસપૂર્વક ઉજવી. જાવડકુમાર પાંચ વર્ષ ના જ હતા પરંતુ તેના કપાળની રેખાએ શ્રેષ્ઠ અને તેજસ્વી હતી. Jain Education International સમાપ્ત For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354