Book Title: Bhavad Shah
Author(s): Mohanlal C Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 336
________________ ૫ રાજપદ પરદુઃખભંજન વીર વિક્રમે ભાવડ શેઠની મહેમાનગતિ કરવામાં મા ન રાખી, બે દિવસ પછી એક રાતે વીર વિક્રમે ભાવડ શેઠને પેાતાની પાસે ખેાલાવ્યા. વાત વાતમાં તેઓશ્રીએ ભાવડશેઠના જીવન અ'ગેની સઘળી માહિતી મેળવી લીધી. આખી વાત સાંભળ્યા પછી વીર વિક્રમને ખાત્રી થઈ કે આ વણિક ધર્માં પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા રાખનારા ટેકીલા અને પ્રમાણિક છે. અવ'તીનગરીમાં ભાવડને ચાર દિવસ થઈ ગયા. આ ચાર દિવસમાં ભાવડે અવ'તિની મજારા, અવતિને વ્યાપાર અને અવ'તિના વિવિધ મ'ન્દિરા નિહાળ્યાં. સાથેસાથ યતિદાદાની સેવાનેા લાભ મેળવ્યા. યતિદાદા ભાવડશેઠ પર અતિ પ્રસન્ન અન્યા. ભગવાન મહાકાલનું નૂતન મદ્વિર અતિ ભવ્ય હતુ.... એમાં બિરાજમાન કરેલુ* ચેતિલિંગ પણ તેજના પુજ સમાન હતુ. સિપ્રાના તટે આવેલાં આ મદિર પાસે પાંચ ઉત્તમ પ્રકારની ધર્મશાળાઓ હતી...એક ધર્મશાળા રાજ્યની હતી અને ત્યાં કોઇ પણ યાત્રિકને પાકું સીધું અપાતુ' હતુ.... પાંચમે દિવસે ભાવડશેઠે વીર વિક્રમને નમન કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354