________________
૧૩૦
ભાવડશેઠ અહી' રહે છે?”
“ હા....અ’દર નથી..... ” ભાગ્યવતીએ કહ્યુ',
""
કામ છે...”
જમની અંદર આવતાં બેલી ઃ “ મારે આપનું જ
ઃઃ
આવા એ તા હજી આવ્યા
'
મારુ ? ”
હા..આપ જ ભાગ્યવતી દેવી છે ને ?” “ હા....પરંતુ હુ' આપને...” વચ્ચે જ જમનીએ કહ્યું : “ આપ એળખે ? હું આ નગરીમાં જ રહું' જમના છે...ૐ
ભાવર્ડ શાહે
ભાગ્યવતીના ચિત્તમાં આશ્ચય પેદા થયુ. આ નામની આવી કેઈ સ્ત્રીને પાતે ભૂતકાળમાં મળી હેાય એવુ’ ચાદ આવતુ' નથી. તેણે આસરીમાં એક ચાકળા પાથરી દીધે! ને જમનાબેનને બેસવાનું કહ્યું.
જમના ચાકળા પર બેસી ગઈ. તેનુ યુ* થડકતુ. હતુ'. આવી જાજરમાન નારીમાં કોઇ જાતનું અભિમાન નથી...એની સાથે વાત છેડવી કેવા રીતે? ”
“ ખા, આપનાં અહુ જ એટલે મનમાં થયુ. એકવાર
Jain Education International
ભાગ્યવતીએ જમનાને પાણી આપ્યુ ...જમનાએ જળપાન કર્યું. ભાગ્યવતી પેાતાના સ્થાને બેસી ગઈ અને ચાખા વીણવાના થાળ એક તરફ મૂકતાં મેલી : “ કહા જમનાબેન, શુ કામ છે ? ”
મને કયાંથી છું. મારું નામ
For Private & Personal Use Only
વખાણુ સાંભળ્યાં હતાં શેઠાણીનાં દશ ન કરી.
www.jainelibrary.org