________________
લીં !
કાતિક મહિનેા બેસી ગયા. યતિદાદાની સૂચના ભાવડ ભૂલ્યેા નહાતા. તે પેાતાની હાટડીએ બેસતા પણ કાઇ પરદેશી ઘોડી વેચવા આવ્ચે છે કે નહિ તેની તે ખરાખર ખ૨ રાખતા.
૧૮
જ્ઞાનપ’ચમી આવી ગઈ. ભાવડના મનમાં હતું કે કાર્તિક શુઢી પૂનમ પહેલાં ઘેાડી મળી જાય તે પાતે પત્નીને લઈ ને વલ્લભીપર યતિદાદાના દર્શને જઈ આવે. સાથે સાથે તેણે એ પણ નિશ્ચય કરી લીધે હતા કે કાર્તિક શુદ અગિયારસ સુધીમાં ઘોડી વેચનાર ન આવે તેા પાછલી રાતે વલ્લભીપુર તરફ નોકળી જવું'.
પણ કાર્તિક શુદિ છઠ્ઠના દિવસે જ એક પરદેશી ગામની ધર્મશાળામાં આવ્યા અને પેાતાની ઘોડી વેચવા માટે મુખ્ય બજારના ચેાકમાં ઘોડી લઈને ઊભો રહ્યો.
ભાવડ પેાતાની હાટડીએ બેઠા હતા. ચાક દૂર હતા એટલે તે તરફ કશુ જોઇ શકાતુ નહતુ..
ઘોડી ઘણી સુંદર હતી, દેખાવડી હતી....લેાકેા એની કિંમત પૂછતા ત્યારે પરદેશી કહેતા કે “આ ઘોડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org