________________
ભાવડ શાહ
શ્રદ્ધાના સહારે જાય અને દુઃખ દૂર કરવાની ભાવના દર્શાવે પણ દુઃખ એ અહારની કોઈ વસ્તુ નથી પેાતાના જ કમનું પરિણામ છે. સંસારમાં કેાઈ શક્તિ એવી નથી કે બીજાનુ દુઃખ દૂર કરી શકે . દરેકે પેાતાના કનુ' ફળ ભોગવવુ. જ પડે છે...
,,
જમનાની જાળ પથરાય તે પહેલાં જ
૧૩૮
અની ગઈ.
જમના એશીયાળા ચહેરા કરીને ખાટુ લગાડશે. નહે..મે' તે। આપને જોઈને...”
C
ચૂણ વિચૂણ
“ નહિં જમનાબેન, મને ખાટુ' લાગે એવું તમે કઈ ખેલ્યાં નથી. જે માનવીને પેાતાના ધમમાં શ્રદ્ધા ન હેાય તેજ આવાં ડાળાં પાંખડાં પકડવા દોડતાં હોય છે... મહાપુરુષના આશિર્વાદ શ્રદ્ધા હોય તે જ ફળે છે...અને હજી હું કાંઈ હારીને ખેડી નથી...હજી તેા ઉગતી વય છે..કાઈને વહેલા ઉઠચે તા કાઈને મેાડા ઉચે લાભ મળે ! ઇ કાંઈ માટી વાત નથી.
""
6
મેલી: આ એકલવાયાં
જમના નિરાશાના એક પુજ હૈયામાં ભરીને ઊભી થઈ અને નમન કરીને વિદાય થઈ.
Jain Education International
ડેલી બ`ધ કરીને ભાગ્યવતી પેાતાના કામમાં ગુથાણી. જમનાના મનમાં થયું', આ સ્ત્રીને કાઈપણ ઉપાયે લેાભાવી શકાય એમ નથી. શ્યામસિ'હુ હાડચમાં હારી. જશે...
For Private & Personal Use Only
www.jainelibrary.org