Book Title: Devdarshanadi Dharm Karni
Author(s): Bhadrankarvijay
Publisher: Chimanlal Mohanlal Zaveri
Catalog link: https://jainqq.org/explore/023518/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - દે ૬ ના દિ મે કેરણીકામો ઉમેરો માં આશાની શિક્ષાલિ ઉભા છીની શાળા છે, કે તો ગાડ દેવ - રો ન શ્રી વીતા લાબુંદેવું અને તેમની દીન જન તબંખ્યાદિનું રણાગ ન્યુ યુકિત મુજમ અને અનુભવ્યું વિસ્તૃત વરૂપ-દીન મા લીથા આ હોઇ શાહના લે કે પછી ઓ ની જ કમાં ક્ય કે રા થઈ થા આહાર જ વપ્રકાશે. વન છે રસી લીટી ઓ નું લો લિો Page #2 -------------------------------------------------------------------------- ________________ — દેવદર્શનાદિ ધર્મકર ધર્મકરણી— એ ભવ્ય આત્માઓના ભાવિ ઉન્નત જીવનની ચાવી છે. श्री अर्हे नमः દેવ-દર્શન શ્રી વીતરાગદેવ અને તેમનાં દર્શન, પૂજન, સ્તવનાદિનું શાસ્રગમ્ય, યુક્તિગમ્ય અને અનુભવગમ્ય વિસ્તૃત સ્વરૂપ-દર્શન. [ શાસ્રીય પ્રમાણા સહિત. ] લેખક : પૂ. મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ પ્રકાશક : ઝવેરી ચીમનલાલ મેાહનલાલ નાના રોડ, ડુંગરી, અંધેરી. Page #3 -------------------------------------------------------------------------- ________________ વિપત્તિ એ સાચી વિપત્તિ નથી. વીતરાગનું વિસ્મરણ એજ સાચી વિપત્તિ છે. સંપત્તિ એ સાચી સંપત્તિ નથી: વીતરાગનું સ્મરણ એજ સાચી સંપત્તિ છે. ' . ભેટ . વિક્રમ સંવત્ ૧૯૯૮ની સાલમાં પૂ. સિદ્ધાન્ત મહોદધિ, ચારિત્રચૂડામણિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાકર પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાનવાચરપતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની છત્રછાયામાં અંધેરી મુકામે શ્રેષ્ટિવર્થ શ્રીયુત માણેકલાલ ચુનીલાલ જે. પી. તરફથી કરાવવામાં આવેલા શ્રી ઉપધાન તપ પ્રસંગે, શ્રી ઉપધાન તપની આરાધાનામાં જોડાયેલા સાધર્મિક બધુઓ અને બહેનને તથા દેવદર્શનાદિ ધર્મકરણીમાં રક્ત રહેનારા બીજા પણ સાધમિક ભાઈઓ અને બહેને શ્રી જિનેશ્વરદેવની ભક્તિમાં વિધિપૂર્વક તથા પ્રીતિપૂર્વક આગળ વધવામાં સહાયક થવા માટે, શ્રી રાજનગરનિવાસી શ્રેષ્ટિવર્ય શ્રીયુત મેહનલાલ હેમચંદનાં ધર્મપત્ની અ. સ. સ્વ. જાસુદબાઈના પુણ્યાર્થે તેમના સુપુત્રો તરફથી ભેટ ! મુદ્રક કેશવલાલ સાંકળચંદ શાહ, ધી વીરવિજય પ્રિન્ટીંગ પ્રેસ, સલાપસ કેસ રેડ–અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. શ્રી જૈનશાસનમાં શ્રી વીતરાગદેવનાં દર્શન, પૂજન અને સ્તવનાદિ, એ પ્રત્યેક સાધુ અને શ્રાવક માટે નિત્ય અને આવશ્યક કર્તવ્ય તરીકે ઉપદેશાયેલાં છે. એ ઉપદેશના આધારે આજે પણ પ્રત્યેક જેનો-પછી તે સાધુ હોય યા ગૃહસ્થ, પુરૂષ હોય યા સ્ત્રી, બાલક હોય યા વૃદ્ધ, યુવાન હાય યા યુવતી–સર્વ કેઈ શ્રદ્ધાપૂર્વક શ્રી જિનેશ્વરદેવનાં દર્શનાદિ કરે છેઅને તેનાથી, વ્યક્તપણે કે અવ્યક્તપણે અનેક પ્રકારના ફાયદાઓ ઉઠાવે છે. શાસ્ત્રોમાં શ્રી વીતરાગદેવનાં દર્શન, પૂજન અને સ્તવનદિને તેને આચરનાર ભવ્યાત્માઓના, ભાવિ ઉન્નત જીવનની અચૂક આગાહીઓ રૂ૫ ગણેલાં છે. જે આત્મા જેટલી ઉચ્ચ વ્યક્તિને પૂજે છે, તે આત્મા તેટલી ઉચ્ચ સ્થિતિએ પહોંચે છે, એ સર્વમાન્ય સિદ્ધાન્ત છે. શ્રી વીતરાગનું દર્શન કરનારા, શ્રી વીતરાગની પૂજા કરનારા અને શ્રી વીતરાગની સ્તુતિ કરનારા, અનુક્રમે શ્રી વીતરાગની સમાન બને છે એ વાતમાં શ્રી જેન કે જેનેતર સર્વ કે પ્રામાણિક દર્શનકાર એકમત છે. ૧–“જેનેતર દર્શનકારને પ્રામાણિક દર્શનકાર કેમ કહી શકાય ?—એવી શંકા નહિ કરવી ? કારણ કે-જૈનેતર દર્શનકારો પણ જેટલે અંશે પ્રમાણશાસ્ત્રને માન્ય રાખીને પ્રત્યક્ષાદિ પ્રમાણથી અવિરૂદ્ધપણે વસ્તુતત્વનું પ્રતિપાદન કરે છે, તેટલે અંશે તેઓ પ્રમાણિક છે અને તે સિવાયના અંશમાં અપ્રામાણિક છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૪] દેવદર્શન પૂ. ઉપાધ્યાય શ્રીમદ્ યજ્ઞવિજયજી મહારાજા શ્રી • પરમાત્મ પ'વિંતિકા’ માં ક્રમાવે છે કે . ' इलिका भ्रमरीध्यानात् भ्रमरीत्वं यथाऽश्नुते । तथा ध्यायन् परात्मानं, परमात्मत्वमाप्नुयात् ॥ १ ॥ ઇલિકા--ઇયળ જેમ ભમરીના ધ્યાનથી ભમરીપણાને પામે છે, તેમ શ્રી વીતરાગ પરમાત્માને ધ્યાનાર—સેવન, પૂજન અને ઉપાસનાદિ દ્વારા તેમનામાં ચિત્તને પરાવનાર, શ્રી પરમાત્મપણાને અર્થાત્ શ્રી વીતરાગપણાને પ્રાપ્ત કરે છે. (૧) ચેાગદર્શનના પ્રણેતા શ્રી પતંજલિ પણ ચાગસૂત્ર' માં પ્રરૂપે છે કે 6 वीतरागविषयं वा चित्तं ।' अ. १, सू. -३८ અર્થાત્—શ્રી વીતરાગપુરૂષાને ધ્યેય રૂપે ગ્રહણ કરવાથી, યાગી પુરૂષનું ચિત્ત ધ્યાતાધ્યેય રૂપ થાય છે-એ નિયમાનુસાર, રાગદ્વેષાદિથી રહિત થઈ શાંત થાય છે— સ્થિરતાને પામે છે. 6 શ્રી વીતરાગદેવનાં દર્શન-પૂજન-સ્તવનાદિને, વર્ષેમાન જીવન અને આગામી જીવનની ઉન્નતિના અથી એવા સર્વ કઇ વિબુધ જનોએ આવશ્યક કર્તવ્ય તરીકે માન્ય રાખેલ છે: તેા પણ તેને સક્રિય અમલ જેટલા શ્રી જૈનશાસનમાં થઈ રહેલા છે, તેટલા ખીજી કેાઇ જગ્યાએ નથી. જૈન વર્ગમાં પણ જેએ શ્રી વીતરાગ દેવનાં દર્શનાદિ નિત્ય અને નિયમિત કરે છે, તેઓમાંના પણ ઘણા ખરા શ્રી વીતરાગદેવના સ્વરૂપથી અપરિચિત અને તેમની ભક્તિ આદિના રહસ્યથી મેાટા ભાગે અજાણુ હાય છે. એ કારણે તેને જેવા લાભ થવા Page #6 -------------------------------------------------------------------------- ________________ [ ૫ પ્રસ્તાવના. જોઈએ, તે થઈ શકતું નથી. જે કે-શ્રી વીતરાગદેવ અને તેમની ભક્તિનું સ્વરૂપ ગિઓને પણ અગમ્ય તથા અધ્યા ત્મવેત્તાઓને પણ અગોચર હોય છે, તો પણ બાલજીના હિતને માટે શાસ્ત્રકાર મહર્ષિઓએ તેને સૌ કોઈ સમજી શકે તેવી ભાષામાં સરળ રીતે સમજાવવા ઓછો પ્રયાસ નથી કર્યો. એના આધારે જ આજે યત્કિંચિત્ આરાધન થઈ રહ્યું છે. શ્રી વીતરાગની ભક્તિ, એ આ વિષમય દુનિયામાં અમૃતને કુંડ છે. એમાં સ્નાન કરનાર આત્મા પાપપંકથી પાવન થયા સિવાય રહેતું નથી. શ્રી વીતરાગની ભક્તિ રૂપી અમૃતના કુંડમાં નિરન્તર સ્નાન કરવા માટે શાસ્ત્રકારોએ અનેક પ્રકારના માર્ગો બતાવ્યા છે. તેમાં નિત્ય શાસ્ત્રોક્ત વિધિપૂર્વક દેવદર્શન કરવું, એ મુખ્ય છે. આબાલવૃદ્ધ સૌ કઈ વડે સહેલાઈથી આચરી શકાય તેવું પવિત્ર ધર્મકૃત્ય છે. એ આત્મા ઉપર લાગેલ કર્મમલને ધોવા માટે એક પ્રકારનું આંતરિક સ્નાન છે. પરમાર્થદશી મહાપુરૂષે ભારપૂર્વક ફરમાવે છે કેનિત્ય શ્રી વીતરાગદેવના દર્શનાદિથી પાપરજ નાશ પામે છે અને પુણ્યસમૂહ એકત્રિત થાય છે. તેથી તે ક્રિયાઓ શ્રી જૈન સંઘ અને ઉપલક્ષણથી સમસ્ત વિશ્વને એકાંત કલ્યાણકર છે. એવી એકાંત કલ્યાણકારિણી કરણ કેવળ રૂઢિ માત્રથી જ થાય અગર સાંસારિક લોભ-લાલચથી જ થાય, તે શાસ્ત્રકારોને ઈષ્ટ નથી. દુનિયાદારીનાં પ્રત્યેક કાર્યો, તેની વિધિથી કરવામાં આવે, તે જ જેમ ફળીભૂત થાય છે, તેમ આત્મશ્રેય અને લકત્તર કલ્યાણને સાધી આપનારાં કાર્યો પણ, તેની વિધિથી થાય તે જ કાર્યસાધક બને છે. શ્રી વીતરાગદેવનાં Page #7 -------------------------------------------------------------------------- ________________ ૬ ] દેવદર્શન દર્શનાદિ માટે શ્રી જૈન શાસ્ત્રોમાં જે વિધિ આદિ પ્રદર્શિત કરેલ છે, તેને યત્કિંચિત સમજાવવા આ પુસ્તકદ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. એમાં અજ્ઞાનતાના દોષથી યા પ્રેસ વિગેરેના દેષથી જે કાંઈ અશુદ્ધિઓ રહી જવા પામી હોય, તેને સુજ્ઞ વાચકગણે સુધારીને વાંચવા વિનંતિ છે. - આ પુસ્તક તૈયાર થવામાં પ્રધાન નિમિત્ત, અમદાવાદના વતની અને ધંધાર્થે અંધેરી (મુંબઈ)માં નિવાસ કરતા સુશ્રાવક ચીમનલાલ મેહનલાલ ઝવેરી છે. શ્રી જિનેશ્વરદેવનાં દર્શન-પૂજન-સ્તવનાદિનિત્યકરણીઓની પાછળ ચાલતી અજ્ઞાનતા, અવિધિ અને આશાતનાઓ જેમ બને તેમ ઓછી થાય અને તે ક્રિયાઓ કરનારાઓ સમજપૂર્વક, વિધિપૂર્વક અને આશાતનાએ આદિને ટાળવા પૂર્વક કરે, તે ઘણે લાભ થાય,-એ જાતિના શુભ ઈરાદાથી આ જાતિનું લખાણ કરવાની તેમની ઘણુ વખતની માગણી હતી. તેના ફળ રૂપે આ પુસ્તક તૈયાર થયું છે. આથી આત્માઓ તેને યથાયોગ્ય લાભ ઉઠાવે, એ જ એક શુભાભિલાષા. કરમચંદ જૈન પૌષધશાળા ] વિ. સં. ૧૯૯૮, પોષ સુદ ૧૩ મુનિ ભદ્રંકરવિજય. બુધવાર, તા. ૩૧-૧૨-૪૧ ] Page #8 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકમાં સાક્ષી તરીકે ઉપયાગમાં લેવાએલા શાસ્ત્રગ્રન્થાની યાદી. --- ૧–શ્રી લલિત વિસ્તરા ૨-શ્રી હારિભદ્રીય અષ્ટક ૩-શ્રી ચેાગશાસ્ત્ર ૪-શ્રી દેવાધિદેવ સ્તોત્ર પ–શ્રી દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ૬–શ્રી અભિધાન ચિન્તામણિ ૭–શ્રી ભક્તામર સ્તાત્ર ૮–શ્રી મહાદેવ સ્તાત્ર –શ્રી આવશ્યક નિયુક્તિ ૧૦–શ્રી કર્મવિપાક કર્મગ્રંથ ૧૧–શ્રી પંચસંગ્રહ ૧૨–શ્રી ચેાગબિન્દુ ૧૩-શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૧૪–શ્રી પૂજા પ્રકરણ ૧૫–શ્રી પૂજા વિંશિકા ૧૬-શ્રી ધર્મમિન્દુ ૧૭–શ્રી વીતરાગ સ્તાત્ર ૧૮-શ્રી પ્રતિમાશતક ૧૯–શ્રી દેવવંદન ભાષ્ય ૨૦ શ્રી ભગવતી સૂત્ર ૨૧–શ્રી રાયપસેીય સૂત્ર ૨૨–શ્રી ઉવવાઇ સૂત્ર ૨૩-શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૪-શ્રી કલ્યાણમંદિર સ્તાત્ર ૨૫-શ્રી ધેાડશક પ્રકરણ ૨૬–શ્રી અધ્યાત્મસાર ૨૭-શ્રી કલ્પસૂત્ર સુખાધિકા ૨૮–શ્રી સિન્દ્ર પ્રકર ર૯–શ્રી અનુયાગદ્વાર સૂત્ર ૩૦-શ્રી ઉપદેશતરંગિણી Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા .. પ્રકરણ ૧ લું : પૃ. ૩ થી ૬ “ દેવ ” શબ્દની વ્યુત્પત્તિ. પ્રકરણ ૨ : પૃ. ૭ થી ૧૬ દેવપૂજનની અગત્યતા. પ્રકરણ ૩ તું : પૃ. ૧૭ થી ૨૦ પારમાર્થિક દેવનું સ્વરૂપ. પ્રકરણુ ૪ છું : પૃ. ૨૧ થી ૨૫ શુદ્ધ દેવનું લક્ષણુ. પ્રકરણ ૫મું : પૃ. ૨૬ થી ૩૫ દેવાધિદેવનું વર્ણન. પ્રકરણ ૬ હુંઃ પૂ. ૩૬ થી ૪૨ શ્રીજિનમહત્ત્વની સિદ્ધિ. પ્રકરણ . મું : પૃ. ૪૩ થી ૧૧ દેવાધિદેવનાં નામેા. પ્રકરણ ૯ મું : પૃ. પર થી ૬૨ દેવાધિદેવના—અતિશયેા. પ્રકરણ ૯ મું : પૃ. ૬૩ થી ૬૫ ભગવંતની વાણીના પાંત્રીસ અતિશયેા. પ્રકરણ ૧૦ મું : પૃ. ૬ થી ૬૭ દેવાધિદેવનું અઢાર દોષરહિતપણું. Page #10 -------------------------------------------------------------------------- ________________ - - અનુક્રમણિકા પ્રકરણ ૧૧ મું : પૃ. ૬૮ થી ૭૨ શ્રી જિનેશ્વરદેવના આત્માઓની અનાદિ ઉત્તમતા. પ્રકરણ ૧૨ મું : પૃ. ૭૩ થી ૭૪ શ્રી તીર્થંકર પરમાત્માની ત્રીજા ભવની કલ્યાણકારિણું સાધના. પ્રકરણ ૧૩ મું : પૃ. ૭૫ થી ૭૪ : : દેવાધિદેવના દર્શન-પૂજન આદિનું ફળ. પ્રકરણ ૧૪ મું : પૃ. ૭૯ થી ૮૩ શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિનું ફળ. પ્રકરણ ૧૫ મું : પૃ. ૮૪ થી ૮૫ શ્રી વીતરાગ પરમાત્માની પ્રાર્થનાનું ફળ. પ્રકરણ ૧૬ મું : પૃ. ૮૬ થી ૮૭ શ્રી જિનપૂજનની-ન્યાયપુરસરતા. પ્રકરણ ૧૭ મું : પૃ. ૮૮ થી ૧૦૦ શ્રી જિન-પૂજન-વિધિ. પ્રકરણ ૧૮ મું : પ. ૧૦૧ થી ૧૦૬ શ્રી જિનપૂજા સંબંધી–શંકા-સમાધાન. પ્રકરણ ૧૯ મું : પૃ. ૧૦૭ થી ૧૧ શ્રી વીતરાગ-દર્શનને-મહિમા. પ્રકરણ ૨૦ મું : પૃ ૧૧૧ થી ૧૧૪ | શ્રી જિનદર્શન વખતની વિચારણું. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] દેવદર્શન પ્રકરણ ૨૧ મું : પૃ. ૧૧૫ થી ૧૨૩ - શ્રી વીતરાગ પરમાત્માના દર્શન વખતે સ્તવના. પ્રકરણ ૨૨ મું : પૃ. ૧૨૪ થી ૧૨૯ : .' શ્રી જિનગુણ-સ્તવન–મહિમા. પ્રકરણ ૨૩ મું : પૃ. ૧૩૦ થી ૧૪૨ ચૈત્યવંદન કરવાની વિધિ. પ્રકરણ ૨૪ મું : પૃ. ૧૪૩ થી ૧૬૨ શકસ્તવ-ભાવ જિનેશ્વરનું સ્વરૂપ. પ્રકરણ ૨૫ મું : પૃ. ૧૬૩ થી ૧૬૮ સ્થાપના અરિહંતની ભક્તિ. પ્રકરણ ૨૬ મું : પૃ. ૧૬૯ થી ૧૭૩. શ્રી જિનપૂજનથી ત્રણ ગુણની સિદ્ધિ. પ્રકરણ ૨૭ મું : પૃ. ૧૭૪ થી ૧૭૬ શ્રી જિનપૂજનના અભાવે ત્રણ પ્રગટ દેષ. પ્રકરણ ૨૮ મું : પૃ. ૧૭૭ થી ૧૯૨ દેવદર્શન સંબંધી શંકા-સમાધાન. પ્રકરણ ૨૯ મું : પૃ. ૧૯૩ થી ૨૬ શ્રી જિનભવનમાં તજવા ગ્ય આશાતનાઓ. પ્રકરણ ૩૦ મું : પૃ. ૨૦૭ થી ૨૨૬. દેવદર્શન-ઉપસંહાર. Page #12 -------------------------------------------------------------------------- ________________ દેવ દર્શન Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવ–દર્શન-ફૂલ-વર્ણન. S “यास्याम्यायतनं जिनस्य लभते ध्यायंश्चतुर्थे फलम्, षष्ठं चोत्थित उद्यतोऽष्टममथो, गन्तुं प्रवृत्तोऽध्वनि । श्रद्धालुर्दशमं बहिर्जिनगृहात् प्राप्तस्ततो द्वादशं, मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ, मासोपवासं फलम् ॥१॥" શ્રદ્ધાળુ આત્મા~ શ્રી જિનન્દિરે જવાનું ચિન્તવન કરતાં એક ઉપવાસના ફળને, શ્રી જિનન્દિરે જવાને માટે ઉભેા થયે એક છઠ્ઠુ તપના ફળને, શ્રી જિનમન્દિરે જવાની પ્રવૃત્તિ કરતે એક અઠ્ઠમ તપના ફળને, શ્રી જિનન્દિરની નજદિકમાં આવતાં ચાર ઉપવાસના ફળને, શ્રી જિનન્દિરમાં પ્રવેશ કરતી વેળાએ પાંચ ઉપવાસના ફળને, શ્રી જિનન્દિરના મધ્યભાગે પહોંચતાં પંદર ઉપવાસના ફળને, અને શ્રી જિનમન્દિરમાં પ્રભુદર્શન કરતાં એક માસેાપવાસના ફળને —પ્રાપ્ત કરે છે. - ભગવાનના યથાર્થ ગુણાને વિષે બહુમાનયુક્ત બનેલા આત્માને એકાગ્ર ચિત્તે શ્રી જિનદર્શન કરતાં ઉપર જણાવેલ ફળ મળે છે, એ તા એક વ્યવહારિક વચન છે. નિશ્ચયથી તા જેમ જેમ ભાવની વિશેષતા ભળતી જાય છે, તેમ તેમ ફળની વિશેષતાનું કાંઈ માપ જ રહેતું નથી, ભાવપૂર્ણ ભક્તને તે ચાલત કેવલજ્ઞાન અને કેવદર્શન પણ સુલભ બને છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ છે “દેવ” શબ્દની વ્યુત્પત્તિ. gિ' શા-વિકલા-તિ-વરિ-સ્તુતિ--- कान्ति-स्वप्न-गतिषु' इति क्चनाद् दीव्यते-स्तूयते इति देवः। રિા ધાતુ સંસ્કૃત ભાષામાં કીડા, વિજિગીષા, વૃતિ, દીપ્તિ, મેદ, મદ, કાન્તિ, ગતિ આદિ અનેક અર્થોમાં વપરાય છે. અહીં મુખ્યપણે દેવ શબ્દથી વ્યસ્તૃ તિ જેવા બીજાઓ વડે સ્તવાય-સ્તુતિ કરાય તે દેવ, એ અર્થ લેવાનો છે અને બીજા પણ ક્રીડાદિ અર્થો શૈણપણે સમજવાના છે. દેવમાં એ બધા અર્થો અને બીજા પણ ઘણું અર્થો ઘટે છે. દેવ એટલે સ્તવનીય, કીડનશીલ, વિજિગીષાવાન, ઇતિમાન, દીપ્તિમાન, સ્તુતિમાન, મેદરવાન, મદવાન, કાન્તિમાન અને ગતિમાન ઈત્યાદિ. કિન્તુ અહીં એ બધા અને વિચાર નહિ કરતાં કેવળ સ્તુતિ અર્થને જ વિચાર મુખ્ય છે. વી , માિમનિર્મામતિव्यैरनवरतमिति देवः। स च क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः।" ભક્તિના સમૂહથી ભરપૂર બનેલા દેવેન્દ્ર આદિભવ્ય જી વડે જેઓ નિરન્તર સ્તવાય છે– સ્તુતિ કરાય છે, તે દેવ છે અને તે લેશ-કર્મનાં કારણે, કર્મ-કૃતિના પરિણામે, વિપાકકર્મનાં ફળો અને આશય-કર્મપરિણામજનિત સંસ્કાર વિશે Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪ ] દેવદર્શન તેથી સર્વથા અપરાકૃષ્ટ–અસ્પૃષ્ઠ પુરૂષ વિશેષ છે અને તે ઈશ્વર, પરમાત્મા, પારગત, સુગત અને અહન આદિ ભિન્ન ભિન્ન નામથી સંબોધાય છે. દેવનું સ્વરૂપ સ્પષ્ટ સમજવા માટે શાસ્ત્રકારોએ તેના સંક્ષેપમાં પાંચ ભેદ પાડી બતાવ્યા છે. નરેદેવ, દ્રવ્યદેવ, ભાવેદેવ, ધર્મદેવ અને દેવદેવ-દેવાધિદેવ–એ પાંચે પ્રકારના દેવમાં વધતા ઓછા અંશે સ્તવનીયપણું, કીડનશીલપણું અને દીપ્તિમાનપણું વિગેરે રહેલું છે. કિન્તુ સ્તવનીયપણ આદિને પ્રકર્ષ–સવીશ સ્તવનીયપણું વિગેરે તે અંતિમ દેવાધિદેવમાં જ ઘટે છે. બલદેવ, વાસુદેવ, ચક્રવતી, રાજામહારાજા અને મહર્થિક આદિનરદેવ ગણાય છે. તેમની દીપ્તિ, કાતિ અને ઐશ્વર્ય આદિ અન્ય મનુષ્ય કરતાં ચઢીયાતાં હોય છે. તેથી તેઓ અન્ય મનુષ્યો વડે સ્તવાય છે પૂજાય છે અને બહુમાનાદિ પામે છે. દ્રવ્યદેવ તે છે કે જેઓ વર્તમાનમાં દેવ નથી, પણ ભવિષ્યમાં દેવ થનારા છે, દેવગતિમાં જવાને ગ્ય કર્મ જેમણે ઉપાર્જન કર્યું છે એવા સમ્યગદષ્ટિ, દેશવિરતિધર, સવિરતિધર અને બીજા પણ સદાચરણ મનુષ્ય અને તિ આદિદ્રવ્યદેવ છે. તેમાં પણ વર્તમાનકાળે તેમજ આગામીકાળે સ્તવનીયપણું આદિ ઘટે છે. ભાદેવ તે દેવગતિને પ્રાપ્ત થયેલા ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક નિકાયમાં ઉત્પન્ન થયેલા છે છે. તેઓ દેવગતિના અનુપમ સુખને ભેગવટો કરી રહ્યા છે તેથી તેમનામાં દેવત્વ–સ્વામિત્વ-ઈશ્વરત્વ વિગેરે પ્રગટપણે રહેલું જ છે. ધર્મદેવ–સુસાધુઓ અને ગુરૂજને છે. જેઓ વર્તમાનકાળે Page #16 -------------------------------------------------------------------------- ________________ દેવ શબ્દની વ્યુત્પત્તિ ધર્મનું આચરી રહ્યા છે અને પિતાના સંસર્ગમાં આવનારા ચોગ્ય આત્માઓને ધર્મમાર્ગે વાળી રહ્યા છે. તેઓ પણ ધર્માર્થિ ઉત્તમ આત્માઓને સ્તવનીય છે અને તપ સંયમાદિ ઐશ્વર્યને ધારણ કરનારા છે, તેથી દેવ વ્યપદેશને ગ્યા છે. છેલ્લા દેવાધિદેવ છે. જેઓ દેવદેવ, મહાદેવ, અહંન, પુરૂષોત્તમ, શંભુ, સ્વયંભૂ અને ભગવાન આદિ પદેથી સંબોધાય છે તથા જેઓમાં સ્તુતિ કરવાને ગ્ય સમગ્ર વસ્તુઓ રહેલી છે. કહ્યું છે કે – “શ્ચર્યચ સમસ્ય, સંપચ થવા વિડી ધર્મચથ પ્રયત્નર, પuri મા રુતીના છે ?” [ લલિતવિસ્તરા] સમગ્ર ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી–લક્ષમી, ધર્મ અને પ્રયત્ન એ છે કે ભગ એવી સંજ્ઞા આપવામાં આવી છે. એ છ વસ્તુઓ જેઓમાં પરિપૂર્ણ હોય છે તેઓ ભગવાન કહેવાય છે. દેવાધિદેવમાં એ છ વસ્તુઓને સંપૂર્ણ વેગ રહેલ છે. સમગ્ર ઐશ્વર્ય ત્રિદશપતિ–ઈન્દ્રો પણ જેઓના ચરણમાં ભક્તિથી નમ્ર બનીને સુંઠન કરે છે તથા શુભાનુબન્દિ મહાપ્રાતિહાર્યો વડે પૂજા કરે છે. જેઓનું રૂપ પણ અદ્વિતીય હોય છે. સઘળા દેવતાઓ પોતાના પ્રભાવ વડે પિતાના રૂપને એક અંગુષ્ઠ પ્રમાણુ વિદુર્વે તે પણ શ્રી જિનેશ્વરના ચરણના અંગૂઠા આગળ તે રૂપ બૂઝાઈ ગયેલા અંગારાકેલસામાન - ભાસે. પ્રભુને યશ પણ રાગદ્વેષ, પરીષહ અને ઉપસર્ગોને સંપૂર્ણપણે હઠાવવાના પરાક્રમથી સર્વત્ર ફેલાયેલો છે અને -ત્રણે લોકને સદાકાળ આનંદ આપવાવાળે છે. લક્ષમી પણ ઘાતિકર્મના ઉચ્છેદથી પ્રાપ્ત થયેલ કેવલાલક-કેવળજ્ઞાન અને Page #17 -------------------------------------------------------------------------- ________________ દેવાઈન - - - - - - - નિરતિશય સુખરૂપ જેઓને શાશ્વત હોય છે, ધર્મ પણ સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રરૂપ અથવા દાનશીલ તપ અને ભાવનાદિરૂપ, સાશ્રવ અને અનાશ્રવ એવા બે ભેદવાળે તથા મહાગાત્મક જેઓને સત્કર્ષપણે હોય છે, તથા પ્રયત્ન પણ જેએને પરમ વીર્યથી ઉત્પન્ન થયેલ એકરાત્રિી આદિ મહાપ્રતિમાઓના કારણભૂત તથા કેવલી મુદ્દઘાત અને રોગનિરોધ રૂપ શિલેશી અવસ્થાઓ વડે વ્યંગ્ય હોય છે, તેઓ ભગવાન કહેવાય છે. એવા પ્રકારના દેવાધિદેવ એ જ સર્વ પ્રેક્ષાવાન પુરૂષને સ્તવનીય, અર્ચનીય અને નમકરણીય છે. તેમનું સ્તવન, અર્ચન અને વન્દન જે રીતે મુક્તિ નિમિત્ત થાય છે તે રીતે અન્ય સંસારી દેનું મુક્તિ નિમિત્ત થતું નથી, કિન્તુ અનર્થને માટે થાય છે. કીડા પણ દેવાધિદેવની આત્મગુણમાં રમણતા કરવા રૂપ પરમાનંદને આપનારી હોય છે, વિજિગીષા પણ આંતરિક શત્રુઓને જીતવાની હોવાથી પરમ નિર્દોષ હોય છે. દીપ્તિ પણ ક્યને આનંદકારી હોય છે. મદ પણ સર્વ પ્રકારના મેદાને ઉતારનાર નિર્દોષ આત્મસ્વભાવમાં સ્થિર-અવિચલિત રહેવા રૂપ હોય છે. કાનિત પણ અનન્યસાધારણ સર્વ લેકને સુખ કરનારી હોય છે, તથા ગતિ પણ એક જ સમયમાં સમસ્ત લેકના મસ્તક ઉપર ફરી પાછા ન ફરવું પડે તે રીતે પહોંચાડનારી સર્વોત્કૃષ્ટ હોય છે. એ પ્રકારના દેવાધિદેવનું સર્વોત્કૃષ્ટ સ્તવનીયપણું પૂર્વ મહર્ષિઓએ જે રીતે ફરમાવ્યું છે તે હવે પછીના પ્રકરણમાં અધિક સ્પષ્ટ થશે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ક પ્રકરણ–બીજું. દેવપૂજનની અગત્યતા. છે " नामादिमेदैविशदैश्चतुभि,-ये लोककालत्रितयं पुनन्तः । भवोद्विजां मुक्तिपदं ददन्ते, सर्वेऽपि ते सर्वविदो जयन्तु ॥१॥" નિર્મલ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર ભેદ વડે ત્રણે લોકને ત્રણે કાળ પવિત્ર કરતા જેઓ ભાવથી ઉક્રિમ થયેલા આત્માઓને મુક્તિ પદ આપે છે તે સર્વે સર્વવિદોજિનેશ્વરે જયવંત–સર્વોત્કૃષ્ટપણે વર્તા [ આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજી] શાસ્ત્રકારોએ ધર્મરૂપી પ્રાસાદ ઉપર આરહણ કરવાને પ્રથમ ભૂમિકારૂપ ચાર પગથીયાં બતાવ્યાં છે, તેમાં સૌથી પ્રથમ સ્થાન દેવગુરૂના પૂજનને, બીજું સ્થાન સદાચારને, ત્રીજુ તપને અને ચોથું મુત્યષ–મેક્ષ પ્રત્યે અપ્રીતિના અભાવને આપ્યું છે. એ ચારને ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી આદિ મુનિપુંગવો “પૂર્વ–સેવા” શબ્દથી સંબંધે છે. એ ચાર ધર્મના પાયારૂપ છે. મુક્તિના અદ્વિતીય કારણભૂત સમ્યગ્દર્શન, દેશવિરતિ અને સર્વવિરતિ આદિ ધર્મની પ્રાપ્તિને નિકટ લાવનાર તરીકે એ ચારની શાસ્ત્રમાં ગણના કરવામાં આવી છે. તેમાં સૌથી પ્રથમ દેવગુરૂનું પૂજન છે. ગુરૂ તરીકે માતા, પિતા, કલાચાર્ય, વડીલ, વૃદ્ધ અને ધર્મશાસ્ત્રોને ઉપદેશ રનારાને ગણ્યા છે. તથા દેવ તરીકે તે તે શાસ્ત્રોમાં Page #19 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન પ્રસિદ્ધ તે તે મતના પ્રણેતા દિવ્ય પુરૂષને ગણેલા છે. તે દેવ અને ગુરૂની પૂજાથી આત્માની સાથે લાગેલ સહજ કર્મમલ એ થાય છે અને એ સહજ કર્મમલ ઓછો થવાથી આત્માની સહજ-અનાદિસિદ્ધ યોગ્યતાઉત્તમતા આવિર્ભાવ પામે છે. ઉત્તમતા પ્રગટવાથી સદાચાર અને તપનું સામર્થ્ય પ્રગટે છે. તથા સદાચાર અને તપના બળથી મુક્તિ, મુક્તિનાં સાધનો અને મુક્તિના સાધક મહાપુરૂષ પ્રત્યેનું માત્સર્ય નાશ પામે છે. એ નાશ પામવાથી મુક્તિ પ્રત્યે અનુરાગ પ્રગટે છે અને એ અનુરાગ અનુક્રમે સર્વ કલ્યાણના આકર્ષણનું અવધ્ય કારણ બને છે. દેવ અને ગુરૂનું પૂજન આ રીતે ઉત્તરોત્તર કલ્યાણ પ્રાપ્તિનું પરમ અંગ બને છે. તેનું મુખ્ય કારણ એ છે કે એ પૂજનની પાછળ ગુણબહુમાનને ભાવ હોય છે અને ગુણબહુમાનને ભાવ એ ચિત્તને અતિ વિશુદ્ધ આશય હોવાથી કર્મનિર્જરાનું અમોઘ સાધન બને છે. અનાદિ ભવચકમાં પરિભ્રમણ કરતા સર્વ કેઈ આત્માઓ પ્રથમથી જ શુદ્ધ હેતા નથી. કિન્તુ કર્મમલથી વ્યાપ્ત હોય છે. એ દશામાં સર્વ આત્માઓને કદી પણ નહિ જોયેલી કે નહિ અનુભવેલી એવી મુક્તિ, તેનાં સાધન અને સાધક પ્રત્યે અનુરાગ પ્રગટે એ અસંભવિત પ્રાય: છે. કિન્તુ તે સર્વ પ્રત્યે માત્સર્ય, અરૂચિ અને અપ્રીતિ હેય એ સંભવિત પ્રાય: છે. એ રીતે મુક્તિ પ્રત્યે અનુરાગને અભાવ અને અપ્રીતિને સદ્દભાવ જ્યાં સુધી હોય ત્યાં સુધી મુક્તિ માટે સદાચારનું પાલન કે તપનું સેવન પણ ન હોય એ સંભવિત છે. એ ન હોય ત્યાં Page #20 -------------------------------------------------------------------------- ________________ દેવપૂજનની અગત્યતા. T: ૯ સુધી આવતાં નવીન કર્મોનું રોકાણ અને પ્રાચીન કર્મોને ક્ષય પણ ન થાય એ સહજ છે અને એ ન થાય ત્યાં સુધી જીવનું ભવભ્રમણ અટકે નહિકિન્તુ અધિકાધિક વેગપૂર્વક અનંતકાલ સુધી ચાલ્યા કરે એમાં આશ્ચર્ય નથી. એ સઘળી આપત્તિને અંત આણવા સૌથી પ્રથમ અને સૌ કેઈ સહેલાઈથી આચરી શકે તેવું સાધન કેઈ પણ હોય તે તે દેવગુરૂનું પૂજન છે અને તેમાં પણ દેવની પૂજા મુખ્ય છે. એ પૂજન કરવામાં સદાચારનું સર્વોત્કૃષ્ટ પાલન, તપનું ઉત્કૃષ્ટ સેવન તથા સદાચાર અને તપનું સેવન કરીને તેના સર્વોત્કૃષ્ટ ફળ તરીકે મુક્તિને મેળવવાને ભાવ રહેલો છે. જે કે દેવની પૂજા કરનાર દરેક વ્યક્તિને દેવપૂજાના પ્રારંભમાં જ એ ભાવ રહેલો કે પ્રગટેલે હેય છે એ નિયમ નથી તે પણ જગતમાં એ પૂજનને પ્રચાર કરનાર અને એને પ્રથમ ઉપદેશનાર મહર્ષિઓને આશય અને હેતુ એ સિવાય બીજો કોઈ નથી. પોતાની અજ્ઞાનતા, સ્વાર્થલુપતા કે બીજી અધમતાના કારણે એ પૂજન કરનારા પણ એ ભાવને ધારણ કરનારા ન હોય કિન્તુ એથી વિપરીત ભાવને પણ ધારણ કરનારા હોય એ બનાવાયોગ્ય છે કિન્તુ એ દોષ તેમને પોતાને છે પણ પૂજનને પવિત્ર માર્ગ બતાવનારને નથી. સદાચાર અને તપના સેવન સિવાય કઈ પણ આત્માની મુક્તિ પૂર્વે થઈ નથી વર્તમાનમાં થતી નથી કે ભવિષ્યમાં થવાની નથી, એ વાત જેટલી સત્ય છે, તેટલી જ સત્ય વાત એ પણ છે કે સદાચારી અને તપસ્વીની સેવાભક્તિ અને બહુમાનાદિમાં પ્રવર્યા સિવાય કોઈ પણ Page #21 -------------------------------------------------------------------------- ________________ દેવદરીન ૧૦ ] આત્મા ભૂતકાળમાં સદાચારી કે તપસ્વી બની શક્યો નથી, વર્તમાનમાં બનતો નથી અને આગામી કાળમાં બની શકવાને નથી. જેઓ દેવપૂજનના માર્ગને અવગણે છે, તેઓ સન્મુખ આવતી સદાચાર અને તારૂપી લક્ષ્મીને હાથમાં લાકડી લઈને હાંકી કાઢવા પ્રયાસ કરે છે અને એ જ કારણે જેટલી જરૂર શાસ્ત્રકારોએ જીવનમાં સદાચાર અને તપને સ્થાન આપવાની ગણી છે તેટલી જ કે તેથી પણ અધિક જરૂર દેવ ગુરૂના પૂજનને સ્થાન આપવાની ગણી છે. કેટલાકનું એમ કહેવું છે કે દેવપૂજા ઉપર આટલે બધા ભાર મૂકવાથી દેવપૂજા કરનારમાં માયાને પ્રવેશ થાય છે. તેઓ શીલ અને સદાચારનું પાલન કરતા નથી કિન્તુ એક દેવપૂજા કરી પોતાને કૃતકૃત્ય માને છે અને પદ્ધ વ્યવહારમાં દેવપૂજા નહિ કરનારા કરતાં પણ અધમ જીવન જીવે છે. આ વાતમાં કેટલો સત્યાંશ છે તેનું માપ કાઢવું છઘોથી અશક્ય છે તે પણ જો તેમ થતું હોય તે તેનું કારણ તેમની દેવપૂજા નથી કિન્તુ બીજી અનેક અશુદ્વિઓ છે. દેવપૂજા શા માટે કરવાની છે એ સમજણનો અભાવ એમાં મુખ્ય છે અને કેટલાકમાં એ સમજણ હોય છે તે પણ અતિસ્વાર્થલેલુપતા, પુગલાનંદિતા, બહુલકમિતા, ભવાનિન્દિતા અને અચરમાવર્તિતા વિગેરે કારણેથી તેમની જીવનશુદ્ધિ થતી નથી. એ વાત જેમ દેવપૂજા માટે લાગુ પડે છે તેમ સદાચાર તપ કે કોઈપણ સદ્દગુણ માટે લાગુ પડે છે. દંભથી જેમ દેવપૂજા કરનારા હોય છે તેમ સદાચારનું પાલન કરનારા, તપનું સેવન કરનારા કે ક્ષમાદિ મુને Page #22 -------------------------------------------------------------------------- ________________ વિપૂજનની અગત્યતા. [ ૧૧ ધારણ કરનારા, શું નથી હોતા હેય જ છે. એવાઓના પાપે જેમ સદાચારાદિ ત્યાજ્ય નથી તેમ દેવપૂજા પણ ત્યાજ્ય નથી. ધર્માચરણ કરનારા પ્રત્યેક આત્મા શુદ્ધ જ હેય એ દાવો સર્વત્ર અશુદ્ધિથી ભરેલા આ સંસારમાં કયી રીતે થઈ શકે? જ્યાં જ્યાં અશુદ્ધિ હોય ત્યાં ત્યાંથી તેને દૂર કરવા પ્રયાસ કરવા જોઈએ અને પ્રયાસ કરવા છતાં જ્યાં દૂર ન થાય ત્યાં ભવસ્થિતિનો વિચાર કરી ચિત્તનું સમાધાન કરી લેવું જોઈએ એજ સજજનગણને યેગ્ય છે. શાસ્ત્રકારોએ એટલા માટે દેવપૂજનાદિ સન્ક્રિયા કરનારા આત્માઓના બે વિભાગ પાડી દીધા છે. એક ચરમાવસ્તી અને બીજા અચરમાવત્તી. જેઓને સંસારપરિજમણુકાળ એક પુદગલ પરાવર્તથી અધિક નથી,તે ચરમાવસ્તી છે. તેઓને અપુનર્બન્ધક, માર્ગાભિમુખ, માર્ગાનુસારી અને માર્ગપતિત આદિશબ્દોથી સંબોધ્યા છે. જેઓને સંસારપરિભ્રમણકાળ એક પુદ્ગલપરાવર્તથી અધિક છે તેઓ અચરમાવતી કહેવાય છે. તેઓની સલ્કિયા શાસ્ત્રકારેએ વખાણ નથી. કિન્તુ ચરમાવર્તામાં રહેલા આત્માઓનું દેવગુરૂપૂજનાદિ પ્રશંસનીય ગણ્યું છે. શુક્લ પક્ષની દ્વિતીયાના ચન્દ્રમાની જેમ ચરમાવર્તમાં રહેલા આત્માઓની સલ્કિયા ઉત્તરોત્તર અધિકને અધિક નિર્મલતાને સાધી આપનારી થાય છે. દેવપૂજનના વિધાનનું સમર્થન કરતાં શાસ્ત્રકાર પરમર્ષિઓ ફરમાવે છે કે "पुष्पैश्च बलिना चैव, वस्त्रैः स्तोत्रैश्च शोभनैः। देवानां पूजनं क्षेयं, शौचश्रद्धासमन्वितम् ॥ १॥" Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] દેવદર્શન જાઈ કેતકી આદિ સુંદર પુષ્પ, પકવાન્ન ફળાદિ બલિ, વસ્ત્ર અને તે વડે શોચ અને શ્રદ્ધાથી યુક્ત બનીને દેવ પૂજન કરવું જોઈએ. શૈાચ શબ્દથી શરીરશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ લેવી તથા શ્રદ્ધા શબ્દથી અંતરંગ બહુમાન અને આદર લેવાં. " अविशेषेण सर्वेषा,-मधिमुक्तिवशेन वा। गृहिणां माननीया यत् , सर्वे देवा महात्मनाम् ॥२॥" સામાન્ય વૃત્તિથી સર્વ પારગત, સુગત, હરિ, હર, હિરણ્યગર્ભ આદિ અથવા જેને જે દેવ વિષે અતિશય શ્રદ્ધા હોય તે દેવની પૂજા કરવી જોઈએ. કારણ કે મતિહથી જ્યાં સુધી એક વિશિષ્ટ દેવને નિર્ણય ન થયો હોય ત્યાંસુધી પરલેક પ્રધાન સંગ્રહસ્થાને સર્વદેવો માનનીય-આદર આપવા લાયક છે. "सर्वान्देवान्नमस्यन्ति, नैकं देवं समाश्रिताः। વિનિયા ગિતોવા, દુષ્યતિતાિ સે રૂા જેઓને કોઈ એક દેવતાનો વિશેષ નિર્ણય થયું નથી તેઓ સર્વ દેવતાને નમસ્કાર કરે છે અને ઈન્દ્રિય તથા કષા ઉપર વિજય મેળવનારા તેઓ નરકપાતાદિ દુર્ગમહાકષ્ટોને તરી જાય છે. અહીં એ શંકા થાય કે લેકમાં જેટલા દેવ તરીકે ગણાય છે, તે બધા કાંઈ મુક્તિને પામેલા નથી કે મુક્તિમાર્ગને અનુકૂલ આચરણ કરનારા પણ નથી તે પછી તે બધાને નમસ્કાર કેવી રીતે થઈ શકે? તેને ઉત્તર આપતાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે Page #24 -------------------------------------------------------------------------- ________________ ધ્રુવપૂજનની અગત્યતા. 66 चारिसंजीवनीचार, न्याय एष सतां मतः । नाऽन्यथाऽत्रेष्टसिद्धिः स्याद्विशेषेणादिकर्मणाम् ॥ ४ ॥ [ ૧૩ ܙ સમસ્ત દેવતાને નમસ્કાર કરવા સંબંધી શાસ્ત્રકારાના આ ઉપદેશ ‘ ચારિ—સંજીવની ચાર ` ન્યાયથી સત્પુરૂષાએ ૧–સ્વસ્તિમતી નામની એક નગરી હતી. એ નગરીમાં, એક બ્રાહ્મણપુત્રી તેમજ તેણીના ઉપર અમર્યાદિત ગણાય તેવા પ્રેમભાવ ધરાવનારી એક સખી–એમ એ કુમારિકાઓ પણ વસતી હતી. યેાગ્યવયે તે બન્નેનું લગ્ન થયું અને તે બન્નેનું શ્વશુરસ્થાન ભિન્ન ભિન્ન ગામામાં હાવાથી તેમને વિયેાગ થયા. લગ્નને કેટલાક સમય વ્યતીત થઈ ગયા બાદ, બ્રાહ્મણપુત્રી વિચારવા લાગી કે– મારી સખીને કેમ હશે ? ' આ વિચારથી, તે સખીને મળવાની બ્રાહ્મણપુત્રીની ઉત્કંઠા ધણી જ વધી પડી. એ ઉલ્ટું-ઠાથી બ્રાહ્મણપુત્રી પાતાની સખીને ઘેર પહોંચી. બ્રાહ્મણપુત્રીએ ત્યાં જઈને જોયું તો તેણીની સખી વિષાદ રૂપ સમુદ્રમાં ડૂબી ગઈ હતી. અને એથી તેણીનું મુખ અત્યન્ત નિસ્તેજ ખની ગયું હતું! બ્રાહ્મણુપુત્રીએ તેણીને આવા વિષાદનું કારણ પૂછતાં, તેણીએ કહ્યું કે ‘મને બીજાં તે। કાંઈ દુ:ખ નથી, પણ મારે। પતિ મને આધીન નથી એજ મોટું દુ:ખ છે. મારા પતિ મને આધીન નથી, માટે હું તો પાપના મન્દિર જેવી છું ! ' બ્રાહ્મણપુત્રી કહે છે કે ‘તું વિષાદ ન કર, કારણુ કે—–વિષની જેમ વિષાદ પણ ભયંકર છે. આ તે એક સામાન્ય વાત છે, આવી નજીવી વાતમાં તે ચિન્તા કરવાની હોતી હશે? મારી પાસે વનસ્પતિની એક જડીબુટ્ટી છે, તે હું તને આપું છું. તે ખવડાવવાથી તારા પતિ બળદ બની જશે અને સદાને માટે તે તારે આધીન જ બન્યા રહેશે.' બ્રાહ્મણપુત્રીની આ વાત પેલીને બરાબર રૂચી તે નહિ, [ વધુ નોંધ ૧૪ મા પાનામાં. ] Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] દેવદર્શન સ્વીકારે છે. એ વિના વિશિષ્ટમાર્ગની પ્રાપ્તિરૂપી ઈષ્ટસિદ્ધિ વિશેષ કરીને આદિજામિકે—ધર્મમાં નવા જોડાનારાઓને થતી નથી. આ ન્યાય જેઓ અતિ મુગ્ધ છે અને કેએક વિશિષ્ટ દેવતાને જાણવા માટે હજુ અગ્ય છે તેવા આત્માઓને ધર્મમાર્ગમાં પ્રવર્તાવવા માટે ઉપગી છે, પરંતુ બીજાઓ માટેનહિ. [ ૧૩ માપાનાથી આગળની નોંધ.]. પણ પતિને આધીન બનાવવાના અતિશય મેહમાં પડેલી તેણીએ તે જડીબુટ્ટી એકવાર પિતાના પતિને ખવડાવી દીધી. તે જડીબુટ્ટીના ભક્ષણથી તેણુને પતિ બળદ તે બની ગયું અને એથી તેણુને આધીન પણ બની ગયે, પણ બળદ બનેલા પતિની આધીનતાથી લાભ શે? પછી તે તેણું ઘણું મુંઝાઈ અને ઘણે શોક કરવા લાગી, પણ બળદરૂપ બનાવેલા પતિને પુન: મનુષ્ય રૂપ બનાવવાને તેણીને કોઈ જ ઉપાય પ્રાપ્ત થયો નહિ, એટલે તે બળદને રોજ ચારો ચરાવવાને માટે લઈ જવા લાગી. આ રીતિએ કેટલેક કાળ નિર્ગમન થઈ ગયા બાદ એક વાર એવું બન્યું કે તેણે એક વડ વૃક્ષની નીચે બેસીને જ્યારે પિતાના બળદ બનેલા પતિને ચારે ચરાવતી હતી, તે વખતે તેજ વડ વૃક્ષની ઉપર એક વિદ્યાધર અને તેની પત્ની આરામ લેવા સાથે વાર્તાલાપ કરવામાં મગ્ન બન્યા હતાં. પ્રસંગ પામીને વિદ્યાધરે પિતાની પ્રિયતમાને કહ્યું કે જે આ જે બળદ ચારે ચરી રહ્યો છે તે ખરેખરે બળદ નથી, પણ જડીબુટ્ટીના પ્રયોગથી બળદ બનાવવામાં આવેલે મનુષ્ય છે!” આ સાંભળીને, વિદ્યાધરની પત્ની કહે છે કે-“ આ બળદ પુનઃ મનુષ્યપણાને પામી શકે નહિ?” વિદ્યાધર કહે છે કે જે આને સંજીવની વનસ્પતિ ખવડાવવામાં આવે તે જરૂર આ બળદ મટીને ફરીથી મનુષ્ય બની શકે.' વિદ્યાધરની પત્ની પૂછે છે કે-“પણ એ સંજીવની વનસ્પતિ મળે ક્યાંથી ?” વિદ્યાધર કહે છે કે-“આ વડવૃક્ષથી નીચે જ [ વધુ નેંધ ૧૫ મા પાનામાં. ] Page #26 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ વપૂજનની અગત્યતા t " गुणाधिक्यपरिज्ञानाद्, विशेषेऽप्येतदिष्यते । अद्वेषेण तदन्येषां वृत्ताधिक्ये तथाऽऽत्मनः ॥ ५ ॥ " [ ૧૩-૧૪ મા પાનાથી આગળની નોંધ ] ' એ સંજીવની વનસ્પતિ છે. ' વિદ્યાધર દમ્પતીનેા આ વાર્તાલાપ પેલી સ્ત્રીએ સાંભળ્યા. પોતાના પતિને બળદમાંથી માણસ બનાવવાની તેણીની આકાંક્ષા ણીજ તીવ્ર બની ગઈ હતી, પણ સંજીવની વનસ્પતિને તે ઓળખતી નહિ હતી. આથી તેણીએ વિચાર કર્યાં કૅ– આ વડના વૃક્ષની નીચે જેટલી વનસ્પતિ છે તે સર્વ હું મારા આ બળદ પતિને ચરાવી દઉં, એટલે તેમાં સંજીવની વનસ્પતિ પણ આવી જશે. ' અને એથી મા। પતિ બળદ મટીને મનુષ્ય બની જશે. ’ તેણીએ તરત જ પેાતાના આ વિચારને અમલમાં મૂકયા, પેાતાના અળદ પતિને ચરતાં ચરતાં સંજીવની વનસ્પતિનું ભક્ષણુ પણ પ્રાપ્ત થઈ જાય એ માટે તે વડ વૃક્ષની નીચેની સધલી વનસ્પતિને ચરાવવા માંડી અને એથી તેમાં સંજીવની વનસ્પતિ આવી જતાં તેણીને અળદ પતિ પુનઃ પૂર્વવત્ મનુષ્ય બની ગયા. આવી રીતિએ જે જીવે શુદ્ધ દેવાદિના સ્વરૂપને જાણવા-સમજવા–સ્વીકારવા માટે જરૂરી તથાપ્રકારનું સામર્થ્ય ન ધરાવતા હાય, તેવા પણ મુગ્ધ અને પ્રાથમિક ભૂમિકાવાળા જીવેાને ભાવિમાં પ્રાપ્તથનારા કલ્યાણુ તરફ લક્ષ્ય રાખીને સુવિહિત ગીતાર્થ મહાત્માઓ સર્વ દેવાની પૂજાદિની પ્રવૃત્તિમાં ચેાજે તે। તે સદેષ નથી: પણ સર્વ દેવાની પૂજા કરતાં કરતાં પરિણામે અઢારેય દાષાથી મુક્ત એવા શ્રી જિનેશ્વરદેવને તે મુગ્ધાત્માએ પામે એ દષ્ટિએ તે સર્વથા નિર્દોષ છે. આ રીતિએ પ્રાથમિક ભૂમિકાવાળા આદિધાર્મિક મુગ્ધ જીવાને ધર્મ પમાડવાના હેતુથી સદેષ–નિર્દોષ સર્વ દેવેાની પૂજાદિમાં પ્રવૃત્ત બનાવાય, તેને શ્રી જૈનશાસનમાં “ ચારીસંજીવનીચાર ” નામના ન્યાય કહેવામાં આવે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ દેવદરન અન્ય દેવે કરતાં ગુણ અને આચારની અધિકતાનું જ્ઞાન થયા બાદ “અહંન” આદિ વિશિષ્ટ દેવની પૂજા કરવી જોઈએ. અને પોતાના દેવથી વ્યતિરિક્ત (હીન ગુણ કે આચારવાળા) દેવે પ્રત્યે પણ મત્સરભાવ ધારણ કરવો જોઈએ નહિ. આ રીતે ધર્મના આદ્યસોપાન તરીકે દેવપૂજનનું સમર્થન શાસ્ત્રોમાં કરેલું છે. દેવપૂજનથી કર્મ મલને હાસ થાય છે, કર્મબન્ધની અનાદિકાલીન ગ્યતા ક્ષીણ થતી જાય છે, ઈન્દ્રિયે અને કષા ઉપર કાબુ આવે છે, સદાચાર અને તપના માર્ગે આગળ વધવાનું બળ પ્રાપ્ત થાય છે, અવગુણ પ્રત્યે દ્વેષ તથા ગુણ અને ગુણ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થાય છે, ભવ રાગ અને મુક્તિને દ્વેષ શમી જાય છે, અંત:કરણની શુદ્ધિ થાય છે, દુરાગ્રહની નિવૃત્તિ થાય છે, સિદ્ધિને આસન્નભાવ થાય છે, અન્તરમાં પ્રમોદપ્રગટે છે, માનસિક સુખની વૃદ્ધિ થાય છે, સતત્વની આરાધના થવાથી ચિત્ત પ્રસન્ન થાય છે, જીવવીર્યની વૃદ્ધિ થાય છે, અનુત્તર સ્મૃતિ તથા ધારાવાહી શુભભાવની પ્રાપ્તિ થાય છે, ચિત્ત સમાધિવાળું બને છે અને અપૂર્વ સમતારસને આવિર્ભાવ થવાથી અનુક્રમે પરમાનન્દપદ-મેક્ષની સંપત્તિઓના ભોક્તા થવાય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ–ત્રીજું. પારમાર્થિક દેવનું સ્વરૂપ. ચૌદસા ચુમાલીસ ગ્રન્થરત્નાના પ્રણેતા સમર્થ શાસ્ત્રકાર સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ‘મહાદેવાષ્ટક ’ માં દેવનું સ્વરૂપ વર્ણવતાં ક્રમાવે છે કે— .. .. 'यस्य संक्केशजननो, रागो नास्त्येव सर्वथा । न च द्वेषोऽपि सत्त्वेषु, शमेन्धनदवानलः ॥ १ ॥ न च मोहोऽपि सज्ज्ञाना, -च्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोकख्यातमहिमा, महादेवः स उच्यते ॥ २ ॥ " युग्मम् અનિર્ધારિત નામવાળા જે દેવતા વિશેષને સક્લેશજનકઆત્માના સ્વાભાવિક સ્વાસ્થ્યને હાનિ પહોંચાડનાર રાગ–અભિપ્રંગના અંશ પણ નથી તથા પ્રાણીઓને વિષે ઉપશમ રૂપી ન્જિનને ખાળવા માટે દાવાનલ સમાન દ્વેષ-અપ્રીતિના પણ અંશ નથી તથા પાપમલથી લૈંતિવન્દેનને કરાવનાર અને સદ્ભૂતઅર્થના જ્ઞાનને આચ્છાદિત કરનાર માહ–અજ્ઞાનને પણ અંશ નથી એવા ત્રણે ભુવનમાં પ્રસિદ્ધ મહિમાવાલા દેવતા વિશેષને ‘મહાદેવ’કહેવાય છે, એવા દેવતા વિશેષ જ અસાધારણ ગુણ ગણુને ધારણ કરનારા, હાવાથી સર્વ પ્રેક્ષાવાન પુરૂષોને અત્યંત સ્તવનીય છે. ૧–૨ “ો વીતવા સર્વો, ચ: સાતપુલેશ્વર: | क्लिष्टकर्म कलातीतः, सर्वथा निष्कलस्तथा ॥ ३॥ '' Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮] દેવદરન " यः पूज्यः सर्वदेवानां, यो ध्येयः सर्वयोगिनाम् । ___ यः स्रष्टा सर्वनीतीनां, महादेवः स उच्यते ॥४॥” युग्मम् અનિદિષ્ટ નામવાળા એવા જે કોઈ દેવતા વિશેષ વીતરાગ-ઉપલક્ષણથી વીતદ્વેષ અને વીતોહ છે, સમસ્ત આવરણના ક્ષયથી ઉત્પન્ન થયેલ અને સમસ્ત દ્રવ્ય પર્યાયને વિષય કરનાર કેવળજ્ઞાનને ધારણ કરનાર સર્વજ્ઞ છે. તેમજ સર્વદશી છે, નિરંતર રહેનારું એવું, શાશ્વત સુખ-નિર્વાણજનિતઆનંદ, તેના જેઓ ઈશ્વર-(સ્વયં પ્રાપ્ત કરેલું હોવાથી) માલીક છે, ક્લિષ્ટ-ભવના હેતુ હોવાથી કલેશ સ્વરૂપ મેહનીયાદિ કર્મો, તેની કલા એટલે અંશથી પણ જેઓ રહિત છે, અર્થાત્ જેઓ ભવસ્થકેવલી છે, તથા સર્વથા–સર્વ પ્રકારે નિષ્કલ–સર્વ શરીર અને તેના અવયથી રહિત છે એટલે કે જેઓ સિદ્ધ કેવલી છે. જેઓ ભવનવાસી આદિ સર્વ દેવેને પણ અથવા હરિહરાદિ સર્વ દેવને પૂજનારા તેમના ભક્તને પણ પૂજ્ય છે, (પિતપોતાના દેવને પૂજનારા તેઓ વસ્તુત: ઉક્ત લક્ષણવાળા મહાદેવને જ મનમાં નિર્ધારિત કરીને પૂજે છે) જેઓ સર્વ ગિઓ–સમસ્ત અધ્યાત્મચિન્તકેને ધ્યાન કરવા ગ્ય છે અને જેઓ સર્વ પ્રકારના નૈગમાદિન તથા સામાદિ નીતિઓના રચનારા-પ્રકાશક છે, તેઓ જ પારમાર્થિક દેવ-મહાદેવ છે. ૩-૪. ૧–નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત એ સાત નો છે. ૨-સામ, દામ, દંડ અને ભેદ એ ચાર નીતિઓ છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક દેવનું સ્વરૂપે T ૧૯ " एवं सद्वृत्तयुक्तेन, येन शास्त्रमुदाहृतम् । શિવ પતિ-વિટીલોપન્નત છે ” એ પ્રકારના સવૃત્ત-અનિન્દિત વર્તનથી યુક્ત એવા અનિર્દિષ્ટ નામવાળા જે કોઈ દેવતા વિશેષે મોક્ષના માર્ગભૂત, અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરવામાં અસાધારણ પતિ-દીપક સમાન, તથા આદિ, મધ્ય અને અન્ત લક્ષણ ત્રણે વિભાગમાં પૂર્વાપર અવિરૂદ્ધ અથવા કષ, છેદ અને તાપ રૂ૫ પરીક્ષાને વિષે દુષ–અશુદ્ધિઓથી રહિત એવું શાસ્ત્ર-આગમ ઉદાહુત પ્રણીત કર્યું છે-સ્વયંકથન કર્યું છે, તે મહાદેવ કહેવાય છે. ૫ “ यस्य चाराधनोपायः, सदाशाभ्यास एव हि । યથાશક્તિવિધાન, નિગમત સ પ્રા. ૬ / ” જે દેવ વિશેષની આરાધના–પ્રસાદનને ઉપાય, સર્વકાલને વિષે શક્તિમુજબ-શક્તિને ગેપવ્યા કે ઉલ્લંધ્યા વિના, વિધિપૂર્વક–દ્રવ્યક્ષેત્રકાલભાવની ચિન્તવના અને આયવ્યયની તુલનાપૂર્વક આજ્ઞા આગમને અભ્યાસ કરે-વારંવાર તેનું ગ્રહણ અને અનુષ્ઠાન કરવું તેજ છે અને જેને તે આજ્ઞાભ્યાસ નિયમા ફલ આપનારો થાય છે-અભિપ્રેત અર્થને સાધી આપે છે, તે મહાદેવ કહેવાય છે. ૬ " सुवैद्यवचनाद्यद्वद्, व्याधेर्भवति सङ्क्षयः । तद्वदेव हि तद्वाक्याद्, ध्रुवः संसारसङ्क्षयः ॥७॥" સુવૈદ્ય-ઉત્તમ વૈદ્યના વચન—ઉપદેશથી જેમ વ્યાધિકુષ્ઠાદિ રોગને સંક્ષય-સર્વથા ફરી ન થાય તે રીતે નાશ થાય છે તેમ તે દેવતા વિશેષના વાક્ય–ઉપદેશથી અવશ્ય સંસારના પરિભ્રમણને સંક્ષય-અત્યન્ત વિનાશ થાય છે. ૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ જયદી “ પતાય રાવ, ત્યાર થી .. महादेवाय सततं, सम्यग्भक्त्या नमोनमः ॥ ८॥" • અનન્તરોક્ત સ્વરૂપવાળી ગુણ સમ્પદાને પામેલા શાન્તરાગદ્વેષ જેમના સર્વથા શમી ગયા છે–નાશ પામ્યા છે એવા, કૃતકૃત્ય-જેમના સર્વ પ્રજને સમાપ્ત થયા છે એવા, ધીમાન–કેવળજ્ઞાન લક્ષણ ધી–બુદ્ધિ અથવા સત્વને ધારણ કરનારા મહાદેવ–કલ્પિત નહિ કિન્તુ પારમાર્થિક દેવને સ –સત્યભક્તિ-પ્રીતિવિશેષવડે વારંવાર નમસ્કાર થાઓ. ભક્તિકૃત સંભ્રમ બતાવવા માટે બે વાર “નમો પદ વાપર્યું છે.(૮) “વપુલ તવાઇડરરે, મવન ! વીતરાતાજા नहि कोटरसंस्थेऽग्नौ, तरुर्भवति शाद्वलः ॥ १॥" હે ભગવન ! આપની મૂર્તિજ આપની વિતરાગતા જાહેર કરે છે. અગ્નિ મધ્યમાં વર્તતે હોય તે વૃક્ષ કદાપિ લીલુછમ રહી શકે? ન જ રહી શકે. (૧) Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ–ચાયું. શુદ્ધ દેવનું લક્ષણ. કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી સ્વેપન્ન શ્રીયોગશાસ્ત્ર મહાગ્રન્થના દ્વિતીય પ્રકાશમાં ક્રમાવે છે કે “ સર્વજ્ઞો જ્ઞિતાનાવિ, રોષબ્રેજો—પૂનિતઃ । યથાસ્થિતાર્થવાદી ૬, તેવોઈમેશ્વર: || ૨ || ’ સર્વજ્ઞ-સકલ જીવાજીવાદિતત્ત્વના જાણુનારા, જિત– રાગાદિોષ-આત્માને દૂષિત કરનાર (સર્વજન પ્રસિદ્ધ રાગાદ્રિ) દોષાને (પ્રતિપક્ષ ભાવનાઓ વિગેરે વડે) જીતનાર, તૈલેાકય પૂજિત–દેવદાનવમાનવાદિ ત્રણે લેાકના ઉત્તમ જીવા વડે (સેવા, પૂજા અને ગુણત્તેત્રાદિથી) પૂજિત અને યથાસ્થિત-સદ્ભૂત અર્થ સત્ય તત્ત્વરૂપી અમૃતનું ધર્મદેશના વડે પાન કરાવનાર શ્રી અરિહંત પરમાત્મા એ દેવ છે. (૧) ( આ બ્લેકમાં શુદ્ધ દેવના દેવત્વમાં કારણભૂત ચાર અતિશય઼ા ક્રમસર વ`વ્યા છે. જ્ઞાનાતિશય, અપાયાપગમાતિશય, પૂજાતિશય અને વચનાતિશય. ) “ યાતગ્ન્યાયમુપાોય,મયં રામિવ્યતામ્ । अस्यैव प्रतिपत्तव्यं, शासनं चेतनाऽस्ति चेत् ॥ २ ॥ આજ દેવ (પિંડસ્થ, પદ્મસ્થ, રૂપસ્થ અને રૂપાતીત રૂપે) ધ્યાન કરવા લાયક છે, આજ ધ્રુવ ( સેવા અ ંજલિધ આદિ વડે) ઉપસના કરવા લાયક છે, આજ દેવ (શવભયને Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] દેવદર્શન ભેદનાર હેાવાથી દુષ્કૃતગીં અને સુકૃતાનુમેાદના વિગેરે વડે) શરણુ કરવા લાયક છે અને આજ દેવનું શાસન—આજ્ઞા સચેતન આત્મા માટે અંગીકાર કરવા લાયક છે. ૨ ( ચેતનાવાન પ્રત્યેજ આપેલા ઉપદેશ સફળ છે. અચેતન પ્રત્યે કરેલા ઉપદેશ અરણ્યરૂદિતવત્ નિષ્ફળ છે. ) “ ચે સ્રીરાસ્રાક્ષન્,-વાદ્ય,દ્વિતાઃ। નિશ્રદ્દાદુપ્રજ્જવા, સ્તે તેવા ચુર્ત મુખ્યે ॥ રૂ॥'' જેએ સ્ત્રી–કામિની, શસ્ત્ર-ત્રિશૂલાદિ, અક્ષસૂત્ર—જપમાલાદિ રાગાદિકના ચિહ્નોથી કલંકિત છે, તથા નિગ્રહ–વધઅન્ધાદિ અને અનુગ્રહ વરપ્રદાનાદિને વિષે તત્પર છે, તે દેવ મુક્તિમાં નિમિત્તભૂત થતા નથી. (૩) ' " ( ક્રીડાદિ કરવામાં તત્પર પ્રેત પિશાચાદિના જેવું દેવત્વ તેમનામાં ભલે હો કિન્તુ મુક્તિમાં નિમિત્તભૂત દેવત્વ તેમનામાં ઘટતું નથી.) “ નાથાદદાસલડ્ડીતા,પદ્ધવિસઁસ્કુલ્હા | लम्भयेयुः पदं शान्तं प्रपन्नान्प्राणिनः कथम् ? ॥ ४ ॥ નાટ્ય, અટ્ટહાસ અને સંગીતાદિ ઉપપ્લવેાથી ઉપદ્રવેાર્થી સ્વયં ઉપહત થયેલા દેવા આશ્રિત જનાને ઉપદ્રવથી રહિત મુક્તિ-કૈવલ્યાદિ શબ્દોથી વાચ્ય એવા પરમ શાન્ત પદને કેવી રીતે પમાડે ? ૪ ( એરંડાનું વૃક્ષ જેમ કલ્પતની લીલાને ધારણ કરી શકતું નથી તેમ રાગદ્વેષમાહાદિ દાષાથી દૂષિત એવા ખીજા દેવા શાન્ત પદને પમાડી શકતા નથી. ) 66 यस्य निखिलाश्च दोषा, न सन्ति सर्वे गुणाश्च विद्यन्ते । બ્રહ્મા વા વિષ્ણુર્વા, દૈત્તે નિનોવા નમસ્તસ્મૈ ॥ ૧॥”, Page #34 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ દેવનું લક્ષણ [ ૨૩ જેમના સઘળાય દાષા નાશ પામ્યા છે અને સઘળાય ગુડ્ડા જેમનામાં રહેલા છે તે નામથી બ્રહ્મા, વિષ્ણુ, હર– મહાદેવ કે જિન જે કેાઇ હાય તેને નમસ્કાર થાશે. ૫ बन्धुर्न नः स भगवान् रिपवोऽपि नान्ये, tr साक्षान्न दृष्टचर एकतमोऽपि चैषाम् । श्रुत्वा वचः सुचरितं च पृथग् विशेषम्, वीरं गुणातिशयलोलतया श्रिताः स्म ||६|| " તે ભગવાન મહાવીર સ્વામીજી કાંઈ અમારા અન્ધુ નથી કે અન્યદેવા અમારા શત્રુ નથી તેમજ આ દેવામાંથી એક પણ દેવનું અમે સાક્ષાત્ દર્શન પણ કર્યું નથી. પરન્તુ વચન-આગમ અને સુચરિત્ર-પવિત્રઆચરણને વિશેષરૂપેભિન્નભિન્ન રીતિએ સાંભળ્યા માદ એક મહાવીર પરમાત્માને જ ગુણના અતિશયની લયલીનતાથી અમે દેવ તરીકે સ્વીકાર્યો છે. શંકર, બ્રહ્મા અને વિષ્ણુ સર્વજ્ઞ પણ નથી અને વીતરાગ પણ નથી. કારણ કે તેએ પ્રાકૃત મનુષ્યા કરતાં પણ અતિ અસમંજસ-અનુચિત ચેષ્ટાઓને કરનારા છે, સ્ત્રીનેા સંગ તેઓના કામને કહે છે, આયુષના સંગ્રહ તેઓના દ્વેષને કહે છે, જપમાલાદિ તેઓના અજ્ઞાનને જણાવે છે અને કમંડલુ તેઓના અશાચને દર્શાવે છે. રૂદ્રને ગારી, બ્રહ્માને સાવિત્રી, વિષ્ણુને લક્ષ્મી, ઇન્દ્રને શચી, સૂર્ય ને રત્નાદેવી, ચન્દ્રને રાહિણી, બૃહસ્પતિને તારા, અગ્નિને સ્વાહા, કામને રતિ અને શ્રાદ્ધ્દેવતાને મેણું એ રીતે સઘળા દેવા સ્ત્રીઓ સહિત છે. સઘળાને શસ્ત્રોના સમ્પર્ક છે તથા સઘળાઓને માહનું વિલસિત હયાત છે. એ પ્રકારના ઢવાના સમૂહને દેવની પદવીના સ્પર્શે પણ કચાંથી હાય ? Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] દેવદર્શન - બુદ્ધમાં પણ દેવત્વ નથી. અરણ કે તે અજ્ઞાન છે. અજ્ઞાન વિના શુન્યવાદની પ્રરૂપણું કેવી રીતે થઈ શકે? શૂન્યવાદ જે પ્રમાણસિદ્ધ હોય તે પ્રમાણુનું અસ્તિત્વ સાબીત થવાથી શૂન્યવાદની વાત ફેગટ થઈ જાય છે અને જે પ્રમાણસિદ્ધ નથી તે પ્રમાણ વિનાની શૂન્યવાદની સિદ્ધિને કેણ સ્વીકારે? અથવા પ્રમાણુ વિના જેમ શુન્યવાદ સિદ્ધ થાય, તેમ એથી વિપરીત અશન્યવાદ પણ કેમ સિદ્ધ ન થાય? સર્વથા સર્વ પદાર્થોને વિષે ક્ષણિકપણું માનવું એમાં પણ બુદ્ધની અજ્ઞાનતા જાહેર થાય છે, સર્વથા ક્ષણિકવાદમાં સાધકને ફલની સાથે સંબંધ કેવી રીતે થાય? વધ કરનાર વધનો હેતુ કેવી રીતે બને? સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનને વ્યવહાર પણ કેવી રીતે સુઘટ થાય? કૃમિથી ભરેલી પોતાની કાયાને નીચે પડી વાઘણને અર્પણ કરનાર બુદ્ધમાં દેયદેયનો વિવેક પણ ક્યાં છે? અને દયા પણ ક્યાં છે? પોતાના જન્મ ૧–બુદ્ધ દેવની આ દયાને કેટલાક માણસે ભગવાન શ્રી શાંતિનાથ પ્રભુની દયા સાથે સરખાવવા પ્રયાસ કરે છે તેઓએ સમજવું જોઈએ કે ભગવાન શ્રી શાંતિનાથના જીવનું મેઘરથ રાજાના ભાવમાં પારેવાની રક્ષા ખાતર શરીરનું દાન, એ એક શરણાગત નિર્બળ અને નિરપરાધી જ્યના જીવનની રક્ષા માટે છે. જ્યારે બુદ્ધ દેવનું વાઘણને દાન એ કેઈની રક્ષા માટે નથી કિન્તુ એક હિંસક અને દુષ્ટ શુદ્વારા નિષ્ણ જન ઉત્તમ એવા મનુષ્ય દેહનો નાશ કરવાનું અવિચારી જત્ય છે. મેઘરથ રાજાનું કાર્ય વિવેકપૂર્ણ ક્ષાત્ર ધર્મને છાજનું અને સ્થાની નિર્મળ ભાવનાથી ભરેલું છે. જ્યારે બુદેવ ક્રાઈ અવિવેકી, નિષ્ફળ અને દયાના મિણ વેશથી ભરપૂર છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ દેવનું લક્ષણ. [ ૨૫ વખતે માતાના ઉદરને ફાડનાર તથા માંસ ભક્ષણના ઉપદેશને આપનાર શૈોદ્ધોદનિ-બુદ્ધમાં દયા છે, એમ કેણ કહે? જ્ઞાન એ પ્રકૃતિને ધર્મ છે એવું અર્થહીન કથન કરનાર તેમજ આત્માને નિબુદ્ધિક અને નિષ્ક્રિય માનનાર એવા કપિલમાં પણ દેવત્વ ઘટતું નથી. આર્યા, વિનાયક, સ્કન્દ અને સમીરણ વિગેરે સર્વે, દેથી ભરેલા છે તેથી તેઓનેય દેવ કેમ કહેવાય? પશુની વિષ્ટાને ખાનારી અને પોતાના પુત્ર સાથે પણ ગમન કરનારી–ગ ભોગવનારી તથા શીંગડા વિગેરે વડે જંતુઓને હણનારી ગાય વન્દનીય કેવી રીતે બને? દૂધ આપે છે માટે વન્દનીય છે તે ભેંસ વન્દનીય કેમ નહિ? દૂધ આપવાનું સામર્થ્ય બન્નેમાં સમાન જ છે. ગાય એ સર્વ દેવતા, ઋષિ અને દેવેનું નિવાસ સ્થાન છે તે પછી તે વેચાય છે, દોહવાય છે અને હણાય છે શાથી? અથવા જેઓએ મૂશલ ઉખલ (નારણપારે) ચૂલો, ઉંબરે, પીપળો, પાણી, લીમડો આકો અને એથી પણ કનિષ્ઠ વસ્તુઓને દેવ કહેલ છે તેઓએ દેવ તરીકે આ જગતમાં કયી વસ્તુને છેડી છે? Page #37 -------------------------------------------------------------------------- ________________ છે છે. પ્રકરણ–પાંચમું. દેવાધિદેવનું વર્ણન. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા દેવનું સ્વરૂપ વર્ણવતાં શ્રી મહાદેવ તેત્રમાં ફરમાવે છે કે– “રાન્તિ ને ચા, સર્વભૂતામય માં माङ्गल्यं च प्रशस्तं च, शिवस्तेन विभाव्यते ॥१॥" જેમનું દર્શન પ્રશાન છે, સર્વ પ્રાણીઓને અભય આપવાવાળું છે, માંગલિક તથા પ્રશસ્ત છે, તેથી તે “શિવ” કહેવાય છે. (૧) “માલીશ્યાત્વીચ, યો મશ્કરતાં જતા રાવ-વિનિકુંવત્ત, વડદું તેં મથ્યા . ૨. ” મહત્તા અને એશ્વર્યથી જેઓ મહેશ્વરપણાને પામેલા છે તેવા તથા રાગ અને દ્વેષ રહિત એવા તે મહેશ્વરને હું વન્દન કરું છું. (૨) “ महाशानं भवेद् यस्य, लोकालोकप्रकाशकम् । महादया दमो ध्यानं, महादेवः स उच्यते ॥३॥" કાલકને પ્રકાશ કરનારૂં મહાજ્ઞાન, મોટી દયા, દમ અને ધ્યાન જેમને છે, તે મહાદેવ કહેવાય છે. (૩) " महान्तस्तस्करा ये तु, तिष्ठन्तः स्वशरीरके। નિSિતા એન ઘેન, મહાદેવ સ કરે છે . ” Page #38 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવનું વર્ણન [ ૨૭ પેાતાના શરીરને વિષે રહેલા માટા તસ્કર–ચારા જે દેવે જીત્યા છે, તેમને મહાદેવ કહેવાય છે. (૪) “ દ્વેષી મામી, ટુર્નથી યેન નિનિતૌ । મહાજં તુ તે મળ્યે, શેલા ય નામધારાઃ || ૧ || ” દુઃખે જીતી શકાય એવા રાગદ્વેષરૂપી એ મેાટા મલ્લાને જેઓએ જીતી લીધા છે, તે જ મહાદેવ છે, એમ હું માનું છું. તે સિવાયના ખીજાએ મહાદેવ કહેવાતા હાય તાપણુ માત્ર નામધારી મહાદેવ છે. (૫) ,, शब्दमात्रो महादेवो, लौकिकानां मते मतः । शब्दतो गुणतश्चैवा, ऽर्थतोऽपि जिनशासने ॥ ६ ॥ લૈકિકાના મતમાં શબ્દ (નામ) માત્રથી મહાદેવ માનેલા છે, જ્યારે શ્રી જિનશાસનમાં શબ્દ, ગુણુ અને અર્થ, એ ત્રણથી યુક્ત મહાદેવ માનવામાં આવ્યા છે. (૬) "" ઃઃ शक्तितो व्यक्तितश्चैव विज्ञानं लक्षणं तथा । मोहजालं हतं येन, महादेवः स उच्यते ॥ ७ ॥ "" . જેમને સ્વશક્તિથી વિજ્ઞાન ઉત્પન્ન થયું હાય અને પ્રગટ રીતે જેનું લક્ષણ જોવામાં આવતું હાય તથા જેમણે માહજાલને હણી નાંખી હાય, તેજ મહાદેવ કહેવાય છે. (૭) नमोऽस्तु ते महादेव !, महामदविवर्जित ! ॥ મહાજોવિનિમુ !, મહાગુણલન્વિત ! ॥ ૮॥ . ' મહામથી વિવર્જિત, મહાલાભથી વિનિર્મુક્ત અને મહાગુણુથી સમન્વિત એવા હે મહાદેવ ! આપને નમસ્કાર થાઓ. (૮) Page #39 -------------------------------------------------------------------------- ________________ ] | “ મહારાનો મહાદ્વેષો, મદામોદસ્તથૈવ कषायश्च हतो येन, महादेवः स उच्यते ॥ ९॥ જેમણે મહારાગ, મહાદ્વેષ, મહામેાહ તથા કષાયાને હણી નાંખ્યા છે, તેઓ મહાદેવ કહેવાય છે. (૯) महाकामो हतो येन, महाभयविवर्जितः । મહાવતોપદેશી ૨, મહાતેવા સ પુજ્યતે | ૦ |” "" શકોની જેમણે માટા કામદેવને હણ્યા હાય, જે મહાભયથી રહિત થનારા હાય અને જે મહાવ્રતાના ઉપદેશ દેનારા હાય, તેજ મહાદેવ કહેવાય છે. (૧૦) બ "" महाक्रोधो महामानो, महामाया महामद्रः । માોમો તો ચેન, મત્તવઃ સુ પુજ્યતે ॥ ૨૨ ॥” મહાક્રોધ, મહામાન, મહામાયા, મહામદ અને મહાલાભ જેમણે હણ્યા છે, તે મહાદેવ કહેવાય છે. (૧૧) ' महानन्दो दया यस्य, महाज्ञानी महातपाः । મહાળેથી મહાનૈની, મહાદેવઃ આ રસ્તે મેં રા” મહાજ્ઞાની જેમને મહાત્ આનંદ છે, યા છે, જે છે, મહા તપસ્વી છે, મહાયાગી અને મહામાની છે, તે મહાદેવ કહેવાય છે. (૧૨) Page #40 -------------------------------------------------------------------------- ________________ દ્વાધિદેવનું વર્ણન [ ૯ સ્વયમૂઢ થતો જ્ઞાનં, ઢોટો રવિન્.. अनन्तवीर्यचारित्रं, स्वयम्भूः सोऽभिधीयते ॥ १४ ॥" કાલકને પ્રકાશનાર જ્ઞાન, અનંત વીર્ય અને અનંત ચારિત્ર જેમને પરના ઉપદેશ વિના પિતાની મેળે ઉત્પન્ન થયું છે, તે સ્વયંભૂ કહેવાય છે. (૧૪) “રિ ચનિનઃ ર શ પ્રતિંતઃ વાત્સ ર ઘી, સ્ત્રીરાહ્મવિવિનંતઃ ૨૫ / ” જેઓ કાયોત્સર્ગાસન અને પર્યકાસને રહેલા છે તથા સ્ત્રી અને શસ્ત્રાદિથી રહિત છે, તેથી જિન, શિવ અને શંકર કહેવાય છે. (૧૫) परमात्मा च बाह्यात्मा, अन्तरात्मा तथैव च ॥१६॥" જેઓ સાકાર પણ છે, નિરાકાર પણ છે, મૂર્ત પણ છે અને અમૂર્ત પણ છે તથા પરમાત્મા, બાહ્માત્મા અને અંતરાત્મા રૂપે પણ હોય છે. (૧૬) " दर्शन-शानयोगेन, परमात्माऽयमव्ययः । परा क्षान्तिरहिंसा च, परमात्मा स उच्यते ॥ १७॥" દર્શન અને જ્ઞાનના ગવડે આ પરમાત્મા અવ્યય (નાશ રહિત) છે. અનુપમ ક્ષમા અને અહિંસાને ધારણ કરનારા હેવાથી તે પરમાત્મા કહેવાય છે. (૧૭) " परमात्मा सिद्धिसंप्राप्तौ, बाह्यात्मा तु भवान्तरे । સત્તામાં વે , ફુ વઃ શિવઃ | ૨૮ ! ” Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] દેવદર્શન સિદ્ધિની પ્રાપ્તિ થયા પછી પરમાત્મા કહેવાય છે, અન્યને વિષે હેાય છે ત્યારે બાહાત્મા કહેવાય છે અને શરીરને વિષે રહેલા તેઓ અંતરાત્મા છે, એ પ્રમાણે શિવના ત્રણ પ્રકાર છે. (૧૮) " सकलो दोषसम्पूी, निष्कलो दोषवर्जितः । જ વનિકુંજ, સંત પરમં પ . ૨૨ . ” કલાસહિત અવસ્થામાં દેષથી ભરેલા અને કલા રહિત અવસ્થામાં દેષથી રહિત, પાંચે શરીરથી મુક્ત બનીને પરમપદ-શ્રીસિદ્ધિ પદને પામેલા છે. (૧૯) “gવામૂર્તિસ્ત્રયો મા, ત્ર-વિષ્ણુ-શ્વરઃ તાન્ચે પુનરોનિ, શાન-ચારિત્રના આ ૨૦ ” બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર, એ એક જ મૂર્તિના ત્રણ વિભાગ છે અને તેને જ જ્ઞાન, દર્શન અને ચારિત્ર તરીકે કહેલા છે. (૨૦) gવત્તિ મા, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વરઃ | વિમિત્રાના મેવમૂત્તિ વાણં મત? I ૨૨ ” બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર, એ એક જ મૂર્તિના ત્રણ વિભાગ છે, પણ પ્રશ્ન એ છે કે પરસ્પર વિભિન્ન એવા એ ત્રણની એક જ મૂર્તિ કેવી રીતે સંભવે? (૨૧) “ વિષ્ણુ ક્રિયા ત્રહ, તુ .. વાર્થ-જળસપાસા, મૂર્તિ વાર્થ મત ?. ર૨ | ” . વિષ્ણુ એ કાર્ય છે, બ્રહ્મા એ ક્રિયા છે અને મહેશ્વર એ કારણ છે. તે પછી કાર્ય અને કારણથી સંપન્નની એક મૂર્તિ કેવી રીતે સંભવે? (૨૨) Page #42 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવનું વર્ણન "" બ્રહ્મા એ પ્રજાપતિના પુત્ર છે. તેની માતાનું નામ પદ્માવતી છે અને તેના જન્મ અભિજિત્ નક્ષત્રમાં થયેલે છે. તે તેઓની એક મૂત્તિ કેવી રીતે સંભવે ? (૨૩) " वसुदेवसुतो विष्णुर्माता च देवकी स्मृता । વૈદિળી સન્મનક્ષત્રમે સ્મૃત્તિઃ યં મવેત્ ॥ ૨૪ ॥” વિષ્ણુ એ વસુદેવને પુત્ર છે, તેની માતાનું નામ દેવકી છે અને તેના જન્મ રાહિણી નક્ષત્રમાં થયેલા છે તા તેની એક મૂર્ત્તિ કેવી રીતે સભવે ? (૨૪) | ૩૧ प्रजापतिसुतो ब्रह्मा, माता पद्मावती स्मृता । अभिजिजन्मनक्षत्र - मेकमूर्त्तिः कथं भवेत् ? ॥ २३ ॥” * पेढालस्य सुतो रुद्रो, माता च सत्यकी स्मृता । मूलं च जन्मनक्षत्रमेकमूत्तिः कथं भवेत् ? ॥ २५ ॥” રૂદ્ર એટલે મહાદેવ ( મહેશ્વર ) પેઢાલના પુત્ર છે, તેની માતા સત્યકી છે અને તેનું જન્મનક્ષત્ર મૂલ છે, તા તેઓની એક મૂર્ત્તિ કેવી રીતે સંભવે ? (૨૫) "6 ,, रक्तवर्णो भवेद् ब्रह्मा, श्वेतवर्णो महेश्वरः । જળવળો મળેલું વિષ્ણુ-સ્મૃત્તિ: જૂથ મવેત્ ? રદ્દ ’ બ્રહ્માના વળું લાલ છે, મહેશ્વરના વર્ણ શ્વેત છે અને વિષ્ણુના વર્ણ કાલેા છે, એ ત્રણેની એક મૂત્તિ કેવી રીતે સંભવે ? (૨૬) "" अक्षसूत्री भवेद् ब्रह्मा, द्वितीयः शूलधारकः । તૃતીયઃ રાવળા, સ્મૃત્તિ: જૂથ મવેત્ ? રા’ બ્રહ્મા અક્ષસૂત્ર ( માલા ) ને ( મહેશ્વર ) ત્રિશૂલને ધારણ કરે છે ધારણ કરે છે, ખો અને ત્રીજો ( વિષ્ણુ ) Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] સ્વાસન શંખ તથા ચક્રને ધારણ કરે છે, એ ત્રણેની એક મૂત્તિ કેવી રીતે સંભવે ? (૨૭) , चतुर्मुखो भवेद् ब्रह्मा, त्रिनेत्रोऽयं महेश्वरः । ચતુર્ભુનો મવેત્ વિષ્ણુ પેવમૂર્ત્તિ થં મવૃત્? ॥૨૮॥ બ્રહ્માને ચાર માંઢા છે, મહેશ્વરને ત્રણ આંખ છે અને વિષ્ણુને ચાર હાથ છે, એ ત્રણેની એક મૂર્તિ કેવી રીતે સંભવે ? (૨૮) 66 “ મથુરામાં જ્ઞાતો પ્રક્ષા, રાનવૃદ્દે મહેશ્વરઃ । द्वारामत्यामभूद् विष्णु, रेकमूत्तिः कथं भवेत् ? ॥२९॥ બ્રહ્માના જન્મ મથુરાનગરીમાં થયા છે, મહેશ્વરના જન્મ રાજગૃહી નગરીમાં થયા છે અને વિષ્ણુના જન્મ દ્વારિકામાં થયા છે, એ ત્રણેની એક મૂર્ત્તિ કેવી રીતે સંભવે ? (૨૯) हंसयानो भवेद ब्रह्मा, वृषयानो महेश्वरः । गरुडयानो भवेद् विष्णु-रेकमूत्तिः कथं भवेत् ||३०|| " બ્રહ્માનું વાહન હંસ છે, મહેશ્વરનું વાહન વૃષભ છે અને વિષ્ણુનું વાહન ગરૂડ છે, એ ત્રણેની એક મૂર્ત્તિ કેવી રીતે સંભવે ? (૩૦) "" - "" “ પાદસ્તો મળેતુ ગ્રહ્મા, રાજપાળિર્મદેશ્વર: | चक्रपाणिर्भवेद् विष्णु-रेकमूर्त्तिः कथं भवेत् ? ॥३१॥ ... कृते जातो भवेद् ब्रह्मा, त्रेतायां च महेश्वरः । દ્વાપરે નનિતો વિષ્ણુ-નેવૃત્તિથ મવેત્? રૂક્ષ ’ '. "". બ્રહ્માના હાથમાં પદ્મ-કમલ છે, મહેશ્વરના હાથમાં ત્રિશૂલ છે અને વિષ્ણુના હાથમાં ચક્ર છે, એ ત્રણેની એક મૂર્તિ કેવી રીતે સંભવે ? (૩૧) 66 Page #44 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવનું વર્ણન [ ૩૩ બ્રહ્માને જન્મ કૃતયુગમાં થયો છે, મહેશ્વરને જન્મ ત્રેતાયુગમાં થયો છે અને વિષ્ણુને જન્મ દ્વાપરયુગમાં થયે છે, એ ત્રણેની એક મૂર્તિ કેવી રીતે સંભવે? (૩૨) " ज्ञानं विष्णुः सदा प्रोक्तं, चारित्रं ब्रह्म उच्यते । सम्यक्त्वं तु शिवं प्रोक्त-मर्हन्मूर्तिस्त्रयात्मिका ॥३३॥" જ્ઞાનને સદા વિષ્ણુ, ચારિત્રને બ્રહ્મા અને સમ્યકત્વને શિવ કહેલું છે, તેથી એક અરિહંતની મૂર્તિ જ તે ત્રણ સ્વરૂપ છે. (૩૩) “ ક્ષિતિ–-પદ્ય-ટુતારાન-ચકમાનાકાર-સ્તમ-ટૂલ્યાઃ માવતિ, રીત જુના મતા / રૂ ” પૃથ્વી, જલ, પવન, અગ્નિ, યજમાન, આકાશ, ચન્દ્ર અને સૂર્ય, એ આઠે ગુણે શ્રી વીતરાગમાં રહેલા માનેલા છે. (૩૪) " क्षितिरित्युच्यते क्षान्ति,-र्जलं या च प्रसन्नता। નિતતા મવેદ્ વાયુ-ટ્ટુતાશો યોગ કરે છે રૂ . ” પૃથ્વી એટલે ક્ષમા કહેવાય છે જલ એટલે પ્રસન્નતા કહેવાય છે, વાયુ એટલે નિઃસંગતા કહેવાય છે અને અગ્નિ એટલે વેગ કહેવાય છે. (૩૫) “ચમનો માતમા, તપોવાયાવિક્રમ સ્ટેપારા-સારા સોમીત્તે II રૂદ્ ” તપ, દાન અને દયા વડે આત્મા યજમાન કહેવાય છે અને અલિપ્ત હોવાથી તે આત્મા જ આકાશ કહેવાય છે. (૩૬) ___“ सौम्यमूर्तिरुचिश्चन्द्रो, वीतरागः समीक्ष्यते । ज्ञानप्रकाशकत्वेन, आदित्यः सोऽभिधीयते ॥३७॥" Page #45 -------------------------------------------------------------------------- ________________ દેવો શરીરની કાન્તિ સૌમ્ય હાવાથી શ્રી વીતરાગ પરમાત્મા મી જેવા દેખાય છે અને જ્ઞાનના પ્રકાશ કરનાર હાવાથી તેઓ આદિત્ય-સૂર્ય ઢુત્રાય છે. (૩૭) 3] पुण्यपापविनिर्मुक्तो, रागद्वेषविवर्जितः । श्री अद्द्भ्यो नमस्कारः कर्त्तव्यः शिवमिच्छता ॥ ३८॥ " મોક્ષની ઈચ્છાવાળા પ્રાણીએ પુણ્ય-પાપથી સર્વેથા રહિત અને રાગદ્વેષથી વિવર્જિત એવા નમસ્કાર શ્રી અરિહંત પરમાત્માઓને કરવા લાયક છે. (૩૮) "< अकारेण भवेद् विष्णू, रेफे ब्रह्मा व्यवस्थितः । हकारेण हरः प्रोक्तस्तस्यान्ते परमं पदम् ॥ ३९ ॥ ' અકાર વડે વિષ્ણુ, રકાર વડે બ્રહ્મા અને હકાર વડે હર મહાદેવ કહેલા છે. તેના અંતે-ઉપર અનુસ્વાર છે, તે પરમપદ-મેાક્ષ છે. (૪) (૩૯) "6 अकार आदि धर्मस्य, आदिमोक्षप्रदेशकः । સ્વયં પરમ જ્ઞાન–માતેન ઉચ્ચતે ॥ ૪ ॥ ” અકાર અક્ષર ધર્મની આદિને કહે છે, આદિ મેદક્ષને દેખાડનાર છે અને આત્માનું સ્વરૂપ એવું જે કેવળજ્ઞાનતત્સ્વરૂપ છે, તેથી તે અકાર કહેવાય છે. ૧ (૪૦) << (6 रूपिद्रव्यस्वरूपं वा दृष्ट्वा ज्ञानेन चक्षुषा । રહ્યું એમોન વા, વાસ્તેન પુતે ॥ ́ ॥ ,, જ્ઞાનરૂપી ચક્ષુ વડે રૂપીદ્રચના સ્વરૂપને તેમજ લેકને અને અલકને જોનારી હાવાથી રમાર (ર) કહેવાય છે. (૪૧) Page #46 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવનું વર્ણન [ ૩૫ “हता रागाश्च द्वेषाश्च, हता मोहपरीषहाः। દતાનિ ને મજા, રસ્તન કરે હર ! ” જે કારણ માટે તેઓએ રાગ અને દ્વેષને, મેહુ અને પરીષહોને, તથા જ્ઞાનાવરણીયાદિ કર્મોને પણ હણ્યા છે, તે કારણ માટે હકાર ()કહેવાય છે. (૨) “વત્તોપેમિપૂ, તિર્થીને રા. શાત્વા પુણે ર પ ર, નાસ્તન પાછા ” પુણ્ય અને પાપને જાણીને જેઓ સતષ અને આઠ પ્રાતિહાર્યો વડે સંપૂર્ણ બન્યા છે, તેથી નકાર(૨) કહેવાય છે(૪૩) भवबींजाङ्करजनना, रागांद्याः क्षयमुपागता यस्य । પ્રહ વા વિષ્ણુ, વિનો વા નમસ્ત ક . જે ભવરૂપી બીજનો અંકુરને ઉત્પન્ન કરનારા રાગાદિ દે જેઓના ક્ષયને પામ્યા છે, તે બ્રહ્મા હો, મહાદેવ હો કે જિન છે, તેઓને અમારે નમસ્કાર છે. (૪૪) Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-છ. છે. શ્રીજિનમહત્વની–સિદ્ધિ છે. સ્વપરશાસ્ત્રપારીણ, મહેપાધ્યાય શ્રીમદ્યવિજયજી મહારાજા સ્વરચિત પજ્ઞ શ્રી દ્વાન્નિશદ્વાત્રિશિકા નામના ગ્રન્થરત્નમાં ફરમાવે છે કે" वप्रत्रयध्वजच्छत्रचक्रचामरसम्पदा । विभुत्वं न विभोस्ताङ्मायाविष्वपि संभवात् ॥१॥ स्वामिनो वचनं यत्तु, संवादि न्यायसङ्गतम् । कुतर्कध्वान्तसूर्यांशुमहत्त्वं तद्यभ्यधुः ॥ २॥ પક્ષપાત ન વીરે, ઃ પાgિ યુમર ચર્ચ તરા, વાર્થ ગ્રિ. ૩” ત્રણ ગઢ, ઇંદ્ર ધ્વજ, છત્રત્રય, ધર્મચક અને ચામરાદિની, સંપદાથી ભગવાન મહાન છે, એમ નથીકારણ કે તેવા પ્રકારનું મહત્ત્વ તે માયાવી-ઈન્દ્રજાલિકને વિષે પણ સંભવે . છે. કિન્તુ શ્રી વીતરાગ પરમાત્માનું-કુતર્કરૂપી અંધકારને નાશ કરવા માટે સૂર્ય સમાન, સંવાદિ (સમર્થ પ્રવૃત્તિજનક) અને ન્યાય સંગત (સ્યાદ્વાદમુદ્રાથી અંક્તિ) જે વચન છે, તે જ મહત્ત્વનું પ્રાજક છે. એ માટે ભગવાન શ્રીહરિભદ્રસરીશ્વરજી મહારાજે ફરમાવ્યું છે કે-મને શ્રી વીર-વર્ધમાન સ્વામિને વિષે ગુણને વિચાર કર્યા વિનાને જ રાગ નથી અને કપિલાદિને વિષે તેવા જ પ્રકારનો શ્રેષ નથી કિન્લ ગુણ દેષની આલોચનાપૂર્વક જેનું વચન યુક્તિયુક્ત હોય, તેનો જ સ્વીકાર કરવો જોઈએ. (૧-૨-૩) Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનમહત્ત્વની સિદ્ધિ "" पुण्योदय भवैर्भावैर्मतं क्षायिकसंगतैः । મત્ત્વ મદ્દનીયર્થ, વાલમામ્યતર તથા ॥ ૪ ॥ बहिरभ्युदयादर्शी, भवत्यन्तर्गतो गुणः । મળેઃ વટાવ્રતસ્થાપિ, દ્ઘિાતિ તિ॥ ૧॥ "" ३७ ક્ષાયિક જ્ઞાનાદિ ગુણાની સાથે વિશિષ્ટ સંહનન, રૂપ, સંસ્થાન, ગતિ આદિ તીર્થંકર નામ કર્મરૂપી પુણ્યપ્રકૃતિના ઉડ્ડયથી ઉત્પન્ન થયેલા ભાવે વડે અભ્યન્તરની જેમ માહ્યથી પણ શ્રી જિનેશ્વરદેવનું મહત્ત્વ સિદ્ધ છે. (૪) અન્તર્ગત ગુણુ એ ખાદ્ઘ અભ્યુદયને દેખાડનારો હાય છે. કપડાથી ઢંકાયેલા પણ મણિ પેાતાના પ્રકાશને બહાર જણાવ્યા સિવાય રહેતા નથી. (૫) 66 भेदः प्रकृत्या रत्नस्य, जात्यस्याजात्यतो यथा । तथाऽर्वागपि देवस्य, भेदोऽन्येभ्यः स्वभावतः॥ ६ ॥ 99 જેમ જાત્ય રત્નનો અજાત્ય રત્નથી લેઇ સ્વભાવથી જ હાય છે, તેમ મિથ્યાષ્ટિ આદિ દશામાં પણ શ્રી જિનેશ્વરદેવનો અન્ય આત્માઓ કરતાં સ્વભાવથી જ ભેદ હાય છે. (૬) " नित्यनिर्दोषताऽभावान्महत्त्वं नेति दुर्वचः । नित्यनिर्दोषता यस्माद्, घटादावपि वर्त्तते ॥ ७ ॥ જ "" શ્રી જિનેશ્વરદેવમાં નિત્ય નિર્દોષતા નથી માટે તેમનું મહત્ત્વ નથી એમ કહેવું, એ અયુક્તવચન છે; કારણ કે નિત્ય નિર્દેષતા તેા ઘટ, પટ અને આકાશાદિમાં પણ રહેલી છે. (૭) નિત્ય નિર્દોષ પુરૂષની કલ્પના કરવી તેના કરતાં ધ્વસ્ત દોષ પુરૂષની કલ્પના કરવી એજ શ્રેષ્ઠ છે. કારણ કે દોષ અને આવરણા Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] ચહેરાન દેશથી ક્ષય પામતાં પ્રત્યક્ષ દેખાય છે, જો તે( મલક્ષય )ના સંપૂર્ણ હેતુએ મલી જાય તે સુવર્ણના મલની જેમ સમસ્ત દોષાતી હાનિ પણ સંવિત છે. શ્રીજિનેશ્વરદેવ જગતના કર્તા નથી માટે મેાટા નથી, એ કથન પણ યુક્તિરિક્ત છે. કાર્યમાત્ર તુપ્રયાજ્ય હાય, એવા નિયમ નથી, છતાં એવા નિયમના આગ્રહ રાખવામાં આવે તા ઇશ્વરતે ઉત્પન્ન કરનાર કોઈ અન્ય ઇશ્વર એને ઉત્પન્ન કરનાર કોઈ અન્ય એમ અપ્રામાણિક અનંત ઇશ્વરની અસત્ય કલ્પના કરવી પડે છે. ઈશ્વર કર્તા નથી પણ ઇશ્વરનું જ્ઞાન કર્તા છે. એમ માનવાથી શ્રીજિનમતની જ સિદ્ધિ થાય છે. શ્રી જિનમતમાં પ્રવાહથી ઈશ્વર અનાદિ છે. એ ઇશ્વરે આ જગતને જે રીતે જોયેલું છે, તે રીતે જગત પિરણામ પામે છે. વસ્તુત: શ્રી જિનમત મુજખ ઇશ્વર જગતના કર્તા નથી કિન્તુ સમસ્ત જગતના જ્ઞાતા છે. ઈશ્વરના પ્રયત્નથી બ્રહ્માંડાદિની ધૃતિ, સ્થિતિ વિગેરે થઈ રહી છે, એ કલ્પના પણ નિતાન્ત અસત્ય છે. ધરણીની ધારકતા આદિ સ્વભાવથી જ અગર પ્રાણીઓના પુણ્યથી જ થઈ રહી છે, એમ માનવામાં જ લાઘવ અને કલ્પનાની વિશ્રાંતિ છે. શ્રી જિનેશ્વરદેવ દીક્ષા વખતે સંખ્યાવાળું–પરિમિત દાન આપનારા છે, માટે અપરિમિત જ્ઞાન આપનારાઓની અપેક્ષાએ હીન છે, એમ કાઈ કહે છે, તે પણ અસત્ય છે. શ્રી જિનેધરાનું દાન સંખ્યાવાળુ હાય છે, તેનું કારણ તેમની કૃપણુતા કે અવિભૂતિપણું નથી કિન્તુ તેવા પ્રકારના યાચકાનાજ Page #50 -------------------------------------------------------------------------- ________________ = = શ્રીજિનમહત્ત્વની-સિદ્ધિ અભાવ છે, સિદ્ધ ગવાળા સ્વામિના અનુભવથી યાચકે સંતોષી બની જાય છે. તેમની દાન લેવાની ઈચ્છા મર્યાદિત બની જાય છે, શમી જાય છે અથવા તે સંસારની અસારતાનું પરિજ્ઞાન થવાથી દેવતાની શેષની જેમ યાચક અપ અપદાન જ ગ્રહણ કરે છે એ કારણે પણ શ્રી જિનેશ્વરદેવનું દાન ઘણું પ્રાણીઓ લે છે, તે પણ સંખ્યાવાળું જ રહે છે. કેટલાક કહે છે કે-શ્રી જિનેશ્વરદે દાન આપે છે, માટે અકૃતાર્થ છે અને અકૃતાર્થ છે, માટે મહાન નથી. તેઓનું એ કથન પણ વિચાર વિનાનું છેશ્રી જિનેશ્વરદેવ અકૃતાર્થ છે, માટે દાન આપે છે, એમ નથી પણ પોતાને કલ્પ છે, એમ માનીને દાન આપે છે તેમના દાનમાં કઈ પણ પ્રકારના ફળની કે બદલાની આશા નથી. કિન્તુ તીર્થકરપણાનું કારણભૂત કર્મ જ એવું છે કે જે દાનાદિના ક્રમ વડે જ સંપૂર્ણ પણે ભગવાય છે. કેટલાક કહે છે કે શ્રી જિનેશ્વરદેવ મહા પાપના કારણભૂત એવા રાજ્યાદિ મહા અધિકરણે પોતાના પુત્રાદિને આપે છે તથા લેકેને પાપમાં પ્રવૃત્તિ કરાવનાર શિલ્પાદિ શીખવે છે, માટે તેઓ મહાન નથી. આ તેઓનું કહેવું પણ વગર સમજનું છે. કારણ કે તેમ કરવામાં તેઓને હેતુ રાજ્યાદિ પ્રકૃત દોષથી અધિક દોષ-પરસ્પર હાદિને અતિરેક, વિગેરેનું નિવારણ કરવાનો હોય છે. અધિક દોષ નિવારણ વિષયક પોતાની શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરવી, એ પરાર્થ-માત્ર–પ્રવૃત્તશુદ્ધ-આશયવાળા મહાત્મા પુરૂષને માટે અઘટિત છે. શિલ્પ અને કલા વિગેરેના દાનની પાછળ પણ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] દેવદાન એ જ હેતુ છે. સઢિથી રક્ષણ કરવા માટે પેાતાના પુત્રને ખાડામાંથી ખેંચી કાઢનાર માતા જેમ પુત્રના શરીરે થતી ઇજા માટે ગુન્હેગાર નથી, તેમ અધિક અનિષ્ટનું નિવારણ કરવા માટે શિલ્પાદિને મતાવનાર શ્રી જિનેશ્વર દેવા પણ નિર્દોષ છે, જેનું નિવારણ અસંભવિત છે, એવા દાષાના કારણે બહુ ફાયદો કરનારૂં કર્મ પણ જો દુષ્ટ ગણવામાં આવે તે શ્રી જિનેશ્વરની ધર્મદેશના પણ દોષ વિનાની નહિ કરે: કારણ કે–શ્રી જિનેશ્વરદેવાની દેશનામાંથી જ મિથ્યાત્વના મૂલભૂત બૌદ્ાદિ અને સાંખ્યાદિ દર્શનાની ઉત્પત્તિ થયેલી છે. એ સબંધી શાસ્ત્રોમાં કહ્યું છે કે— ' जावइया णयवाया तावइया चेव परसमया । " “જગતમાં જેટલા નયવાદ છે, તેટલા જ પર દર્શના છે–” કેટલાક કહે છે કે જીવને જેવું કુશલ ચિત્ત હતું તેવું શ્રી જિનેશ્વર દેવને નથી, માટે તેઓ મહાન નથી. તેઓનું એ કહેવું પણ સર્વથા અયથાર્થ છે. શ્રી જિનેશ્વરાના સમભાવવાળા ચિત્તની આગળ મુદ્દેનું કુશળ ચિત્ત અકિંચિત્કર છે. પેાતાના ધર્મથી જગતના પ્રાણીઓની મુક્તિ થઇ જાઓ અને જગતના પાપે પેાતાનામાં આવી જાએ, આ જાતિનું મુદ્દેનું કુશળ ચિત્ત તત્ત્વથી અસત્ય અને અસંભવિત છે. કારણ કે નિવૃત્તિ જગતની થઈ નથી કિન્તુ મુદ્દની જ થઇ છે, એમ તેનું જ શાસ્ત્ર કહે છે તથા પરસ્પરના ધર્મ અધર્મના પરસ્પરમાં સંક્રમ થવા સર્વથા અસંભવિત છે. એટલા માટે નિર્માહી આત્માઓને આ જાતિનું માઠુ અને અજ્ઞાનથી યુક્ત ચિત્ત કેમ સંભવે ? તૃણ, મણિ, લેષ્ઠુ અને કાંચનાદિ પદાર્થોમાં સમાનવૃત્તિવાળું અને Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનમહત્ત્વની-સિદ્ધિ સર્વ સાવદ્યાગથી નિવૃત્તિલક્ષણવાળું ચિત્ત એ જ પરમાથેથી કુશળ ચિત્ત છે અને તે શ્રી જિનેશ્વરદેવમાં હોય જ છે. વળી વ્યાધ્રાદિને સ્વકીય માંસ દાનાદિ કરવામાં બુદ્ધનું કુશળચિત્ત વખણાય છે, તે પણ અવિચારિત રમણીય છે. કારણ કે તે ચિત્ત પણ કુશળ નહિ કિન્તુ સર્વથા અકુશળ અને મેહથી યુક્ત છે, એ જણાવતાં પૂ.પા. મહોપાધ્યાયજી ફરમાવે છે કે“નથીf Sા સ્વોપારિજાત सात्मभरित्वपिशुना, पराऽपायाऽनपेक्षिणी॥१॥" પિતાના અપકારી સ્વમાંસ ભક્ષક વ્યાધ્રાદિ ઉપર બુદ્ધદેવની જે સત્ત્વ બુદ્ધિ છે, તે પિતાના આત્મભરિપણાને સૂચવનારી છે એટલું જ નહિ પણ પરની પીડા પ્રત્યે નિરપક્ષતાને ધારણ કરનારી છે, એટલા માટે અશુદ્ધ છે. એમાં આત્મભરિતા અને પરપીડાનિરપેક્ષતા, એ બે મોટાં દૂષણે છે. (૧) એ રીતે શ્રી જિનેશ્વરદેવની મહત્તાને દૂષિત કરનારાં સઘળાં વચને અસત્ય છે, એમ સિદ્ધ કરી પૂ. પા. ઉપાધ્યાયજી મહારાજા અન્તમાં શ્રી જિનેશ્વરદેવનું પરમ મહત્ત્વ સ્થાપન કરતાં ફરમાવે છે કે – " परार्थमात्ररसिकस्ततोऽनुपकृतोपकृत् । अगूढलक्षो भगवान्, महानित्येष मे मतिः ॥ १ ॥" પરાર્થ માત્ર રસિક અને એટલા જ માટે અનુપકૃતપકૃત (ઉપકાર નહિ કરનાર ઉપર પણ ઉપકાર કરનારા) અગૂઢ લક્ષી ભગવાન્ એ જ મહાનું છે એમ હું માનું છું. (૧) “ अहमित्यक्षरं यस्य चित्ते स्फुरति सर्वदा । પ ગ્રહ તતઃ રાખ્યું હve stવાછતિ . ૨” Page #53 -------------------------------------------------------------------------- ________________ કર ] દેવત અર્દ” એ પ્રમાણેના અક્ષર જેના શિને વિષે સદા રાયમાન થાય છે, તે આત્મા શબ્દ બ્રહના ધ્યાનથી પર બ્રોને (અવશ્ય) પ્રાપ્ત કરે છે. (૨) દુત્તાક્તમનાસેરા, પત્તાને પરંપમ રૂ .” બીજા ઘણા હજારો વર્ષો સુધી યેગની ઉપાસના કરો કિન્તુ એ નિશ્ચિત છે કે તેઓ શ્રી અરિહંત પરમાત્માની ઉપાસના કર્યા વિના પરમપદને (કદી પણ) પામનાર નથી. (૩) . “ માધ્યમના ચાનાપરમાતમમનુ ા વિદ્ધ થા તાવ્ર, વત્વમયિત ! ઇ .” - જેમ રસથી વીંધાયેલું તાજું સુવર્ણપણને પામે છે તેમ આ -આત્મા શ્રી અરિહંતના ધ્યાનથી પરમાત્મપણાને પામે છે. (૪) " पूज्योऽयं स्मरणीयोऽयं सेवनीयोऽयमादरात् । પ્રૌત્ર રાસ માિ પેતના િવા” જે તમારામાં ચેતના હેય તે પૂજવા પેશ્ય, સ્મરણ કરવા યોગ્ય અને આદરપૂર્વક સેવવા યોગ્ય જે કંઈ પણ હોય તે એક શ્રી અરિહંત પરમાત્મા જ છે. એઓના જ શાસન (પ્રવચન) ને વિષે ભક્તિ કરવા ચોથ છે. (૫) " सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । માિમાવતી વીષ, પરમાનન્દ્રવાન્ દા” કૃતસાગરનું અવગાહન કરવાથી આ પ્રકારને સાર એ પ્રાપ્ત કર્યો છે કે શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ એજ એક પરમાનંદ–મોક્ષની સંપદા-લક્ષમીનું બીજ છે. (૬) Page #54 -------------------------------------------------------------------------- ________________ છે ક્ટ પ્રકરણ–સાતમું. કે દેવાધિદેવનાં નામે. C R C = = = = = કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા પણ શ્રીઅભિધાનચિન્તામણિના દેવાધિદેવકાંડમાં ફરમાવે છે કે“अर्हन् जिनः पारगतस्त्रिकालवित्क्षीणाष्टकर्मा परमेष्ठयधीश्वरः। शंभुः स्वयम्भूभगवान् जगत्प्रभुस्तीर्थङ्करस्तीर्थकरो जिनेश्वरः॥१॥" અન, જિન, પારગત, ત્રિકાલવિત, ક્ષીણાષ્ટકર્મ, પરમેષ્ઠી, અધીશ્વર, શંભુ, સ્વયંભૂ, ભગવાન, જગત્મભુ, તીર્થકર, તીર્થકર અને જિનેશ્વર-૧ " स्याद्वाद्यभयदसार्वाः सर्वज्ञः सर्वदर्शिकेवलिनौ । સેવાવિવધિપુણોત્તમવીતરાતા ૨ ” સ્યાદ્વાદી, અભયદ, સાર્વ, સર્વજ્ઞ, સર્વદશ, કેવલી, દેવાધિદેવ, બધિદ, પુરૂષોત્તમ, વીતરાગ અને આપ્ત એ ઉપરાંત ગુણનિષ્પન્ન બીજાં પણ અનેક નામે દેવાધિદેવનાં શાસ્ત્રોમાં કહેલાં છે. તેમાંના કેટલાક નીચે દર્શાવવામાં આવે છે. ૨ અન–ત્રીસ અતિશયોને અથવા દેવેન્દ્રકૃત પૂજાને લાયક. ૨ જિના–રાગદ્વેષ મહાદિક આંતરિક શત્રુઓને જીતનારા. રૂ પરત –સંસારના પારને અથવા સર્વ પ્રજાના પારને પામેલા.. જ વિવિભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાલને જાણનારા. ૧ ફીલમ–જેઓના જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો ક્ષીણ થઈ ગયાં છે, તે. Page #55 -------------------------------------------------------------------------- ________________ S દેવદશેન પછી–પરમપદ સર્વોચ્ચસ્થાનને વિષે રહેલા. ૭ અધીશ્વ—ત્રણે જગત ઉપર જેમનું શાસન વર્તે છે, તે. ૮ ——શમ-શાશ્વત સુખ તેને વિષે થનારા. ૧ યંમૂ–સ્વયં પોપદેશથી નહિ કિન્તુ પિતાની મેળે તથા– ભવ્યત્યાદિ સામગ્રીના પરિપાકથી થનારા. ૨૦ અવન–ભગ–સમગ્ર એશ્વર્ય અથવા સર્વોત્કૃષ્ટ જ્ઞાનને ધારણ કરનારા, ૨ કપામુ –ત્રણે જગતમાં પ્રભુત્વ પ્રાપ્ત કરનારા. ૨૨ તીર્થ –સંસાર સમુદ્ર જેનાથી તરાય તે તીર્થ-ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર તેને કરનારા. ૨૩ તીર્થ - II ૪ જિનેશ્વક–જિન - રાગાદિને જીતનાર સામાન્ય કેવલિઓ તેમના ઈશ્વર. ૨૬ એલિ–સ્યાદ્ અનેકાન્તોતક અવ્યય સહિત બેલનારા અનેકાન્તવાદી. ૬ અમરા––અભય-ઈહલેક, પરલેક, આદાન, અકસ્માત, આજીવિકા, મરણ અને અપયશ, એ સાત પ્રકારના ભયથી મૂકાવી અભય આપવાનું વિશિષ્ટ સ્વાસ્થ-નિઃશ્રેયસધર્મના કારણભૂત ભૂમિકા-તેને આપનાર. (શ્રી જિનેશ્વરદેવ ગુણ પ્રકર્ષવાન, અચિન્ય શક્તિમાન તથા સર્વથા પરાર્થકારી * હોવાથી તેમનું અવલંબન લેનાર ભવ્ય આત્મા અવશ્ય અભયને પામે છે માટે ભગવાન અભયદ અભયને આપનાર કહેવાય છે. ૨૭ સર્વ–સર્વ પ્રાણીઓના હિતકારી. ૨૮ સર્વા–સર્વ વસ્તુઓને (વિશેષ ધર્મોવડે) જાણનારા. Page #56 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવનાં નામે. ૪૫ ૨૨ સવ–સર્વ વસ્તુઓને (સામાન્ય ધર્મોવડે) જેનારા. ૨૦ વરી–સર્વથા આવરણને વિલય થવાથી ચૈતન્ય સ્વરૂપનો આવિર્ભાવ થ તે કૈવલ્ય છે તે જેમને છે, તે કેવલી. ૨૨ હેવાધિદેવ –દેવના પણ દેવ. (દથી પણ અધિક શક્તિવાળા) ૨૨ વોરિવા–બધિ-શ્રી જિનોક્તધર્મની પ્રાપ્તિ, તેને આપનારા. ૨૩ પુષોત્તમ–પુરૂષોત્તમ-પુરૂષોને વિષે સહજ તથાભવ્યત્વાદિ ભાવથી શ્રેષ્ઠ. ૨૪ વીતરા–રાગ દ્વેષ અને મેહજેમના સર્વથા નાશ પામ્યા છે તે. રપ સત્ત–હિતોપદેશને આપનારા હેવાથી આપ્ત. શ્રી યશેખરસૂરિજી પ્રબંધચિન્તામણિના ૭ મા અધિકારમાં દેવાધિદેવના ભિન્નભિન્ન નામનું વર્ણન કરતાં ફરમાવે છે કે – ૧ નિરન્તર નિર્મળ જ્ઞાન અને દર્શન રૂપી તિના આશ્રય હોવાથી ભગવાન પરમતિ -કાન્તિસ્વરૂપ “રાજા” કહેવાય છે. ૨ મનુષ્ય લેકરૂપી પૃથ્વીથી આવેલા હોવાથી “પાથિ’ કહેવાય છે. ૩ સમસ્ત આરંભથી મુક્ત બનેલા હોવાથી “પ્રજાપાલ” કહેવાય છે. ૪ ત્રણ ભુવન વડે મુકુટની જેમ મસ્તકે ધારણ કરાય છે માટે “ત્રિભુવન પ્રભુ” કહેવાય છે. પ સર્વ ઉપપ્લવ-ઉપદ્રવથી રહિત હોવાથી “સદાશિવ કહેવાય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ કૅથરીન ૬ જ્ઞાનસ્વરૂપ વડે લાખાલેને વીંટનાર હોવાથી ‘વિષ્ણુ ’ કહેવાય છે. ૭ કાઇથી પણ ઉત્પન્ન કરાયેલા નહિ હોવાથી ‘ સ્વયંભૂ ’ કહેવાય છે. ૮ જન્મ રહિત હોવાથી ૮ અજ કહેવાય છે. " ૯ કર્મથી અબદ્ધ આત્માઓને વિષે ઉત્કૃષ્ટ હોવાથી પર માત્મા ’ કહેવાય છે. " " ૧૦ પરમ જ્ઞાનવાન હાવાથી ‘પરમબ્રહ્મ ' કહેવાય છે. ૧૧ જ્ઞાનીએ વડે પણ કોઈપણ પ્રકારે જાણી શકાતા ની માટે ‘અલક્ષ્ય’ કહેવાય છે. ૧૨ દ્રવ્ય દ્રષ્ટિએ એક ’ કહેવાય છે. " ૧૩ પર્યાય દ્રષ્ટિએ ‘ અનેક ’કહેવાય છે. નિર્ગુણ ’ ૧૫ જ્ઞાનાદિ ગુણ્ણાએ સહિત હોવાથી ‘ મહાગુણુ' કહેવાય છે. ૧૬ આકાશ સમાન હોવાથી · અવ્યક્ત ' કહેવાય છે: ૧૭ તેમના ગુણનું વર્ણન થઈ શકે છે માટે વ્યક્ત કહેવાય છે. ૧૮ - શિવ' શબ્દના પાંચા વડે વિદ્યમાન હોવાથી ભાવ કહેવાય છે. . ૧૪ સત્ત્વ, રજ અને તમેગુણથી રહિત હાવાથી કહેવાય છે. ૧૯ ૮ ભવ' શબ્દનાઃ પર્યાયા વડે અવિધમાન હોવાથી અભાવ’ કહેવાય છે. ૨૦ જ્ઞાનદર્શન વડે ચેષ્ટાવાન્ હોવાથી ‘સકલ' ગ્રંથ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ - -- દેવાધિદેવમાં નામો. ૨૧ વચન અને શરીરની ચેષ્ટાથી રહિત હોવાથી “નિષ્કલ કહેવાય છે. રર લેશના કારણભૂત દ્વોથી હિત હોવાથી “સદા સુખી કહેવાય છે. ૨૩ સંસારી આત્માઓથી વિલક્ષણ હોવાથી “વિશ્વવિલક્ષણ” કહેવાય છે. ૨૪ રૂ૫ રસ ગંધ સ્પર્ધાદિથી રહિત હોવાથી “નીરૂપ’ કહેવાય છે. ૨૫ વિશ્વના તમામ સ્વરૂપને જાણનાર હોવાથી “વિશ્વરૂપ” કહેવાય છે. શ્રી માનતુંગસૂરિજી “ભક્તામર સ્તોત્રમાં દેવાધિદેવનાં નામેનું વર્ણન કરતાં ફરમાવે છે કે“સ્વામશેદ્ય વિમુરિચયમાં, ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेक, शानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥१॥" હે ભગવાન! વિચક્ષણું પુરૂષે આપને એ પ્રમાણે કહે છે: એ ચયાપચયને નહિ પામનાર અને સર્વકાલ સ્થિર- એકસ્વભાવે રહેનાર. ૨ વિભુ–પરમેશ્વર્યથી ભિત, કર્મનું ઉમૂલન કરવાને સમર્થ અથવા ઈન્દ્રાદિના સ્વામી. ૩ અચિત્ત્વ–આધ્યાત્મિક પુરૂષે વડે પણ ચિન્તવન કરવાને અશક્ય, અતિ અદ્દભુત ગુણ યુક્ત Page #59 -------------------------------------------------------------------------- ________________ - દેવદર્શન ૪ અસંખ્ય–જેમના ગુણોની સંખ્યા થઈ શકતી નથી. અથવા જેમના જ્ઞાનને માપી શકાતું નથી માટે અસંખ્ય. ૫ આધ—પંચ પરમેષ્ટિમાં પ્રથમ અથવા સામાન્ય કેવલી એમાં મુખ્ય. ૬ બ્રહ્મા અનન્ત આનન્દથી વધતા, બ્રહ્મ–કેવળજ્ઞાન અથવા નિર્વાણને પામનાર. ૭ ઇશ્વર–સકલ સુરાસુરનરનાયકને શાસન કરવા સમર્થ, કૃતાર્થ. ૮ અનન–અનન્ત ચતુષ્ટયની સમૃદ્ધિને ધારણ કરનારા અને મૃત્યુ રૂપી અન્ત વિનાના-મૃત્યુને ક્ષય કરનારા. ૯ અગકેતુ-કામદેવને માટે કેતુ સમાન, વૈક્રિયાદિ અંગ રૂપી કેતુ-ચિહ્નથી રહિત. ૧૦ ગીશ્વર–મન,વચન અને કાયાને જીતનારા, દયાની - પુરૂષના ઈશ્વર અને સગિ-કેવલીઓને માન્ય. ૧૧ વિદિત ગ–સમ્યજ્ઞાન દર્શન ચારિત્ર રૂપ યેગને જાણનારા અને બીજાને જણાવનારા, વિશેષ કરીને ખંડિત- નાશ કર્યો છે જીવ અને કર્મને ગ–સંબંધ જેમણે. ૧૨ અનેક–જ્ઞાનથી સર્વગત, અનેક સિદ્ધ એક જગ્યાએ - રહેવાથી અનેક, ગુણપર્યાયની અપેક્ષાએ અનેક અને અષભાદિ વ્યક્તિના ભેદથી અનેક. ૧૩ એક–અદ્વિતીય, ઉત્તમોત્તમ અથવા જીવ દ્રવ્યની અપેક્ષાએ એક. Page #60 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવનાં નામે. ૧૪ જ્ઞાનસ્વરૂપ–ક્ષાયિક કેવળજ્ઞાન રૂપ સ્વરૂપવાળા-સર્વ કર્મના ક્ષયથી ચિતૂપ. ૧૫ અમલ–અઢાર દોષ રૂપી મલથી રહિત. યુદ્ધત્વમેવ વિરૂધરિંતવૃદ્ધિોધાત્, त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात् । धाताऽसि धीर ! शिवमार्गविधेविधानाद, ચત્ત ત્વમેવ માવ! પુરુષોત્તમોત રા” હે દેવથી પૂજાએલા પ્રભુ! બુદ્ધિ–કેવળજ્ઞાન વડે બંધ કરનાર હોવાથી આપ જ બુદ્ધ છે કિન્તુ (દયાના સ્વરૂપને નહિ સમજનાર હોવાથી) સુગાદિ એ બુદ્ધ નથી. હે દેવ! ત્રણ લોકને સુખ કરનાર હોવાથી આપ જ યથાર્થ નામવાળા શંકર છે મિતુ (સંહાર કરનાર હોવાથી) રૂદ્રાદિ એ શંકર નથી. હે ધીર! રત્નત્રયરૂપ મેક્ષમાર્ગની વિધિના કરવાથી–બતાવવાથી આપ જ ધાતા–સરજનહાર છે કિન્તુ (વેપદેશના હાને નરકના માર્ગને ઉઘાડનાર) બ્રહ્માદિ એ ધાતા નથી. હે ભગવન્ ! આપ જ આજન્મ પરાર્થવ્યસની આદિ ગુણવાળા હોવાથી પ્રગટપણે પુરૂષોને વિષે ઉત્તમ છે કિન્ત (ગોપીઓની સાથે રાસલીલા અને કપટક્રિયાદિ કરનાર) વિષ્ણુ એ પુરૂષોત્તમ નથી. (૨) એવા દેવાધિદેવને અદ્વિતીય ભક્તિથી નમસ્કાર કરતાં સ્તુતિકાર મહર્ષિ ફરમાવે છે કે – તુષ્ય નત્રિમુવરાત્તિરાય , तुभ्यं नमः क्षितितलामलभूषणाय । तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय, તુઓં નો ! મોષuTય રૂ ” Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] દેવદર્શન | સર્વચન અને સન્ક્રિયા વડે વિશ્વત્રયની પીડાના નાશક હે નાથ ! આપને જ એક નમસ્કાર થાઓ. (સર્વ જીવોના કષ્ટને નાશ કરનાર હોય તેજ એક વન્દનીય છે, બીજા નહિ) ભૂપીઠના નિર્મળ અલંકાર તુલ્ય અથવા ક્ષિતિ–પૃથ્વી તલ– પાતાલ અમલ–સ્વર્ગ એમ ત્રણ ભુવનના ભૂષણભૂત હે સ્વામિ ! આપને જ એક નમસ્કાર છે. (નિર્મળ જ્ઞાન અને ચારિત્રથી યુક્ત હોય તેજ નમસ્કરણીય છે, બીજા નહિ.) ત્રણ લેકના પ્રકૃદનાથ! હે ઈશ! આપને જ એક નમસ્કાર છે. (ત્રણ લોકનું ત્રાણ–રક્ષણ કરવા સમર્થ હોય તેજ એક વન્દનીય છે, બીજા નહિ.) સંસારસાગરનું શોષણ કરનાર છે જિન ! આપને જ એક નમસ્કાર થાઓ. (દુરન્ત સંસારસાગરનું જેઓ શેષણ કરનાર છે તેઓ જ વન્દનીય છે, બીજા નહિ.) (૩) " यो विश्वं वेद वेद्यं जननजलनिर्भङ्गिनः पारदृश्वा, पौर्वापर्याऽविरुद्धं वचनमनुपम, निष्कलङ्कं यदीयम् । तं वन्दे साधुवन्धं सकलगुणनिधिं ध्वस्तरोषद्विषन्तम् , યુદ્ધ વ વર્ધમાન રાતનો રાવે વા રિા વા છા” જેમણે રેય એવા વિશ્વને જાણ્યું છે, જેઓ જન્મરૂપી સમુદ્રની લહરીના પારદષ્ટા છે, જેમનું વચન-આગમ અનુપમ, કલંકરહિત અને પૂર્વાપરવિરોધ રહિત છે, જે સાધુપુરૂષને વન્દનીય છે, જે સકલ ગુણના નિધાન છે અને ક્રોધ રૂપી શત્રુના વિનાશક છે. તે નામથી બુદ્ધ, વદ્ધમાન, બ્રહ્મા કૃષ્ણ કે મહાદેવ ગમે તે હો. તેને હું વન્દન કરું છું. (૪) Page #62 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવનાં નામે [ ૫૧ " यं शैवास्समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनो, बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्त्तति नैयायिकाः। अर्हन्नित्यथ जैनशासनरताः कमैति मीमांसकाः, सोऽयं मे विदधातु वाञ्छितफलं, त्रलोक्यनाथो हरिः॥५॥" જેમની શિવપત્થાનુયાયીઓશિવ તરીકે, વેદાતિઓ બ્રહ્મા તરીકે, બૌદ્ધો બુદ્ધ તરીકે, પ્રમાણમાં કુશલ એવા નિયાયિક કર્તા તરીકે, મીમાંસકો કર્મ તરીકે અને જેનશાસમાં રક્ત જેનો અરિહંત તરીકે ઉપાસના કરે છે તે આ ત્રણલેકના નાથ હરિ મને વાંછિત ફળને આપે. (૫) त्यक्तस्वार्थः परहितरतः सर्वदा सर्वरूपं, सर्वाकारं विविधमसमं यो विजानाति विश्वम् । ब्रह्मा विष्णुर्भवतु वरदः शङ्करो वा हरो वा, यस्याचिन्त्यं चरितमसमं भावतस्तं प्रपद्ये ॥ ६॥" સ્વાર્થના ત્યાગી અને પરહિતમાં રક્ત એવા જે સર્વદા સર્વધર્મ થી યુક્ત, સર્વ આકારથી યુક્ત એવા જે અનુપમ અને વિચિત્ર એવા વિશ્વને જાણે છે તેમજ જેમનું ચરિત્ર અનુપમ અને અચિત્ય છે તે બ્રહ્મા હો વિષ્ણુ હો વરદ હો શંકર હતી કે મહાદેવ તો તેમને હું ભાવથી સ્વીકારું છું. (૬) “ ઃ સર્વને લત્ત, બ્રહ્મા ત્વમેવઘિકાહ્મનિષ્ઠા त्वमेव सत्यं पुरुषोत्तमोऽसि, त्वमेव बुद्धः सकलार्थवेदिन ॥७॥" હે નાથ ! સર્વજનને ઈષ્ટ કરનારા હોવાથી આપ જ શંકર છે, અખિલ બ્રહ્મમાં નિષ્ઠાવાળા હોવાથી આપજ બ્રહ્યા છે, આપ જ સાચા પુરૂષોત્તમ-કૃષ્ણ છે અને હે સકલ અર્થના જ્ઞાતા પ્રભુ! આપ જ બુદ્ધ છે. (૭) Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ–આઠમું. દેવાધિદેવના-અતિશયા. અતિશય–સમસ્ત જગતથી ચઢીયાતી અવસ્થા—લાકમાં ચમત્કાર પેદા કરનારી જીવનની લેાકેાત્તર સ્થિતિ-જે ચેાત્રીસ અતિશયોના નામથી પ્રસિદ્ધ છે, તે-જન્મથી ચાર, કર્મક્ષયથી અગિઆર અને કેવળજ્ઞાન થયા પછી દેવકૃત ઓગણીસ એમ અનુક્રમે ચેાત્રીસે અતિશયાનું હૃદયંગમ વર્ણન નીચેના સુરમ્ય પદ્યરત્નામાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ અભિધાનચિન્તામણિકાષના દેવાધિદેવકાંડમાં આ પ્રમાણે કર્યું છે. " तेषां च देहोऽद्भुतरूपगन्धो, निरामयः स्वेदमलोज्झितश्च । श्वासोऽब्जगन्धो रुधिरामिषं तु, गोक्षीरधाराघवलं ह्यविस्रम् ॥१॥" શ્રી તીર્થંકર દેવાની કાયા અદ્ભુત–લેાકેાત્તર રૂપ અને ગન્ધવાલી, નિરામય-નિરાગી તથા સ્વેદ અને મલથી રહિત હૈાય છે. ઉચ્છવાસનિ:શ્વાસરૂપ શ્વાસ કમલસમાન સુગંધવાળા તથા માંસ અને શાણિત–લાહી ગાયના દૂધની જેમ ઉજ્જવળ અને દુર્ગન્ધ વિનાનું હોય છે. ૧ * 66 आहारनीहारविधिस्त्वदृश्य-श्चत्वार एतेऽतिशयाः सहोत्थाः । क्षेत्रे स्थितिर्योजनमात्रकेऽपि, नृदेवतिर्यग्जनकोटिकोटेः ॥ २ ॥ " Page #64 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવના-અતિશય [પક આહાર-જન તથા નિહાર-મૂત્રપુરીષનો ત્યાગ, એ બને ક્રિયા અદશ્ય-ચર્મચક્ષુને અગોચર હોય છે. અર્થાત કેવળ અને અવધિ આદિ અતીન્દ્રિય ચક્ષુવાળા જ જોઈ શકે છે. આ ચારે અતિશય તીર્થકરેને જન્મથી સાથેજ હોય છે. હવે કર્મક્ષયજનિત અતિશને કહે છે. માત્ર યોજન પ્રમાણ ક્ષેત્રવાળી સમવસરણ ભૂમિમાં મનુષ્ય, દેવતા અને તિર્યાની કોડ કોડ સંખ્યામાં અવસ્થિતિ હોય છે. ૨ "वाणी नृतिर्यक्सुरलोकभाषा-संवादिनी योजनगामिनी च । भामण्डलं चारु च मौलिपृष्ठे, विडम्बिताहर्पतिमण्डलश्रि ॥॥" - વાણું–અર્ધમાગધીભાષા મનુષ્ય તિર્યંચ અને દેવતાઓને પોતપોતાની ભાષામાં પરિણમી જાય છે તથા એક જનપ્રમાણ ક્ષેત્રમાં વ્યાપી જાય છે તથા મસ્તકના પાછલા ભાગમાં સૂર્યના બિમ્બની શોભાને પણ તિરસ્કાર કરનારું મનહર તેજનું મંડળ-ભામંડળ હોય છે. ૩ " साग्रे च गव्यूतिशतद्वये रुजा, वैरेतयो मार्यतिवृष्टयवृष्टयः। दुर्भिक्षमन्यस्वकचक्रतो भयं, स्यानैत एकादश कर्मघातजाः ॥४॥" બસે ગાઉથી અધિક (એ કેશને એક ગાઉ એવા બસે ગાઉ એટલે ચારસો કેશ અને પચીસ જન અધિક) એટલે સવાસો જનપર્યત રેગ-જવરાદિ, વૈર-પરસ્પર " વિધ, ઈતિ-ધાન્યાદિને ઉપદ્રવ કરનાર પુષ્કળ ઉંદરાદિની ઉત્પત્તિ, મારિ-મરકી, અતિવૃષ્ટિ-નિરંતર વરસાદ, અવૃષ્ટિસર્વથા વૃષ્ટિને અભાવ, દુર્ભિક્ષ-ભિક્ષાને અભાવ તથા સ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રને ભય થતાં નથી. એમ અગિઆર અતિશયો ચાર ઘાતિ કર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે. ૪ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] દેવદર્શન - હવે દેવકૃત ઓગણીસ અતિશને કહે છે– "खे धर्मचक्रं चमराः सपादपीठं मृगेन्द्रासनमुज्ज्वलं च । छत्रत्रयं रत्नमयध्वजोंऽद्विन्यासे च चामीकरपङ्कजानि ॥ ५ ॥" આકાશમાં ધર્મચક્ર-ધર્મપ્રકાશક ચક્ર, ચામરે, પાદપીઠ સહિત સ્વચ્છ સ્ફટિકમય ઉજવળ સિંહાસન, ત્રણુછત્ર, રત્નમય ધ્વજ તથા પાદન્યાસ માટે નવ સુવર્ણ કમળે. ૫ "वप्रत्रयं चारु चतुर्मुखाङ्गता, चैत्यगुमोऽधोवदनाश्च कण्टकाः। द्रुमानतिर्दुन्दुभिनाद उच्चकैर्वातोऽनुकूलः शकुनाः प्रदक्षिणाः ॥६॥" તથા સમવસરણમાં રત્ન, સુવર્ણ અને રૂધ્યમય ત્રણ મનહર વપ્ર-ગઢ, (કીલ્લાઓ) ચાર મુખ, ચિત્ય–અશોક વૃક્ષ, કાંટાઓ અધમુખવાળા,વક્ષેની નમ્રતા, ભુવનવ્યાપી ઉચ્ચ દુભિને ધ્વનિ, સુખકર અનુકૂળ વાયુ, પ્રદક્ષિણાપૂર્વક ગતિ કરનારા પક્ષિઓ. ૬ "गन्धाम्बुवर्षे बहुवर्णपुष्पवृष्टिः कचश्मश्रुनखाप्रवृद्धिः । चतुर्विधाऽमर्त्यनिकायकोटिर्जघन्यभावादपि पार्श्वदेशे ॥७॥" સુગન્ધી ઉદકની વૃષ્ટિ, પાંચવર્ણવાળા જાનુ પ્રમાણ પુપિની. વૃષ્ટિ, કેશ, રેમ કૂર્ચ (દાઢીમૂછ) અને હાથપગના નખની અવૃદ્ધિ-અવસ્થિતપણું, તથા ભવનપતિ આદિ ચતુર્વિધ દેવનિકાની જઘન્યથી પણ સમીપમાં એક ક્રોડની સંખ્યા. ૭ - “નામિન્દ્રિય નામનુ સિંચમી एकोनविंशतिर्दैव्याश्चतुस्त्रिंशञ्च मीलिताः ॥८॥" તથા તુએ (વસન્તાદિ) અને ઈન્દ્રિયાર્થો (સ્પર્શ, રસ, ગન્ધ, રૂપ અને શબ્દો)ની અનુકૂળતા, (પુષ્પાદિની સામગ્રી Page #66 -------------------------------------------------------------------------- ________________ [ પપ દેવાધિદેવના-અતિશયો વડે મને વિષનો પ્રાદુર્ભાવ અને અમને વિષયને અપકર્ષ) એ ઓગણીસ અતિશયે દેવકૃત હોય છે. ૮ આ દેવકૃત અતિશયેનું વર્ણન કઈ જગ્યાએ જુદી રીતે પણ મળે છે, તે મતાન્તર સમજ. એ રીતે સહજથી ચાર અને કર્મક્ષયથી અગિઆરની સાથે ઓગણીસને મેળવવાથી કુલ ત્રીસ અતિશ થાય છે. શ્રી દેવાધિદેવના ઉપરોક્ત અતિશયોની વાતમાં આજકાલ કેટલાક સંદેહ ઉઠાવે છે અને અતિશયોનું વર્ણન અતિશયોક્તિ રૂપ છે એમ ઠરાવવા મથે છે. પિતાની એ વાતના સમર્થનમાં તેઓ સ્તુતિકાર શ્રી સમતભદ્રાચાર્યના બનાવેલા દેવાધિદેવ સ્તંત્રને પ્રથમ લોક પ્રમાણ તરીકે રજુ કરે છે. તે કમાં જણાવ્યું છે કે" देवागमनभोयान, चामरादिविभूतयः । માથવિ િરય, રાતવમસિ નો મહાન શા ” દેવેનું આગમન, આકાશમાં ગમન અને છત્રચામરાદિની વિભૂતિઓ માયાવી-ઈન્દ્રજાલિકામાં પણ દેખાય છે. માટે હે દેવ! એ (વિભૂતિઓના) કારણે અમે આપને મોટા માનીએ છીએ, એમ નથી-૧ આપ અમારે મન મહાન છે, એમાં આપની વિભૂતિઓ કારણ નથી પરંતુ આપનું સત્ય, અવિસંવાદિ અને યુક્તિસંગત વચન, એજ મુખ્ય કારણ છે. ૧ સ્તુતિકાર શ્રી સમન્તભદ્રાચાર્યના ઉપરોક્ત લોકમાં દેવાધિદેવની વિભૂતિઓ કે અતિશને ઈન્કાર કરવામાં આવ્યો છે, એમ કેઈ પણ સમદષ્ટિવાંચકથી કહી શકાશે નહિ પરંતુ Page #67 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન એ લેકમાં એટલું જ કહેવામાં આવ્યું છે કે કેવલ અતિશ કે વિભૂતિઓની વાત ઉપરથી જ અમે દેવાધિદેવ શ્રી જિનેશ્વર મહાન છે, એમ સિદ્ધ કરવા માંગતા નથી કારણ કે તે વિભૂતિઓ તે માયાવીઓમાં પણ સુલભ છે. દેવાધિદેવ શ્રીજિનેશ્વરની મહત્તા વિભૂતિઓ ઉપરાંત તેમના અવિસંવાદિ, પૂર્વાપરઅવિરૂદ્ધ અને સફલપ્રવૃત્તિજનક વચનથી સિદ્ધ થાય છે, જે બીજામાં નથી. લક્ષણ એવું બાંધવું જોઈએ કે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવદોષથી રહિત હાય. દેવાધિદેવની મહત્તાના લક્ષણ તરીકે ચામરાદિ વિભૂતિઓને લેવાથી એ લક્ષણ અતિવ્યાપ્ત બની જાય છે અને અવિસંવાદિ વચનને અંગીકાર કરવાથી લક્ષણ શુદ્ધ બને છે. એટલુંજ એ કનું તાત્પર્ય છે. ચામરાદિ વિભૂતિઓ એ કાંઈ દેવાધિદેવનું લક્ષણ નથી પણ ઉપલક્ષણ જરૂર છે એ વાતને જણાવતાં શાસ્ત્રકાર અન્યત્ર ફરમાવે છે કે – " पुण्योदयभवैर्भावैर्मतं क्षायिकसंगतैः । महत्त्वं महनीयस्य, बाह्यमाभ्यन्तरं तथा ॥ १ ॥ बहिरभ्युदयादी भवत्यन्तर्गतो गुणः । મને પટાવૃતા િતિતિ ૨ ” ક્ષાયિક ગુણેની સાથે શ્રી તીર્થકર નામકર્મ આદિ પુણ્યના ઉદયથી થયેલા ભાવે પણ મળેલા હોય છે તેથી પૂજ્ય શ્રીજિનેશ્વરદેવેની મહત્તા બાહ્ય તથા અભ્યતર ઉભય રીતે મનાયેલી છે. અન્તર્ગત ગુણ બાહ્ય અભ્યયને પણ જણાવનારે હોય છે. વાસથી ઢંકાયેલ મણિની જોતિ વની અહાર પણ શું પ્રગટ નથી થતી? અવશ્ય થાય છે. (૧૨) Page #68 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવના–અતિશય [ ૫૭ શ્રી જિનેશ્વરદેવના અતિશયેની વાત પાછળથી કલ્પી કાઢેલી છે એમ બોલનારે સમજવું જોઈએ કે શ્રી સમવાયાંગાદિ મૂલ આગમાં પણ તે વાત કહેલી છે અને ત્યાર પછીના ચાદ પૂર્વધર નિર્યુક્તિકાર મહર્ષિઓથી માંડી પ્રત્યેક પ્રામાણિક ગ્રન્થકારેએ તે વાતનું સમર્થન કરેલું છે. શ્રી અરિહંત પરમાત્માના રૂપનું વર્ણન કરતાં આવશ્યકનિર્યુક્તિ આદિ મૂળ આગમાં ફરમાવ્યું છે કે – " सधसुरा जइरुवं, अंगुट्ठपमाणयं विउविजा। जिणपायंगुटुं पइ न सोहए तं जहिंगालो ॥१॥" “ચારે નિકાયના સર્વ દેવો જે પિતાના રૂપને એક અંગુષ્ઠપ્રમાણ વિદુર્વે, તો તે ( અંગૂઠે ) શ્રીજિનેશ્વરદેવના પગના અંગૂઠા આગળ એક કેલસાની જેમ શોભતા નથી. ૧ [આ નિ. ગા. પ૬૯] શ્રી જિનેશ્વરના બલનું વર્ણન કરતાં શ્રી નિયુક્તિકાર આદિ મહર્ષિઓ ફરમાવે છે કે આ જગતમાં જેમ માણસ કરતાં બળદમાં, બળદ કરતાં ઘોડામાં, ઘોડા કરતાં પાડામાં, પાડા કરતાં હાથીમાં, હાથી કરતાં સિંહમાં, સિંહ કરતાં અષ્ટાપદ વિગેરે પશુઓમાં બળની તરતમાતા પ્રત્યક્ષ પ્રમાણથી અનુભવાય છે તેમ પુણ્યના પ્રભારથી બળદેવ, વાસુદેવ, ચક્રવતી આદિ મનુષ્યોમાં તથા નાગેન્દ્ર, અસુરેન્દ્ર અને સુરેન્દ્ર આદિ દેવામાં પણ બળની તરતમતા રહેલી છે. શ્રીજિનેશ્વરદેવમાં પુણ્યના અતિશય પ્રાગભારથી એ બલ સર્વોત્કૃષ્ટપણને પામેલું છે. કહ્યું છે કે શ્રીજિનેશ્વરદેવની ટચલી આંગલીમાં અનંત ઈંદ્રનું બલ હોય છે અને એ બલનું વ્યાવહારિક માપ કાઢતાં એક સ્થળે ફરમાવ્યું છે કે Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] દેવદર્શન ૧૨ ચોદ્ધાનું બળ ૧ ગાધા (આખલા )માં હોય છે. ૧૦ ગાધાનું મળ ૧ ઘેાડામાં હોય છે. ૧૨ ઘેાડાનું ખળ ૧ પ્રાડામાં હોય છે. ૧૫ પાડાનું મળ ૧ હાથીમાં હોય છે. ૫૦૦ હાથીનું ખળ એક સિંહમાં હોય છે. ૨૦૦૦ સિંહનું ખળ ૧ અષ્ટાપદ્મમાં હાય છે. ૧૦ લાખ અષ્ટાપદનું મળ ૧ ખળદેવમાં હોય છે. ૨ ખળદેવનું મળ ૧ * વાસુદેવમાં હોય * વીર્યંન્તરાય કર્માંના ક્ષયેાપશમ વિશેષથી વાસુદેવના ખલના અતિશયનું વર્ણન કરતાં નિયુક્તિકાર ભગવાન શ્રુતકેવલી શ્રોભદ્રબાહુસ્વામિજી આવશ્યક નિયુ†ક્તિના મૂળમાં ફરમાવે છે – " सोलस रायसहस्सा सव्वबलेणं तु संकलनिबद्धं । अंछंति वासुदेवं अगडतडंमि ठियं संतं ॥ ७१ ॥ घेण संकलं सो, वामहस्थेण अंछमाणानं । મુનિખ વ િિપગ્ન વ, મદુમદ્દળ તે ન ખાયંતિ ॥ ૭૨ || ’ એક બાજુ સેાળ હજાર રાજાએ પોતાના સબલથી હાથી, àાડા, રથ અને પદાતિ વિગેરેના સામટા બલથી કૂવાના કિનારે ઉભા રહેલા અને સાંકલથી બંધાયેલા વાસુદેવને ખેંચે તે! વાસુદેવ ન ખેંચાય પણ અવજ્ઞાપૂર્વક ડાબા હાથ વડે તે સાંકલને પકડી વાસુદેવ ખેંચે, તે અષા ય ભોંય ભેગા થઇ જાય અથવા નાશ પામે. ૭૧-૭૨ “ દ્દો સોજા વત્તોસા, સવòમાં તુ સંનિવર્ડ્સ । अंछंति चक्कवट्टि, अगडतडम्मि ठियं संतं ॥ ७३ ॥ tr संकलं सो, वामगहत्थेण अंछमाणाणं । મુનિ વિિવઘ્ન વ, જરૂર તે ન ચાયંતિ || ૭૪ || ,, [ વધુ નોંધ પદ્ધ આ પાનામાં. ] Page #70 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવના-અતિશયો | [ ૫૯ છે. ૨ વાસુદેવનું બળ ૧ ચક્રવત્તીમાં હોય છે. ૧૦ લાખ ચક્રવત્તિનું બળ ૧ નાગેન્દ્રમાં હોય છે. ૧ ક્રોડ નાગેન્દ્રનું બળ ૧ ઈન્દ્રમાં હોય છે અને અનંત ઈન્દ્રનું બળ શ્રી જિનેવરની ૧ ટચલી આંગળીમાં હોય છે. - અહીં કોઈ શંકા કરે કે વૈક્રિય શરીરને ધારણ કરનારા દે તથા તેમના ઈન્દ્રો કરતાં પણ અધિક બળ રસરૂધિરાદિ સાત ધાતુઓથી બનેલા શ્રીજિનેવાના દારિક શરીરમાં શી રીતે સંભવી શકે? તેનો જવાબ એ છે કે-ઇન્દ્રો કરતાં પણ અનંતબલી શ્રીજિનેશ્વર દેવે બલવાન શરીરને ધારણ કરનારા છે. એ માટે જ એ શરીરનું નામ દારિક પડેલું છે. કર્મવિપાક નામના પ્રથમ કર્મગ્રન્થની ટીકામાં કહ્યું છે કે [૫૮ મા પાનાથી આગળની નોંધ.] બત્રીસ હજાર રાજાઓ પોતાના સર્વબલથી સમન્વિત થઈને કૂવાના કિનારે રહેલા અને સાંકળથી બંધાયેલા ચક્રવર્તીને ખેંચે તે ચક્રવર્તી ન ખેંચાય પણ ડાબા હાથ વડે તે સાંકલને પકડી ચક્રવતી ખેંચે તે બધા ય ભેય ભેગા થઈ જાય અથવા નાશ પામે. ૭૩-૭૪ "जं केसवस्स उ बलं, तं दुगुणं होइ चक्कवट्टिस्स । तत्तो वला बलवगा, अपरिमियबला जिणवरिंदा ॥ ७५ ॥" વાસુદેવને જે બલ હોય છે તેના કરતાં બમણું બલ ચક્રવર્તીને હોય છે, સામાન્ય મનુષ્યો કરતાં બળદેવ બળવાન હોય છે અને શ્રી જિનવરેન્દ્રો તે અપરિમિત બલવાળા હેય છે. કારણ કે-તેમને સમસ્તવીર્યનરાયને ક્ષય થયેલ હોય છે. ૭૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન - “તત્ર કવાર નામ ધામ, પાચં ચાSચ તીર્થ - गणधरशरीराऽपेक्षया, ततोऽन्यस्यानुत्तरसुरशरीरस्याऽपि अनજdશુપનાવું ? ઉદાર એટલે પ્રધાન. એ પ્રધાનતા શ્રી તીર્થકર અને ગણધર ભગવંતેના શરીરની અપેક્ષાઓ છે. તેમના શરીરથી અનુત્તરદેવતાઓનું શરીર પણ અનંતગુણહીન હોય છે.” દેવે કરતાં મનુષ્યનું બળ અધિક ન જ હોય એ નિયમ નથી પણ નિયમ એ છે કે દેને જેવું જન્મથી આણુ, મહત, એકાનેક, દશ્યાશ્યાદિ વિવિધ ક્રિયાઓ કરી શકનારૂં વૈક્રિય શરીર મળે છે તેવું મનુષ્યને મળી શકતું નથી. પરન્તુ તપ વિગેરેની સાધનાથી મનુષ્યનું શરીર એથી પણ અધિક શક્તિઓને ધારણ કરનારું બને છે. જે લબ્ધિ અને સિદ્ધિઓને મનુષ્યો મેળવી શકે છે તે દેવતાઓને મળવી અસંભવિત હોય છે. વૈકિય શરીરથી પણ અધિક સામર્થ્યવાળું, અત્યન્ત શુભ, સ્વચ્છ સ્ફટિકની શિલા જેવા અતિ ઉજજવળ પુદગલના સમૂહથી બનેલું, અન્ય ક્ષેત્રમાં રહેલા તીર્થકરાદિની પાસે જઈ પ્રશ્ન પૂછી અંતર્મુહૂર્તમાં પાછું ફરનારું એવું ચૌદ પૂર્વધરેએ આહારક લબ્ધિથી બનાવેલું આહારક શરીર પણ બનાવવાની તાકાત દેવતાઓમાં હોતી નથી કિન્તુ મનુષ્યમાં જ હોય છે. એ જ રીતે પરમાવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, આહારક લબ્ધિ, ઉપશમણિ, ક્ષપક એણિ, પુલાકલબ્ધિ, ક્ષીરાશ્રય, મધ્વાશ્રવ, સપિરાશ્રવ, વિગેરે લબ્ધિઓ, કેકબુદ્ધિ, બીજબુદ્ધિ, પદાનુસારિલબ્ધિ, અક્ષણમહાસ, અક્ષણમહાલય, આમષધિ, વિડૌષધિ, લેબ્સૌષધિ, Page #72 -------------------------------------------------------------------------- ________________ [ ૬૧ દેવાધિદેવના-અતિશયો જલ્લૌષધિ, અને સંન્નિશ્રોતેલબ્ધિ ચારણ તથા આશીવિષ વિગેરે લબ્ધિઓ મનુષ્યને હોય છે. કિન્તુ દેવેને હોતી નથી. શ્રીજિનેશ્વરદેવના આત્માઓ અનેક ભવની શુભ આરાધનાએના પ્રતાપે છેલ્લાભરમાં જન્મથી જ બાહ્ય અશ્વેતર અનેક અતિશયેને ધારણ કરનારા હોય છે. તેમાં તેમનું શરીર બળ પણ ઉપરોક્ત કથન મુજબ અપરિમિત બલવાળું હોય છે અને એજ કારણે જન્મના પ્રથમ દિવસે પણ એક જનના નાળચાવાળા તથા પચીસ યોજન પ્રમાણ મોટા એવા એક કોડને સાઠ લાખ (૧,૬૦,૦૦,૦૦૦) કળશે વડે મેરગિરિ ઉપર ઈન્દ્રાદિક દેવડે તેઓનો જન્માભિષેક કરાય છે, તે પણ તેઓને લેશમાત્ર પણ શ્રમ કે ખેદ ઉત્પન્ન થતું નથી. ભગવાન મહાવીરપરમાત્માના જન્મ મહોત્સવ સમયે ઈન્દ્રને શંકા થઈ હતી કે નાના શરીરવાળા આ ભગવાન આટલા મોટા જલના ભારને કેમ સહન કરી શકશે ? એ શંકાનું નિવારણ કરવા માટે ભગવાને ડાબા પગના અંગૂઠાવડે મેરૂગિરિના શિખરને સામાન્ય રીતે દબાવ્યું હતું કે જેના પરિણામે સમસ્ત પર્વત કંપી ગયો હતો, પૃથ્વી હાલી ગઈ હતી અને સમુદ્ર પણ ક્ષોભાયમાન થઈ ગયા હતા. કેટલાકે મેરૂના આ પ્રકમ્પની વાતને વિષ્ણુએ ઉપાડેલા ગોવર્ધન પર્વતની સાથે કે તેવી જ બીજી અતિશયોક્તિ ભરેલી વાતેની સાથે સરખાવે છે, તેઓએ સમજવું જોઈએ કે જિનેશ્વરના અતુલ બલની વાત યુક્તિ, અનુભવ અને આગમ. એ ત્રણે પ્રમાણથી જેવી રીતે સિદ્ધ છે તેવી રીતે અન્યત્ર નથી. “ શ્રત વિમિન્ના સ્કૃતક મિત્ર ! નૈ મુનિર્ચસ્ટ વો ૧ મિન્નમ્ ” Page #73 -------------------------------------------------------------------------- ________________ = ૬૨] દેવદર્શન અન્ય દર્શનેમાં કૃતિઓ જુદું કહે છે અને સ્મૃતિઓ વળી તેથી જુદું કહે છે. પરસ્પર પણ એકેને ય મેળ નથી. તેઓએ માનેલા મુનિઓમાંથી પણ એક પણ મુનિનું વચન એક સરખું નથી. કપિલ મુનિનું કહેવું જુદું છે. ગૌતમ મુનિ એથી જુદું જ કહે છે. પતંજલિમુનિનું કથન વલી એથી પણ ભિન્ન છે. એમ પરસ્પર કેઈના પણ વચનને મેળ નથી. જ્યારે જનશાસનમાં સર્વ મુનિઓનું વચન એક સરખું છે. તેમજ સર્વ શાસ્ત્ર અને સિદ્ધાન્તની એક વાક્યતા છે. કઈ પણ સ્થળે પરસ્પર કે પૂર્વાપર વિરોધ નથી. જે વિરોધ આવે છે તે પણ માત્ર પાઠાન્તર પૂરતે કે વાચનાન્તરોના કારણે છે. સર્વ તાત્વિક વાતેમાં તે સમાનતા છે. વિષમતાના પ્રસંગે તત્વ કેવલીને ભળાવ્યું છે. એવા નિષ્કલંક આગમાં કહેલી વાતને અન્યની સાથે સરખાવવી, તે શું અમૃતને જ વિષની સાથે સરખાવવા તુલ્ય નથી? શ્રીજિનેશ્વરના અતિશયની વાતમાં પ્રાચીનમાં પ્રાચીનથી લઈને આધુનિકમાં આધુનિક સર્વશાસ્ત્રો અને શાસ્ત્રાનુસારી સર્વ મુનિઓ સમ્મત છે. તેથી અતિશયેની વાત કલ્પિત નથી પણ એને કલ્પિત કહેનારાએની વાતે જ કલ્પિત છે. આમ હોવા છતાં પણ શાસ્ત્રસિદ્ધ વસ્તુઓને કલ્પિત કહેવી એમાં સમસ્ત શાસ્ત્રો અને સમસ્ત મુનિજનેનું હડહડતું અપમાન છે. અનંતા તીર્થકરદેવની અવજ્ઞા છે. મિથ્યાત્વનો કારમે ઉદય છે. અધ્યાત્મવિદ્યા અને તેની પ્રક્રિયાનું કારમું અજ્ઞાન છે. આત્મબળ અને તેને વિકસાવનાર આરાધનાનો સદંતર અવિશ્વાસ અને ઉપહાસ છે– Page #74 -------------------------------------------------------------------------- ________________ ભગવંતની વાણુના પાંત્રીસ અતિશયો. શ્રી જિનેશ્વરદેવેની વાણુ શબ્દ તથા અર્થ ઉભયની અપેક્ષાએ અતિશયવાળી તથા અમેઘ હોય છે. નીચેના પદ્યરત્ન શ્રી જિનેશ્વરદેવની વાણીના અતિશને જણાવે છે. " संस्कारवत्त्वमौदात्य,-मुपचारपरीतता। મયામી થોષલ્વ, તિના વિદ્યાવિતા | { ” સંસ્કારવન્દ-સંસ્કૃતાદિ લક્ષણ-વ્યાકરણ શાસ્ત્રના નિયમે, તેનાથી યુક્ત, ઔદાય-ઉચ્ચ સ્વરે બેલાતી, ઉપચાર પરીતતાઅગ્રામ્યતા (ગામડીયા જેવી નહિ), મેઘના સમાન ગંભીર ઘષવાળી, પ્રતિધ્વનિ–પડઘાને પાડનારી. ૧ “ખિત્વમુનીત -રાત્વેિ ર મદ્યાર્થતા અવ્યોહતત્વે રિાઇ, સંજાથાનામરંમવઃ ૨ ” દક્ષિણ–સરલતા તથા ઉપનીત રાગતા-માલકેશાદિ ગ્રામરાગથી યુક્તતા-આ સાત અતિશયે શબ્દની અપેક્ષાએ છે. બાકીના અતિશય અર્થની અપેક્ષા છે. મહાર્થતા–મોટા અભિધેયવાળી, અવ્યાહત–પૂર્વાપરવામ્રાર્થના વિરોધ વિનાની વક્તાની શિષ્ટતા સૂચક-અભિમત સિદ્ધાન્તને કહેનારી, અસન્દિગ્ધ–જેમાં સંદેહ ઉત્પન્ન ન થાય તેવી. ૨ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] “ निराकृतान्योत्तरत्वं, हृदयङ्गमतापि च । मिथः साकाङ्क्षता ઢવદર્શન प्रस्तावौचित्यं तत्त्वनिष्ठता ॥३' 9 નિરાકૃતાન્યાત્તરત્ન–પરના દૂષાથી રહિત, હૃદયગ્રાહી, પરસ્પર પદ અને વાકયની સાપેક્ષતાવાળી, પ્રસંગને ઉચિત, દેશકાલને ઉલ્લંઘન નહિ કરનારી, તત્ત્વનિષ્ઠ—વિવક્ષિત વસ્તુ સ્વરૂપને અનુસરનારી. ૩ * અપ્રતીબંપ્રવ્રુતત્વ,-માયાનિાિ । आभिजात्यमतिस्निग्ध, - मधुरत्वं प्रशस्यता ||४|| ' .. અપ્રકીર્ણ પ્રાતત્વ-સુસંબદ્ધ ( અસંબદ્ધ અધિકાર અને અતિવિસ્તાર વિનાની ), આત્માત્કર્ષ અને પનિન્દાથી રહિત આભિજાત્ય—વક્તા અથવા પ્રતિપાદ્ય વિષયની ભૂમિકાને અનુસરતી, અતિસ્નિગ્ધ મધુર-ઘી અને ગોળ વિગેરેની જેમ અતિ સુખકારી, પ્રશસ્ય-ઉપરોક્ત ગુણુ યુક્ત હોવાર્થી શ્લાઘાને પામનારી. ૪ “ અમર્મવૈધિતીર્થ, ધર્માર્થપ્રતિવદ્વતા । શાળાવિાંતો, વિસ્ત્રાવિવિદ્યુતા ॥ ॥” 66 અસર્મવેષિતા–પરમર્મને નહિ ઉઘાડનારી, ઉદાર-મહાન વિષયને કહેનારી, ધર્મ અને અર્થથી પ્રતિઅદ્ધ, કારકાદ્વિ–કારક, કાલ, વચન, લિંગાદિના વ્યત્યયવાળા વચનના દોષથી રહિત, વિભ્રમાદ્વિ–વક્તાના માનસિક દ્વ। વિક્ષેપાદિ વિનાની. ૫ चित्रकृत्त्वमद्भुतत्वं, तथानतिविलम्बिता । अनेकजातिवैचित्र्यमारोपितविशेषता ॥ ६ ॥ * Page #76 -------------------------------------------------------------------------- ________________ ભગવંતની વાણીના પાંત્રીસ અતિશયો [૬૫ ચિત્રકૃત-શ્રોતાઓના ચિત્તને અવિચ્છિન્નપણે આશ્ચર્યઉત્પન્ન કરનારી, અદ્ભુત, અનતિવિલમ્બિત, અનેક જાતિની વિચિત્રતાઓવાળી–વિવિધ વર્ણનીય-વસ્તુઓને વિવિધ રીતે વર્ણવનારી અન્ય મનુષ્યના વચનની અપેક્ષાએ વિશેષતાવાળી. (૬) સર્વપ્રધાનના વવારવિવિતા મળ્યુઝિત્તિ વિત્યું, પરિશ વાપુન: IIછા” સત્વ પ્રધાનતા-સાહસવાળી, વર્ણ, પદ અને રાજ્યની વિવિક્તતા–પૃથક્તાવાળી, અશ્રુચ્છિત્તિવાળી-વિવક્ષિત અર્થની સમ્મસિદ્ધિ ન થાય ત્યાં સુધી અવિચ્છિન્નધારાવાળી, અખેદિત્વયુક્ત–વિના પરિશ્રમે બોલાતી, એ રીતે શ્રી જિનેશ્વરદેની વાણુ પાંત્રીસ અતિશયે-ગુણોએ કરી અલંકૃત હોય છે (૭) Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ–દસમું. દેવાધિદેવનું અઢાર દોષરહિતપણુ. अन्तराया दामलाभवीर्योगोपभोगगाः । हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ॥११॥ कामो मिथ्यात्वमज्ञानं, निद्रा वाविरतिस्तथा । रामो द्वेषश्च नो दोषास्तेषामष्टादशाप्यमी ॥ २ ॥ " દાનગત અન્તરાય, લાભગત અન્તરાય, વીર્યગત અન્તરાય બૈંગગત અન્તરાય અને ઉપોગગત અન્તરાય, ર્હાસ્ય, રતિપદાર્થી ઉપર પ્રીતિ, અરતિપદાર્થો ઉપર અપ્રીતિ, ભીતિભય, જુગુપ્સા–ધૃણા, શાક, કામ, મિથ્યાત્વ-દર્શનમેહ, અજ્ઞાન “મૂઢતા, નિદ્રા, અવિરતિ, રાગ–સુખ અને તેના સાધનને વિષે ગૃદ્ધિ—આસક્તિ અને દ્વેષ–દુ:ખ અને તેના સાધનને વિષે ક્રોધ, એ અઢાર દ્વષા શ્રી અરિહંતદેવામાં હોતા નથી. ૧–૨ કૈવલ્યપદનાં નામેા. 66 અઢાર દાષા એ ઘાતિકર્મ'ના પેટા ભેદ્યા છે. એ દાષાના અભાવ થવાથીઘાતિકોના ક્ષય થવાથી અનુક્રમે કૈવલ્ય-માક્ષપદ્મની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં એ કૈવલ્યપદના અનેક શુભ નામે વર્ણવ્યાં છે. તેમાંના કેટલાક નામેા નીચે મુજબ છે. મહાન ૪પ૬, અમૃતસ્થાન, સિદ્ધિગતિ, અપુનભ*વાવસ્થા શિવપદ્મ, નિ:શ્રેયસ પદ, નિર્વાણપદ, બ્રહ્મપદ, નિવૃત્તિસ્થાન, મહેાદયપદ, સર્વ દુ:ખક્ષય, નિર્વાણપદ, અક્ષરપદ, મુક્તિ, મેાક્ષ અને અપવર્ગ ઇત્યાદિ— Page #78 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવનું અઢાર દોષરહિતપણુ [ ૬૭ કૈવલ્યપદનાં સાધકો. એ પદની અભિલાષાવાળા આત્માઆને મુમુક્ષુ, શ્રમણા ચિત, વાચમ, સાધુ, અનગાર, ઋષિ, મુનિ, નિન્ગ, ભિક્ષુ, તપોધન, યાગી, શમભૂત અને ક્ષાન્તિમાન ઇત્યાદિ શુભનામેાથી સંખાધેલા છે. તપ, યાગ, સમતા અને ક્ષમા એ એમનુ ધન હાય છે. કૈવલ્યપદના ઉપાય. કૈવલ્યપદની સાધનાને શાસ્ત્રોમાં યાગ’ પદથી સંખેાધેલી છે. ચેાગ એ કૈવલ્યપદ યાને મેાક્ષના ઉપાય છે. એ ચેાગ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર સ્વરૂપ છે. યથાવસ્થિત તત્ત્વના અવબોધને જ્ઞાન કહેવાય છે. સમ્યક્ તત્ત્વા વિષેની રૂચિને શ્રદ્ધા કહેવાય છે તથા સાવદ્યયેાગા–પાપવાળા વ્યાપારના ત્યાગને ચારિત્ર કહેવાય છે. એ ત્રણના એકત્ર સમાગમ એ માક્ષના ઉપાય છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ–અગિયારમું. શ્રી જિનેશ્વરદેવના આત્માઓની અનાદિ ઉત્તમતા. શ્રી જિનેશ્વરદેવના આત્માએની પુરૂષાત્તમતા જણાવતાં શાસ્ત્રકાર મહર્ષિએ ફરમાવે છે કે SAND “ आकालमेते परार्थव्यसनिनः, उपसर्ज्जनीकृतस्वार्थाः, उचितक्रियावन्तः, अदीनभावाः, सफलारम्भिणः, अदृढानुशयाः, कृतज्ञतापतयः, अनुपहतचित्ताः देवगुरुबहुमानिनः तथा गम्भीराशया इति । " શ્રી જિનેશ્વરદેવના આત્માઓ અનાદિકાળથી આ સંસારમાં—— પાર્થવ્યનિઃ—પરા વ્યસની–પાપકાર કરવાના વ્યસનવાળા હાય છે. ૩૫લાંનીતસ્વાર્થીઃ -સ્વાર્યને ગૌણુ કરવાવાળા હોય છે. નિતયિાવન્તા—સત્ર ઉચિત ક્રિયાને આચરનારા હાય છે. અદ્દીનમાવાઃ—દીનતા વિનાના હાય છે. સુહાસ્મિનઃ-—સલ કાના જ આરંભ કરનારા હોય છે. અદઢાનુરાયાઃ—-અપકારજન ઉપર પણ અત્યંત ક્રોધને ધારણ કરનારા હાતા નથી. તાતાપતયઃ—કૃતજ્ઞતા ગુણના સ્વામી હાય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વરદેવના આત્માઓની અનાદિ ઉત્તમતા [ ૬૯ અનુપવિત્તા –દુષ્ટ વૃત્તિઓથી નહિ હણાયેલા ચિત્તવાળા હોય છે. હેવમુહુમાનન–દેવ અને ગુરૂનું બહુમાન કરનારા હોય છે. રામદારયા–તથા ગંભીર આશય-ચિત્તના ભાવને ધારણ કરનારા હોય છે. જે શ્રી જિનેશ્વરદેવના આત્માઓ અનાદિકાળથી ઉપયુક્ત વિશિષ્ટ યોગ્યતાને ધારણ કરનારા ન હોય, તો કોઈ પણ કાળે તેઓ સર્વોત્તમ બની શકે નહિ. તે સંબંધી શાસ્ત્રમાં કહ્યું છે કે– “न खल्वसमारचितमपि जात्यं रत्नं समानमितरेण । न च समारचितोऽपि काचादिर्जात्यरत्नीभवति " અસમારચિત-અસંસ્કારિત પણ જાત્યરત્ન કદી ઈતર એટલે એથી વિપરીત કાચાદિ સમાન બનતું નથી તથા કાચાદિ સારી રીતે સંસ્કારિત કરેલ હોય તે પણ જાત્યરત્ન સમાન બનતા નથી. ભવ્યત્વ તમામ આત્માઓનું સમાન હોય છે કિન્તુ પ્રત્યેક ભવ્ય આત્માઓની મુક્તિ સમાનકાળે અને સમાન સામગ્રીઓથી થતી નથી. તેથી પ્રત્યેકનું “તથાભવ્યત્વ” ભિન્ન ભિન્ન પ્રકારનું માનવું પડે છે. શ્રી જિનેશ્વરદેવના આત્માઓનું “સહજ તથાભવ્યત્વ સર્વ કરતાં ઉત્તમ હોય છે. જેમ જેમ તેમનું “સહજ તથાભવ્યત્વ” તે તે સામગ્રીના ગે પરિપાક પામતું જાય છે, તેમ તેમ તેમની ઉત્તમતા બહાર આવતી જાય છે. વરબધિની–સમ્યક્ત્વની પ્રાપ્તિ બાદ તે શ્રી જિનેશ્વરદેવના આત્માઓ સર્વથા પરાર્થઉદ્યમી, ઉચિતક્રિયા Page #81 -------------------------------------------------------------------------- ________________ ge 1 શકશે વાળા અને જગજજંતુઓને ઉદ્ધાર કરવાના વિશાળ આશયવાળા હોય છે. અને તેથી તેમની સઘળી પ્રવૃત્તિ સકલ આરંભવાલી તથા સર્વોત્કૃષ્ટ સત્ત્વાર્થ પર પકારને સાધનારી હોય છે. ત્રીજા ભવની ભાવના અને શ્રી જિનનામકર્મની નિકાચના શ્રી જિનેશ્વરદેવના આત્માઓની ત્રીજા ભવની ઉદાર ભાવનાનું વર્ણન કરતાં શ્રી પંચસંગ્રહ ગ્રન્થના ટીકાકાર આચાર્યદેવ શ્રી મલયગિરિજી મહારાજા શ્રી પંચસંગ્રહ ગ્રન્થની ફામાં ફૂરમાવે છે કે – ___ “अहो ! चित्रमेतत् , यत्-सत्यपि पारमेश्वर प्रवचने सुरत्तेजसि, सोहान्धकारविलुप्तसत्पथि दुःखपरीतचेतसो जन्तवः परिभ्रमन्ति, तदहमेताततः संसारात् अनेन प्रवचनेन यथा રાહુ યાતિ ” “અહો! આશ્ચર્ય છે કે શ્રી જિનેશ્વદેવ પ્રરૂપિત રાયમાન તેજ-પ્રકાશવાળું પ્રવચન વિદ્યમાન હોવા છતાં, મેહાન્ધકારથી જેમનો સન્માર્ગ લુપ્ત થયો છે, એવા દુઃખપરીત ચિત્તવાળા જંતુઓ આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. હું તેઓને આ ભયંકર સંસારથી, આ તારક પ્રવચન વડે પાર ઉતારું.” ___ 'पवं च चिन्तयित्वा यथा यथा परेषामुपकारो भन्नति સયા તથા છે !' “એ રીતે વિચાર કરી છે જે પ્રકારે બીજાઓને મધર થાય, તે તે પ્રકારે ઉદ્યમ કરે છે ? Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વરદેવના આત્માઓની અનાદિ ઉત્તમતા [૧ શ્રી જિનેશ્વરદેવના આત્માઓની ત્રીજા ભવની એ ઉત્તમ અવસ્થાનું વર્ણન કરતાં સુવિહિત શિરોમણિ ૧૪૪૪ ગ્રન્થરોના પ્રણેતા સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા યજ્ઞ “શ્રી યેબિન્દુગ્રન્થરત્નમાં નીચે મુજબ ફરમાવે છે“ મોરવ, સંતરે તુલિતા વતી सत्त्वाः परिभ्रमन्त्युच्चैः, सत्यस्मिन्धमतेजसि ॥ १ ॥ अहमेतामतः कृच्छ्राद्, यथायोगं कथंचन । अनेनोत्तारयामीति, वरबोधिसमन्वितः ॥ २ ॥ करुणादिगुणोपेतः, परार्थव्यसनी सदा । तथैव चेएते धीमान , वर्द्धमानमहोदयः ॥ ३ ॥ सत्तस्कल्याणयोगेन, कुर्वन् सत्त्वार्थमेव सः । तीर्थकृत्वमवामोति, परं सत्त्वार्थसाधनम् ॥ ४॥" શ્રી સર્વ પ્રણીત ધર્મરૂપી ઉદ્યોત જગતમાં વિદ્યમાન હોવા છતાં અહા! મિથ્યાત્વાદિ મેહાંધકારથી વ્યાપ્ત દુઃખિત પ્રાણીઓ ભવમાં–સંસામાં પરિભ્રમણ કરે છે...(૧) વરબોધિને પ્રાપ્ત થયેલે હું ભીષણ ભવભ્રમણથી પીડા પામી રહેલા આ પ્રાણુઓને કોઈ પણ પ્રકારે સર્વજ્ઞ ભગવાનના ધર્મરૂપી ઉદ્યોત વડે દુઃખમય સંસારથકી પાર ઉતા—૨) અનુકમ્યા અને આસ્તિક્યાદિ ગુણથી યુક્ત, પરોપકાર કરવાના વ્યસનવાળે, નવીન નવીન પ્રશસ્ત ગુણેને ઉદય પ્રતિક્ષણ જેમને વૃદ્ધિ પામતા છે એ બુદ્ધિમાન આત્મા પ્રાણીઓ ઉપરની કરૂણાથી પ્રેરાઈ, તેમને તારવાની ક્રિયામાં રક્ત બને છે—(૩) Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ]. દેવદર્શન . સિદ્ધાન્તનું પરિશુદ્ધજ્ઞાન, અતિશાયી ધર્મકથા, અવિસંવાદિ નિમિત્તાદિ વ્યાપારે વડે ભવ્ય પ્રાણુઓને હિતકારી મોક્ષનું બીજાધાનાદિસ્વરૂપ પરમાર્થ કરવા વડે વરબધિમાન પુરૂષ તીર્થંકરપણાને પામે છે-તીર્થકર નામકર્મની નિકાચના કરે છે—(૪) " चिन्तयत्येवमेवैतत्, स्वजनादिगतं तु यः । तथाऽनुष्ठानतः सोऽपि, धीमान् गणधरो भवेत् ॥५॥" ભવથી તારવાની ભાવના પોતાના સ્વજને, કુટુંબીઓ, મિત્ર, દેશબંધુઓ વિગેરેને માટેજ જે બધિ પ્રધાન પ્રશસ્ત બુદ્ધિવાળો આત્મા ચિન્તવે છે તથા તેને અનુરૂપ પરોપકાર રૂપ અનુષ્ઠાન સેવે છે, તે આત્મા દેવ, દાનવ અને માનવાદિને માનનીય તથા મહિમાવાળું શ્રી ગણધર પદ-શ્રી તીર્થકર દેવના મુખ્ય શિષ્યપદને દેવાવાળું કર્મ ઉપાર્જન કરે છે. (૫) “ સંવિન્નો અનિવવર્માનિત તુ आत्मार्थसंप्रवृत्तोऽसौ, सदा स्यान्मुण्डकेवली ॥६॥" માત્ર સ્વપ્રજન–સ્વહિતબદ્ધચિત્તવાળે સંવિગ્ન આત્મા જરા મરણાદિ રૂપ દારૂણ અગ્નિથી સળગતા ભવરૂપી જંગલના મધ્યમાંથી માત્ર પિતાના આત્માને જ બહાર કાઢવાની ભાવના ભાવે છે તથા તેને અનુરૂપ અનુષ્ઠાન સેવે છે, તે આત્મા તથા–પ્રકારના બાહી અતિશયથી શૂન્ય એવા મુંડ કેવલીસામાન્ય કેવલીપણને પામે છે. (૬) Page #84 -------------------------------------------------------------------------- ________________ બારમું. શા કરૂણા પ્રકરણ–બારમું. છે શ્રી તીર્થંકર પરમાત્માની ત્રીજા ભવની * કલ્યાણકારિણી સાધના શ્રી જિનેશ્વદેવના આત્માઓ ત્રીજા ભવે શ્રીજિનનામ-કર્મની નિકાચના વખતે કેવા પ્રકારની કલ્યાણકારિણી સાધનાને સાધનારા હોય છે, તેનું વર્ણન કરતાં દશ પૂર્વેધર શ્રી ઉમાસ્વાતિ વાચક સ્વરચિત શ્રી તત્વાર્થાધિગમસૂત્રમાં નીચે મુજબ ફરમાવે છે – શ્રી જિનનામકર્મના બન્ધ હેતુઓનું વર્ણન કરતાં તેઓશ્રી ફરમાવે છે કે 'दर्शनविशुद्धिविनयसंपन्नता शीलवतेष्वनतिचारोऽभी. क्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्यागतपसी सङ्घसाधुसमाधिवैयावृत्त्यकरणमर्हदाचार्यबहुश्रुतप्रवचनभक्तिरावश्यकाऽपरिहाणिर्मार्गप्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ।' વિશુદ્ધિા–પરમપ્રકૃષ્ટસખ્યત્વશુદ્ધિ-શ્રી જિનક્તિ તને વિષે | સર્વથા નિઃશંકિતપણું આદિ દર્શનાચારનું પાલન. વિનયસન્નતા–અહંકારને ત્યાગ કરી સમ્યગદર્શનાદિ ગુણ અને તેને ધારણ કરનારા મહાપુરૂષોને વિનય. ધ્વતિચાર–મૂલગુણ અને ઉત્તર ગુણનું ઉત્સર્ગ અપવા- દાત્મક સર્વજ્ઞ પ્રણીત સિદ્ધાન્તાનુસારે અતિચાર રહિત પાલન. ચમી જ્ઞાનોપયો–પ્રતિક્ષણ-વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા લક્ષણ ધૃતાભ્યાસમાં ઉપયોગ. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૪] દેવદર્શન અમી ર–પ્રતિક્ષણ જન્મ, જરા અને મરણદિ કલેસરૂપ સંસારથી ભયભીતપણું, તિચાર–શક્તિમુજબ-શક્તિને ગોપવ્યા કે ઉલ્લંધ્યા વિના દાનાદિ ધર્મોનું આસેવન-પાલન. તિસ્તર–શક્તિ મુજબ આઠ પ્રકારના કર્મને તપાવનાર બાર પ્રકારના તપનું આસેવન-પાલન. રાપુર પિયાજ્ય -ચતુર્વિધ સંઘ અને ક્ષમાર્ગને સાધનાર સાધુપુરૂષને સમાધિ થાય તેવું વર્તન અને વૈયાવૃત્ય કરણ અથવા સંઘની સમાધિ અને સાધુનું વૈયાવચ્ચ. અલાવાર્યવહુશ્રુતપ્રવચનમરિ–અરિહંત, આચાર્ય, બહુશ્રુત અને પ્રવચન, એ ચારને વિષે, જેમાં જે રીતે ઘટે તે રીતે શુદ્ધાશયથી ભક્તિ-અનુરાગયુક્ત ઉપાસના. આરિચારિરિ –પ્રતિદિન ઉભયકાળ અવશ્ય કરવા લાયક સામાયિકાદિ ષડાવશ્યકેનું અથવા પ્રતિલેખનાદિ ક્રિયાઓનું ખામી રહિત આસેવન-પાલન. માકભાવના–સમ્યગ્દર્શનાદિ શ્રી જિનેક્તમાર્ગના પ્રભાવને-કરવા કરાવવા અને ઉપદેશવા આદિ વડે વિસ્તાર વધાર. વિનવત્સત્વ-પ્રવચન એટલે શ્રી અરિહંત પરમાત્માનું શાસન, તેમાં રહેલા મૃતધરે, બાલમુનિઓ, તપસ્વીઓ, નવદીક્ષિતે, Sલાન મુનિવરે આદિન-સંગ્રહ તથા ઉપગ્રહ વડે અનુગ્રહ કરે. સાધર્મિક પ્રત્યે સ્નેહ રાખ. મુતાશ્ચયન અને સંયમાનુષ્ઠાન કરનારને દ્રવ્યભાવ ઉભય પ્રકારે સહાય કરવી. ઉપરોક્ત ગુણો એક સાથે મળીને અથવા પૃથક-પૃથ જિનનામ-કર્મબન્ધના હેતુ બને છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ = પ્રકરણતેર. પ્રકરણતેરમુ ત્રા દેવાધિદેવના દર્શન-પૂજન આદિનું ફળ. પ્રણમું શ્રી ગુરૂરાજ આજ, જિનમંદિર કેરે; પુણ્ય ભણી કરશું સફલ, જિન વચન ભલેશે. દેહરે જાવા મન કરે, ચોથ'-તણું ફલ પાવે; જિનવર જુહારવા ઉઠતાં, છઠ _પતે આવે. જાવા માંડયું એટલે, અઠ્ઠમ–તણું ફલ હોય; ડગલું ભરતાં જિનભણ, દશમ–તણું ફલ જે. જાઈસ્ય જિનવર ભણી, મારગ ચાલતા હવે દ્વાદશ તણું પુણ્ય, ભક્તિ માલતા. અર્ધ પંથ જિનહર-તણે, પંદર ઉપવાસ; દીઠે સ્વામીતણે ભુવન, લહીએ એક માસ. ૫ જિનહર પાસે આવતાં, છ માસી ફલ સિદ્ધ આવ્યા જિનહર બારણે, વરસી તપફલ લીધ. સો વર્ષ ઉપવાસ પુણ્ય, પ્રદક્ષિણા દેતાં, સહસ વર્ષ ઉપવાસ પુણ્ય, જિન નજરે જોતાં. ભાવે જિનવર જુહારીએ, ફલ હોવે અનંત, તેથી લહીએ તે ગુણે, જે પૂજે ભગવંત. ફલ ઘણું ફૂલની માલ, પ્રભુ કઠે કવતાં; પાર ન આવે ગીત નાદ, કેરાં ફલ થતાં. ૯ ૧–એક ઉપવાસ. ૨-બે ઉપવાસ. ૩–ત્રણ ઉપવાસ. ૪-ચાર ઉપવાસ. ૫-પાંચ ઉપવાસ. Page #87 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન ૭૬ ] નિરમલ તન મને કરી, ઘુણતાં ઇન્દ્ર જગીશ; નાટક ભાવના ભાવતાં, પામે પદવી જગીશ. જિનવર ભક્તિ વટી એ, પ્રેમે પ્રકાશી; નિસુણી શ્રી ગુરૂ વયણુ સાર, પૂર્વ ઋષિ ભાષી. અષ્ટ કર્મને ટાલવા, જિનમંદિર જઈશું; ભેટી ચરણુ ભગવંતના, હવે નિરમલ થઈશું. ૧૨ કીર્તિવિજય ઉવજ્ઝાયના, વિનય કહે કરોડ; સફલ હાજો મુજ વિનતિ, જિન સેવાનું કેાડ. ૧૦ ૧૧ ૧૩ ઉપરોક્ત ચૈત્યવન્દનમાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે શ્રી જિનેશ્વરદેવ અને તેમના ચૈત્ય આદિનાં દર્શન, સ્તવન, પૂજન આદિની ભક્તિનું ફળ, પૂર્વ મહર્ષિઓએ જે રીતે પ્રકાશ્યું છે, તે રીતે વર્ણવી બતાવ્યું છે. એ જ વાતને પૂર્વાચાર્યે મહર્ષિઓ નીચેના શબ્દોમાં સમર્થન કરે છે. 66 यास्याम्यायतनं जिनस्य लभते ध्यायंश्चतुर्थे फलं, षष्ठं चोत्थित उद्यतोऽष्टममथो गन्तुं प्रवृत्तोऽध्वनि । श्रद्धालुर्दशमं बहिर्जिनगृहात् प्राप्तस्ततो द्वादशं, मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ मासोपवासं फलं ॥१॥" હું શ્રી જિનેશ્વર મહારાજના મંદિર પ્રત્યે ગમન કરૂં, એમ મનથી ચિન્તવનાર શ્રદ્ધાલુ ભવ્ય આત્મા ચતુર્થ ભક્ત ( એક ઉપવાસ )નાલને પામે છે, 'જવા માટે ઉઠતા તે છઠે (એ ઉપવાસ )ના લને પામે છે, ચાલવા માટે ઉદ્યમ કરતા અઠ્ઠમ (ત્રણ ઉપવાસ )ના ફળને પામે છે, માર્ગને વિષે ચાલવા માંડેલા દશમ (ચાર ઉપવાસ)ના લને પામે Page #88 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવના દર્શન—પૂજન આદિનું ફળ [ ૭૭ છે, જિન ગૃહના મધ્યભાગને વિષે પહોંચતા દ્વાદશ (પાંચ ઉપવાસ )ના લને પામે છે અને શ્રી જિનેશ્વરદેવને દેખવાથી દર્શન કરવાથી માસેાપવાસ (એક મહિનાના ઉપવાસ )ના લને પામે છે. k અન્યત્ર પણ કહ્યું છે કે— संपत्तो जिणभवणे, पावइ छम्मासिअं फलं पुरिसो । સંવયિં તુ તું, વાવેલદિલો હહ્દર્ ॥ર્॥” શ્રી જિનભવનને પ્રાપ્ત થયેલા પુરૂષ છ માસના ઉપવાસના ક્લને પામે છે અને દ્વાર દેશે પહોંચેલા પુરૂષ સંવત્સર–બાર માસના ઉપવાસના ફુલને પામે છે. (૧) વળી पयाहिणेण पावर, वरिससयं फलं तओ जिणे महिए । पावर वरिससहस्सं, अणंतपुण्णं जिणे थुणि ॥२॥ " પ્રદક્ષિણા દેવાથી સેા વર્ષના ઉપવાસના શ્ર્વને પામે છે, શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાથી હજાર વર્ષના ઉપવાસના ફળને પામે છે અને શ્રી જિનેશ્વરદેવાની સ્તુતિ કરવાથી જીવ અનંત પુણ્યને ઉપાર્જન કરે છે. (૨) એ માટે શાસ્ત્રમાં કહ્યું છે કે— “ સયં મળે કુળ, સદ્દણં ચ વિહેવળે । લયસાહસ્તિના માહા, અત્યંત ગૌમવાડું ॥ ક્ ॥” શ્રી જિનેશ્વર પ્રભુના બિમ્બને પ્રમાર્જન કરતાં સેા ગુણું, વિલેપન કરતાં હજાર ગુણું, પુષ્પની માલા ચઢાવતાં લાખ ગુણું અને ગીત તથા વાજિંત્ર વગાડતાં અનંત ગુણું પુણ્ય ઉપાર્જન થાય છે. (૩) 66 Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વરદેવના દર્શન-પૂજનનું ફળ વર્ણવતાં અન્ય વળી કહ્યું છે કે – “નિ કિજાળાં, સાર્ધનો ન જા. न तिष्ठति चिरं पापं, छिद्रहस्ते यथोदकं ॥१॥" શ્રી જિનેન્દ્રોનું દર્શન કરવાથી તેથી સાવું પુરૂષને વન્દન કરવાથી છિદ્રવાલા હસ્તમાં જેમ પાણી ટકતું નથી, તેમ લાંબા કાળ સુધી પાપ ટકતું નથી. (૧) દેવ દર્શન અને ગુરૂ વન્દનના પ્રભાવે ઘણુ કાળનાં ઉપાર્જન કરેલાં પાપ-કર્મો થોડા જ કાલમાં નાશ પામે છે. વળી કહ્યું છે કે “શનસ્ તિર્થણી, રાજ્યના છિદ્ર જૂનનાર્ પૂરા શ્રીનાં, તને સાક્ષg૬મઃ ાિ” જિનેશ્વરનું દર્શન દુરિત–પાપને નાશ કરે છે, જિનેશ્વરનું વન્દન વાંછિત આપનાર થાય છે અને જિમેશ્વરનું પૂજન (બાહ્ય અત્યંતર ઉભય પ્રકારની) લક્ષમીને પૂરમાર બને છે ખરેખર! શ્રી જિનેશ્વરદેવ એ સાક્ષાત્ કલ્પદ્રુમ–કલ્પવૃક્ષ છે. (૨) " अद्य मे कर्मसङ्घात, विनष्टं चिरसश्चितम् ।। दुर्गत्याऽपि निर्वृत्तोऽहं, जिनेन्द्र ! तव दर्शनात् ॥३॥" હે જિનેન્દ્ર પ્રભુ! આપના દર્શન કરવાથી આજે લાંબા કાળથી એકઠા થયેલો મારો કમેને સમૂહ નાશ પામ્યો. અને હું દુર્ગતિથી મુક્ત થયે. (૩) Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ–ચાદનું. શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિનું ફળ ܀ શ્રી જિનેશ્વરા વીતરાગહાય છે.તે વીતરાગ હાવાથી તેમની ભક્તિ કરનાર ઉપર પ્રસન્ન થતા નથી કે નિંદા કરનાર ઉપર અપ્રસન્ન થતા નથી. છતાં ભક્તને ભક્તિનું ફળ અને નિકને નિંદાનું ફળ અવશ્ય મળે છે. એ સંબંધી શાસ્ત્રોમાં કહ્યું છે કે— "" क्षीणकेशा एते नहि प्रसीदन्ति न स्तवोऽपि वृथा । तत्सद्भावविशुद्धेः प्रयोजनं कर्मविगम इति ॥ १ ॥ स्तुत्याऽपि भगवन्तः परमगुणोत्कर्षरूपतो तें । eg ह्यचेतनादपि मन्त्रादिजपादितः सिद्धिः ॥ २ ॥ यस्तु स्तुतः प्रसीदति रोषमवश्यं स याति निन्दायां । सर्वत्रासमचित्तः स्तुत्यो मुख्यः कथं भवति ॥ ३ ॥ शीतार्दितेषु हि यथा द्वेषं वह्निर्न याति रागं वा । नाह्वयति वा तथाऽपि च तमाश्रिताः स्वेष्टमनुवते ||४|| तद्वत् तीर्थंकरान्ये त्रिभुवनभावप्रभावकान् भक्या । समुपाश्रिता जनास्ते भवशीतमपास्य यान्ति शिवम् ॥५॥" ક્ષીણ થયા છે. કલેશ જેમના એવા શ્રી જિનેશ્વરે પ્રસન્ન થતા નથી તાપણુ તેઓની સ્તુતિ-ભક્તિ નિષ્ફળ નથી. કારણ –તેથી સારા ભાવની વિશુદ્ધિ થાય છે અને સારા ભાવની વિશુદ્ધિથી કર્મના વિગમ-વિનાશ થાય છે. (૧) Page #91 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન ગુણુના પરમ ઉત્કર્ષ રૂપ હાવાથી શ્રી વીતરાગ ભગવંતે તેમની સ્તુતિ-ભક્તિ કરનારને અવશ્ય ફળને આપનારા થાય છે. અચેતન એવા મન્ત્રાદિના જાપ વગેરેથી પણ ફળની સિદ્ધિ પ્રત્યક્ષ છે. (૨) ૮૦] સ્તુતિ-ભક્તિ કરવાથી જે પ્રસન્ન થાય છે, તે અવશ્ય તેની નિન્દા અવસરે રાખને પામે છે. એ રીતે રાષ અને તેષ ને ધારણ કરનાર અસમાન ચિત્તવાળા મુખ્ય પ્રધાનપણે સ્તુતિને યોગ્ય કેવી રીતે ખની શકે ? જે રાગ દ્વેષ રહિત હાય તેજ મુખ્યપણે સ્તુતિને પાત્ર છે. ખીજાઓની સ્તુતિ સ્વાર્થાદિના કારણે થતી હાવાથી આપચારિક છે અથવા તે અસત્ય છે.(૩) જેમ શીત વિગેરેથી પીડાયેલા ઉપર વહ્નિ–અગ્નિને દ્વેષ પણ નથી, તેમ રાગ પણુ નથી. તથા તેને આહ્વાન (પેાતાની પાસે આવવાનું આમંત્રણ) પણ કરતા નથી. તે છતાં તેના આશ્રય લેનાર પેાતાના ઈષ્ટને પ્રાપ્ત કરે છે—શીતથી રહિત અને છે. તેની જેમ ત્રણે ભુવનના ભાવાનેપ્રગટ કરનાર તીર્થંકરાજિનેશ્વરાના જે ભક્તિપૂર્વક આશ્રય લે છે, સ્તુતિ-ભક્તિ આદિ દ્વારા તેમની ઉપાસના કરે છે, તેઓ ભવરૂપી શીતને દૂર કરી મેાક્ષને પામે છે–ભવભ્રમણનું નિવારણ કરનારા થાય છે. (૪–૫) " जिनस्य पूजनं हन्ति, प्रातः पापं निशाभवम् । आजन्म विहितं मध्ये, सप्तजन्मकृतं निशि ॥१॥" પ્રાત:કાળે કરેલું શ્રી જિનેશ્વરનું પૂજન રાત્રિયે થયેલા પાપના નાશ કરે છે, મધ્યાહ્નકાળે કરેલું શ્રી જિનેશ્વરનું પૂજન Page #92 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિનું ફળ આખા જન્મમાં કરેલાં પાપનો નાશ કરે છે અને સંધ્યા સમયે કરેલું શ્રી જિનેશ્વરનું પૂજન સાતભવના કરેલાં પાપોને નાશ કરે છે. (૧) “ પૂર્વ નિત Hપનિ, સી મૃત્યુવનારાના નૈવેદ્યવિપુરું પાડ્યું, ક્ષિત શિવા એ ૨.” શ્રી જિનેશ્વરને ધૂપ કરવાથી પાપ નાશ પામે છે, દીપ કરવાથી મૃત્યુ નાશ પામે છે, નૈવેદ્યપૂજા વડે વિપુલ એવું રાજ્ય મળે છે અને પ્રદક્ષિણ એ મેક્ષને આપવાવાળી. થાય છે. (૨) " जो पूएइ तिसंज्झं, जिणिदरायं तहा विगयदोस । सो तइयभवे सिज्झइ, अहवा सत्तहमे जम्मे ॥३॥" જે ભવ્યાત્મા રાગદ્વેષથી રહિત એવા જિનેશ્વર પરમાત્માની ત્રણે સંધ્યાએ પૂજા કરે છે તે ત્રીજે ભવે અથવા સાતમે યા આઠમે ભવે સિદ્ધ થાય છે–મુક્તિમાં જાય છે. (૩) “ચમથોપવિત પુષ્ય, વિનરાજનસેવા | जिनशासनसेवैव, तेन मेऽस्तु भवे भवे ॥४॥" શ્રી જિનશાસનની સેવાવડે મેં જે પુણ્ય મેળવ્યું છે, તે પુણ્યવડે મને ભવોભવ શ્રી જિનશાસનની સેવા મળે. (૪) " अद्य मे सफलं देहमद्य मे सफलं बलम् । नष्टानि विघ्नजालानि, जिनेन्द्र ! तव दर्शनात् ॥५॥" હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મારું શરીર સફળ બન્યું, મારું બળ સફળ બન્યું અને મારો વિક્તસમૂહ નાશ પાપે. (૫) “રે સ ન્મ, કરાર પર્વમમ્ | . भवार्णवं च तोर्णोऽहं, जिनेन्द्र! तव दशनात् ॥६॥" Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] દેવદર્શન - હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મારો જન્મ સફલ થયે, સર્વ મંગલ પ્રશસ્ત થયા અને સંસાર સમુદ્રને હું તરી ગયે. (૬) “ર૪ , ને ર વિકા स्नातोऽहं धर्मकृत्येषु, जिनेन्द्र ! तव दशनात् ॥७॥" - હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મારું ગાત્ર-શરીર સફલ થયું, ને મલરહિત કરાયા અને ધર્મકૃત્યમાં મેં સ્નાન કર્યું-લયલીન બન્યું. (૭) “અથSછું હુતીમૂનો, વિધૂતારોપશ્વિક મુવનરપૂS૬, જિનેન્દ્ર ! તવ નાસ્તા ” હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી હું પુણ્યવાન બ, મારા સઘળા પાપ નાશ પામ્યા અને ત્રણે ભુવનમાં હું પૂજ્ય બન્યો. (૮) “ अद्य मिथ्यान्धकारस्य, हन्ता ज्ञानदिवाकरः । उदितो मच्छरीरस्य, जिनेन्द्र ! तव दशनात् ॥९॥" હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મિથ્યાત્વરૂપી અંધકારને નાશક એ જ્ઞાનરૂપી સૂર્ય મારા શરીરમાં ઉદય પામે છે. (૯) “ अद्य मे कर्मणां जालम् , विधूतं सकषायकम् । दुर्गत्या विनिवृत्तोऽहं, जिनेन्द्र ! तव दर्शनात् ॥१०॥" હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી કષાય સહિત મારી કર્મની જાલ નાશ પામી છે અને હું દુર્ગતિથી નિવૃત્ત થયો છું– મારી દુર્ગતિ દૂર થઈ છે. (૧૦) Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીતરાગ પરમાત્માની ભક્તિનું ફળ [ ૮૩ " अद्य नष्टो महाबन्धः, कर्मणां दुःखदायकः । सुखसङ्गः समुत्पन्नो, जिनेन्द्र ! तव दर्शनात् ॥११॥" હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી દુઃખને આપનાર એ કર્મને માટે બન્ધ નાશ પામ્યો છે અને સુખને સમાગમ થયેલ છે. (૧૧) “ मनःप्रसन्नं संपन्नं, नेत्रे पीयूषपूरिते। अहं स्नातः सुधाकुण्डे, जिनेन्द्र ! तव दर्शनात् ॥१२॥" હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મન પ્રસન્ન થઈ ગયું, ને અમૃતથી પૂર્ણ બની ગયાં અને મેં અમૃતકુંડમાં સ્નાન કર્યું. (૧૨) " सुप्रभातं सुदिवसं, कल्याणं मेऽद्य मङ्गलम् । यद् वीतराग ! दृष्टोऽसि, त्वं त्रैलोक्यदिवाकरः ॥१३॥" હે વીતરાગ પરમાત્મન ! ત્રણલેકના દિવાકર એવા આપનું દર્શન જે મેં કર્યું છે, તેથી શુભ-પ્રભાતમય એ મારો આજનો દિવસ કલ્યાણકારી બન્યા અને મને સુખ તથા મંગલની પ્રાપ્તિ થઈ છે. (૧૩) “ अद्य छिन्ना मोहपाशा, अद्य रागादयो जिताः । अद्य मोक्षसुखं जात-मद्य तीर्णो भवार्णवः ॥१४॥" હે નાથ ! આજે આપના દર્શનથી મારા મહના પાશે છેદાઈ ગયા, મેં આજે રાગાદિ શત્રુઓ ઉપર વિજય મેળવ્યું, મેક્ષનું સુખ પ્રાપ્ત કર્યું અને હું સંસાર સાગરનેતરી ગયે. (૧૪) Page #95 -------------------------------------------------------------------------- ________________ - - # પ્રકરણ–પંદરમું. શ્રીવીતરાગ–પરમાત્માની છે પ્રાર્થનાનું–ફળ. . છે - કરન્ટ = = શ્રી વીતરાગ ભગવતે યદ્યપિ વીતરાગ છે, તેથી તેમની પ્રાર્થના કરનારને તેઓ કાંઈ આપતા નથી તે પણ તેમની પ્રાર્થના કરવી એ સાર્થક છે–પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયનું કારણ છે. આરોગ્ય-સિદ્ધત્વ, બધિલાભ-જિન ધર્મની પ્રાપ્તિ, અને સર્વોત્કૃષ્ટ ભાવસમાધિ શ્રીજિનેશ્વરે મને આપે.” એ જાતિના વાક્ય પ્રગથી પ્રવચનની આરાધના થાય છે અને સન્માર્ગવર્તિ મહાપુરૂષને તે તે વસ્તુની પ્રાપ્તિ થાય છે. તેમાં પ્રધાન હેતુ શ્રી જિનેશ્વરદેવનું પ્રણિધાન જ છે. એ. માટે શાસ્ત્રમાં કહ્યું છે કે" भासा असच्चमोसा, णवरं भत्तीए भासिया एसा। न हु. खीणपेज्जदोसा, देति समाहिं च बोहिं च ॥१॥ तप्पत्थणाए तहवि य, ण मुसावाओवि एत्थ विण्णेओ। तप्पणिहाणाओ च्चिय, तग्गुणओ हंदि फलभावा ॥२॥ चिन्तामणिरयणादिहिं, जहा उ भव्वा समीहियं वत्थु । पार्वति तह जिणेहि, तेसिं रागादभावेऽवि ॥३॥ वत्थुसहावो पसो, अउव्वचिन्तामणी महाभागो। શોક સિન્થથરે, પવિરુ વમિ િકા ” Page #96 -------------------------------------------------------------------------- ________________ [૮૫ શ્રીવીતરાગ-પરમાત્માની પ્રાર્થનાનું–ફળ भत्तीए जिणवराणं, खिज्जन्ती पुव्वसंचिया कम्मा । गुणपगरिसबहुमाणो, कम्मवणवाणलो जेण ॥५॥" શ્રી જિનવરેની પાસે પ્રાર્થના-માગણી કરવી તે અસત્યમૃષા–સત્ય પણ નહિ અને મૃષા પણ નહિ, એવી ચેથી વ્યવહાર ભાષા છે અને શ્રી વીતરાગ પ્રત્યે ભક્તિ દર્શાવવા માટે તેને પ્રવેગ થાય છે. રાગદ્વેષ રહિત શ્રી જિનેશ્વરે કાંઈ સમાધિ કે બોધિને ખરેખર આપતા નથી. (૧) તે પણ તેમની પ્રાર્થના કરવાથી મૃષાવાદ-અસત્ય ભાષણ થાય છે, એમ પણ નથી. કારણ કે તેમના પ્રણિધાનથી અને તેમના ગુણથી જ ફલની પ્રાપ્તિ થાય છે. (૨) રાગદ્વેષ રહિત ચિન્તામણિ રત્ન આદિથી જેમ પુણ્યવાન આત્માઓ સમીહિત-ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત કરે છે, તેમ શ્રી જિનેશ્વરમાં રાગાદિને અભાવ હોવા છતાં તેમનું આરાધન કરનાર ભવ્ય આત્મા સમીહિત ફલને પ્રાપ્ત કરે છે. (૩) - શ્રીજિનેશ્વર એ અપૂર્વ ચિન્તામણિ મહાભાગ પુરૂષ છે. તેમની સ્તુતિ–ભક્તિ આદિ કરનારને બેધિલાભ-શ્રી જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ થાય છે. કારણ કે શ્રી જિનભક્તિરૂપી વસ્તુને સ્વભાવ જ એવો છે. (૪) શ્રી જિનવરની ભક્તિથી પૂર્વ સંચિત પાપો ક્ષય પામે છે. કારણ કે ગુણપ્રકર્ષનું બહુમાન એ કર્મરૂપી વનને બાળવા માટે દાવાનળ સમાન છે. (૫) Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ—સાલમુ શ્રીજિનપૂજનની—ન્યાયપુરસ્કરતા. દશપૂર્વધર શ્રીઉમાસ્વાતિ વાચકવર્ય શ્રી તત્ત્વાર્થ ભાષ્યમાં ફરમાવે છે કે 66 अभ्यर्चनादर्हतां मनःप्रसादस्ततः समाधिश्च । तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ॥१॥ શ્રીઅરિહંતા–રાગદ્વેષામિલથી રહિત આત્માઓની અભ્યર્ચના, અભિગમન, સ્તુતિ, વન્દન અને પર્યાપાસના આદિથી મન:પ્રસાદ– ચિત્તની પ્રસન્નતા થાય છે. જેમ નિર્મલ જલથી મલ દૂર થાય છે તેમ મિલન જલથી મલની વિશુદ્ધિ થતી નથી. તેજ રીતે શ્રી અરિહંતા રાગદ્વેષાદિ મલથી રહિત હૈાવાથી તેમની ઉપાસના કરનારાઓના રાગાદિ મલા નાશ કરનારા થાય છે. રાગાદિ મલા નાશ પામવાથી ચિત્ત પ્રસન્ન થાય છે. ચિત્તની પ્રસન્નતાથી સમાધિ ચિત્તની એકાગ્રતા થાય છે. ચિત્તની એકાગ્રતાશાન્તતા થવાથી શુશ્રુષા તત્ત્વશ્રવણુની અભિલાષા થાય છે. તત્ત્વશ્રવણની અભિલાષાથી સાચું-ભાવનાવાળું શ્રવણ થાય છે. ભાવયુક્તશ્રવણુથી તત્ત્વવિષયક ગ્રહણુ, ધારણ અને ઉહાપાડ થાય છે. ગ્રહણ, ધારણ અને ઉહાપાહથી તત્ત્વના અધિગમ થાય છે. તત્ત્વના અધિગમ થવાથી હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર થાય છે. હિતપ્રાપ્તિ અને અહિતના પરિહાર થવાથી નિ:શ્રેયસ–પરમકલ્યાણરૂપ મુક્તિની પ્રાપ્તિ થાય છે. એ રીતે સમાધિથી માંડીને નિ:શ્રેયસ પર્યંતના કલ્યાણાની Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનપૂજનની-ન્યાયપુરસ્મરતા [ ૮૭ પરમ્પરાની પ્રાપ્તિના હેતુભૂત હોવાથી શ્રી અરિહતેનું પૂજન, અભિગમન, વન્દન અને પjપાસન આદિ સર્જન માટે ન્યાયયુક્ત છે. શ્રીઅરિહંતોને પૂજનની જરૂર નથી, તે પણ પૂજકને કલ્યાણ પરંપરાના કારણભૂત હોવાથી કૃતાર્થ એવા શ્રીઅરિહંતેની પૂજા અવશ્ય કર્તવ્ય છે. શ્રીઅરિહંતની પૂજા તેમના બિબોની પૂજા દ્વારા થઈ શકે છે. સંસારી આત્માઓ ધર્મ કરવામાં પ્રાય: આળસુ, કષ્ટભીરૂ અને પ્રમાદી હોય છે. તેવા જીને શ્રી જિનેશ્વરદેવની શાન્ત આકારવાની પ્રતિમાઓ વિગેરે જેઈને કર્મને ક્ષપશમ થાય છે. કર્મને પશમ થવામાં શાસ્ત્રકારોએ દ્રવ્યાદિને હેતુ માનેલા છે. શ્રી જિનેશ્વરદેના મને હર બિબે, એ ઉત્તમ દ્રવ્ય છે. શ્રી જિનમંદિર એ ઉત્તમ ક્ષેત્ર છે. પૂજન વખતને કાળ તથા ભાવ પણ ઉત્તમ હોય છે. ઉત્તમ પ્રકારના દ્રવ્યાદિની સામગ્રી મળવાથી મોહરૂપી મલ ઘટે છે. મેહનીયાદિ કર્મપ્રકૃતિઓને ઉપશમ, ક્ષપશમ કે ક્ષય થાય છે. મેહનીયનો ઉપશમાદિ થવાથી ચિત્તપ્રસન્ન-સ્વછ-નિર્મળ થાય છે. ચિત્તનિર્મળ થવાથી શ્રી જિનવચન પ્રત્યે શ્રદ્ધા આવિર્ભાવ પામે છે. તેથી શ્રી જિનવચનનું શ્રવણ થાય છે અને શ્રવણથી સમ્યગદર્શનાદિગુણોને લાભ થાય છે. સમ્યગ્ગદર્શનાદિ ગુણેને પ્રાપ્ત થયેલા આત્માએને પણ શ્રી જિનપ્રતિમાદિના દર્શન, વન્દન, પૂજનાદિવડે પ્રમાદાદિ દૂર થાય છે, સવેગાદિ વધે છે અને શ્રી જિનગુણના ધ્યાનમાં મન એકાગ્ર થાય છે અને એથી પરમ શમરસભાવની પ્રાપ્તિ થાય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રકરણુ–સત્તરમું. ( શ્રીજિન-પૂજન-વિધિ. . स्नानविलेपनसुसुगन्धिपुष्पधूपादिभिः शुभैः कान्तम् । विभवानुसारतो यत्काले नियतं विधानेन ॥ १ ॥ अनुपकृतपरहितरतः शिवदस्त्रिदशेशपूजितो भगवान् । पूज्यो हितकामानामिति भक्त्या पूजनं पूजा ॥ २ ॥ पञ्चोपचारयुक्ता काचिच्चाऽष्टोपचारयुक्ता स्यात् । ऋद्धिविशेषादन्या प्रोक्ता सर्वोपचारेति ॥ ३ ॥ न्यायाजितेन परिशोधितेन वित्तेन निरवशेषेण । कर्तव्या बुद्धिमता प्रयुक्तसत्सिद्धियोगेन ॥ ४ ॥ शुचिनाऽऽत्मसंयमपरं सितशुभवस्त्रेण वचनसारेण । आशंसारहितेन च तथा तथा भाववृद्ध्योच्चः ॥ ५॥" સ્નાન-સુગન્ધિ દ્રવ્યોથી સંજિત સ્નાત્ર, વિલેપન– સુગન્ધિ ચન્દન, કપૂર, કુંકુમ અને કેસરાદિ વડે વિલેપન, સારી ગન્ધવાળા જાઈ કેતકી વિગેરેનાં પુષ્પો તથા ગન્ધ દ્રવ્યોથી વાસિત ધૂપ વિગેરે સુગન્ધયુક્ત દ્રવ્ય વડે સદા પિતાના વૈભવને અનુસાર, શાસ્ત્રોક્ત વિધિપૂર્વક, ત્રણે સંધ્યાએ અથવા પોતાની વૃત્તિ–આજીવિકાને વિરોધ ન આવે તે રીતે. (૧) અનુપકૃત પરહિતરત–નિષ્કારણ સર્વજનવત્સલ, શિવકલ્યાણ અથવા નિરૂપદ્રવને દેનાર, ત્રિદશેશ-ઇન્દ્રાદિ વડે પૂજિત, સમગ્ર ઐશ્વર્યવાન પૂજ્ય ભગવાન શ્રી જિનેશ્વરદેવ હિતાભિલાષ—પ્રાણીઓને ભકિત-વિનયવડે પૂજન કરવા યોગ્ય છે. (૨) Page #100 -------------------------------------------------------------------------- ________________ બીજિન-પૂજન-વિધિ [ ૮૯ - પંચપચારયુક્ત–પંચાંગ પ્રણિપાતરૂપ, અષ્ટપચારયુક્તઅષ્ટાંગ પ્રણિપાતરૂપ અથવા સર્વોપચારયુકત-દ્ધિવિશેષથી દશાર્ણભદ્રાદિની જેમ હસ્તી, અશ્વ અને રથાદિ સર્વ સામગ્રી વડે સર્વ બલ વડે, સર્વ સમુદય વડે, સર્વ વિભૂતિ વડે, સર્વ વિભૂષા વડે અને સર્વ આદર વડે. (૩) પરિશુદ્ધ ન્યાયાર્જિત વિત્ત-દ્રવ્ય વડે અને બીજા પણ સત્સાધન વડે બુદ્ધિમાન પુરૂષે શ્રી જિનરાજની નિરવશેષસમસ્તપ્રકારે પૂજા કરવી જોઈએ. (૪) શુચિ અર્થાત્ દ્રવ્યભાવ સ્નાન વડે પવિત્ર થઈને, દ્રવ્યસ્નાનહાથપગશિરાદિ અવયવોનું અને ભાવ સ્નાન મલિન અધ્યસાયોનું–શરીર તથા મનથી સ્વચ્છ થઈને, Aવેત અને શુભ વસ્ત્ર પહેરીને-શુભ શબ્દથી વેત વર્ણ સિવાયના બીજા પણ રક્ત પીતાદિ વર્ણવાળા શુભ વસ્ત્રો પહેરીને, આગમ પ્રધાન બનીને તથા આલોક પરલોકાદિના સાંસારિક ફલની કામનાથી રહિત બનીને, જે જે પ્રકારે ભાવની અત્યંત વૃદ્ધિ થાય તે તે પ્રકારે પુષ્ય અને વસ્ત્રાદિની સામગ્રીથી સજજ બનીને–શ્રી જિનરાજની પૂજા કરવી જોઈએ. (૫) " कायादियोगसारा त्रिविधा तच्छुद्धयुपात्तवित्तेन । या तदतिचाररहिता सा परमाऽन्ये तु समयविदः ॥६॥ विघ्नोपशमन्याद्या गीताभ्युदयप्रसाधनी चाऽन्या। निर्वाणसाधनीति च फलदा तु यथार्थसंझाभिः ॥७॥" સમયવેદી અન્ય આચાર્યો કાયાદિ ત્રણની પ્રધાનતાથી ત્રણ પ્રકારની પૂજાને ફરમાવે છે. કાયથેગસાર, વચન Page #101 -------------------------------------------------------------------------- ________________ = C ૯૦ ] દેવદર્શન ગસાર અને મોગસાર-કાયાદિના દેને જેમાં ત્યાગ છે, એવી અતિચાર રહિત પૂજા, એ પણ પ્રધાન પૂજા છે. (૬) પહેલી કાયોગસાર-કાયાના દોષથી રહિત પૂજાને વિનેપશમની, બીજી વચનગાર-વાણીના દોષથી રહિત પૂજાને અભ્યદયપ્રસાધની અને ત્રીજી મોગસાર-મનના દોષથી રહિત પૂજાને નિર્વાણસાધની, એ રીતે યથાર્થ સંજ્ઞાવાળીનામ મુજબ ફલને આપનારી ત્રણ પ્રકારની પૂજા કહેલી છે. (૭) એ ત્રણ પ્રકારની પૂજાના અન્વર્ગ એવા બીજા પણ ત્રણ નામ શ્રી પૂજાવિશિકામાં ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે કહેલાં છે. સમન્તભદ્રા, સર્વમંગલા અને સર્વસિદ્ધિફલા. પ્રથમ પૂજા પ્રથમ અવક વેગથી અવિરતિ સમ્યગુદષ્ટિને હોય છે. બીજી પૂજા દ્વિતીય અવંચક વેગથી ઉત્તરગુણધારી શ્રાવકને હોય છે. ત્રીજી પૂજા તૃતીય અવંચક વેગથી મૂત્તર ગુણધારી પરમ શુદ્ધ શ્રાવકને હોય છે. પ્રથમ પૂજામાં પૂજક પોતે સુગન્ધિત પુષ્પાદિની સામગ્રી લાવે છે. દ્વિતીય પૂજામાં ક્ષેત્રાન્તરથી બીજા પાસે મંગાવે છે. તૃતીય પૂજામાં ત્રણ લેકમાં જેટલી સુંદર વસ્તુઓ છે તે નન્દનવનગત પારિજાત કુસુમાદિ સર્વને મનથી પોતે લાવે છે. અખિલ ગુણાધિકસમસ્ત પ્રાણીગણથી અધિક ગુણવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા અખિલગુણાધિક પૂજેપકરણ વડે સર્વ કરતાં અધિક ગુણવાલાં સારભૂત પૂજાના ઉપકરણ વડે બુદ્ધિમાન પુરૂષએ કરવી જોઈએ. એ રીતે કરેલી પૂજાજ ચિત્તને પરિપૂર્ણ સંતોષ આપનારી થાય છે. અન્યથા નહિ. Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિન-પૂજન-વિધિ [૯૧ - અન્ય ગ્રન્થમાં પાપચારી, અપચારી, સર્વોપચારી તથા ત્રણ પ્રકારની પૂજા અન્ય રીતે પણ કહી છે. પોપચાર પૂજા–ઉપચાર એટલે પૂજાની સામગ્રીપુષ્પ, અક્ષત, ગંધ, ધૂપ અને દીપ અથવા જળ, ચન્દન, પુષ્પ, ધૂપ અને દીપ એમ પાંચ પ્રકારની પૂજા કહી છે. અોપચાર પૂજા–પુષ્પ, અક્ષત, ગંધ, દીપ, ધૂપ, નેવેદ્ય, ફળ અને જળ. એમાં જળપૂજા પ્રથમ કરવાની છે. પછી ગંધ (વિલેપન), પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ અથવા ફળ અને પછી નૈવેદ્ય. સર્વોપચાર પૂજા—પૂજાને યોગ્ય સર્વ પ્રકારની વસ્તુઓ વડે પૂજા કરવી તે. સત્તરભેદી, એકવીસ પ્રકારી, એકસો આઠ પ્રકારી ઈત્યાદિ. અંગ, અગ્ર અને ભાવ એ ત્રણે ભેદેથી પૂજા કરવી, તે પણ સર્વોપચારી પૂજા કહેવાય છે. અંગપૂજાને વિપશામિકા–વિને શમાવનારી, અગ્રપૂજાને અભ્યદયસાધની–સ્વર્ગાદિ સંપત્તિને આપનારી તથા ભાવપૂજાને નિવૃત્તિકારિણું–અવ્યાબાધ સુખ સ્વરૂપ મુક્તિને આપનારી કહેલી છે. અંગપૂજા–એટલે પ્રભુના શરીર સંબંધી પૂજ. પ્રથમ નિર્માલ્ય ઉતારવું, મોરપીંછીથી પ્રમાર્જના કરવી, પંચામૃતથી અભિષેક કરે, એગલુછણું કરવાં, વિલેપન કરવું, નવ અંગે પૂજા કરવી, પુષ્પ ચઢાવવાં, અંગરચના કરવી, કસ્તુરી આદિવડે પ્રભુના શરીરે પત્ર વિગેરેની રચના કરવી, આભૂષણ પહેરાવવા ઈત્યાદિ. Page #103 -------------------------------------------------------------------------- ________________ - - કરી - દેવદર્શન અગ્રપૂજા–પ્રભુની આગળ ધૂપ કરે, દીપક કરે, અક્ષતાદિ વડે અષ્ટ મંગળ આલેખવાં, પુષ્પના પગાર ભરવા, ઉત્તમ ફળ મૂકવા, અશન-પાન–ખાદિમ-સ્વાદિમ એ ચાર પ્રકારનાં નૈવેદ્ય ધરવા, આરતી મંગળદી ઉતારે, ગીતનૃત્ય વાજિંત્રાદિ વગાડવા ઈત્યાદિ. ભાવપૂજા–ચિત્યવન્દન, સ્તવન, સ્તુતિ, સ્તોત્ર, જપ અને કેટલાક આચાર્ય મહારાજાના મત પ્રમાણે ગીત, નૃત્ય, વાર્જિત્રાદિ પણ ભાવપૂજા ગણાય છે. પૂજન વખતે ભાવના. જલપૂજા–જેમ જલ પ્રક્ષાલનથી બાહ્ય મલને નાશ થાય છે, તેમ આત્મા સાથે રહેલ કર્મમલ શ્રીજિનેશ્વરદેવની જલપૂજાના અધ્યવસાયથી નાશ પામે છે. ચંદનપૂજા–જેમ ચન્દનમાં રહેલી શીતલતા બાહ્ય તાપને નાશ કરે છે તેમ શ્રી જિનેશ્વરની ચંદન પૂજાને પરિણામ આંતર તાપને નાશ કરે છે. - પુષ્પપૂજા–જેમ પુષ્પમાં દ્રવ્યથી સુગન્ધ રહેલી છે, તેમ શ્રી જિનેશ્વરદેવના પુષ્પ પૂજનથી આત્મામાં ભાવથી સુગન્ધ પ્રગટે છે–મન શુદ્ધ બને છે. ધૂપપૂજા–જેમ અગ્નિમાં ધૂપ નાંખવાથી સુગંધી ધૂમાડે ઉત્પન્ન થઈને ઉંચે ચડે છે, તેમ શ્રીજિનેશ્વરદેવની ધૂપ પૂજાથી કર્મરૂપી કાષ્ઠને બાળવા માટે ધ્યાનરૂપી અગ્નિમાં શુભ ભાવનારૂપી ધૂ૫ પડવાથી ગુણરૂપી સુગંધ પ્રગટે છે અને આત્મા ઉંચે ચડે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિન-પૂજન-વિધિ [૯૩ દીપપૂજા–દીપક જેમ બાહ્યા અધકારને દૂર કરે છે, તેમ શ્રીજિનેશ્વરદેવની દીપ પૂજા મેહરૂપી અંધકારને નાશ કરે છે. અક્ષતપૂજા–જેમ અક્ષતવેત અને અખંડહોય છે, તેમ શ્રીજિનેશ્વરદેવની અક્ષત પૂજાથી અક્ષય અને અખંડ એવા સિદ્ધિપદની પ્રાપ્તિ થાય છે. નૈવેદ્યપૂજા–જેમ શ્રી જિનેશ્વર દે નૈવેદ્ય-આહારની મૂછીને ત્યાગ કરી અનાહારી તથા અવેદીપદને પામ્યા છે, તેમ નૈવેદ્યવડે શ્રી જિનેશ્વરદેવની પૂજા કરનારો આત્મા પણ આહારના રસની અભિલાષાનો ત્યાગ કરી નિરાહારી તથા નિર્વેદીપદને પામે છે. ફલપૂજા–ઉત્તમ, તાજાં અને મધુર રસવાળાં ફળવડે શ્રીજિનેશ્વરદેવની પૂજા કરવાથી સર્વોત્તમ, અભિનવ અને જ્ઞાનાદિ ગુણોના અનંત રસથી ભરપૂર સદા સ્થિર અને શાશ્વત એવું મોક્ષરૂપી ફુલ મલે છે. એ રીતે શ્રીજિનેશ્વરદેવના નવ અંગની પૂજા પુણ્યવંત પ્રાણુઓના ઘર આંગણે નવવિધાન પ્રગટાવે છે. નવગપૂજા વખતે વિચારણા. અષ્ઠપૂજા–શરીરનું સર્વથી જઘન્ય અંગ ચરણ-પગ છે. પ્રભુની અપેક્ષાએ પિતાની અવસ્થા અતિજઘન્ય છે એ સૂચવવા માટે સૌથી પ્રથમ શ્રીજિનચરણના અંગૂઠાની પૂજા છે. અંગુષ્ઠપૂજાથી અતિશય ભક્તિ તથા નમ્રતા સૂચવાય છે Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] દેવદર્શન જાનુપૂજા–બે જાનુ-ઢીંચણના બળે પ્રભુ કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા છે, કર્મ ખપાવી કેવળજ્ઞાન પામ્યા છે અને દેશવિદેશમાં વિહાર કરી અનેક ભવ્ય અને પ્રતિબોધ્યા છે, તેથી પ્રભુના જાનુ પૂજવા યોગ્ય છે. મણિબંધપૂજા–પ્રભુના બે હાથ વડે કોડે સેનયાનું દાન દેવાયું છે. રેજના એક કોડને આઠ લાખના હીસાબે એક વર્ષમાં ૩૮૮ કોડ ને ૮૦ લાખ સોના મહોરેનું દાન દેવાયું છે અને જગતની દરિદ્રતાને નાશ કરાયો છે. એ કારણે પ્રભુના બે હાથના કાંડા-મણિબંધ પૂજવા ગ્ય છે. સ્કંધપૂજ–વર્યાન્તરાયકર્મના ક્ષયથી પ્રભુમાં અનંતવીર્ય પ્રગટે છે, તેથી તેમના ખભામાંથી માન જાણે અપમાન પામીને ચાલી ગયું છે. તથા ભૂજાના અપૂર્વ બળ વડે તેઓ સમસ્ત ભવસાગરને તરી ગયા છે. એ કારણે પ્રભુની બને ભુજાઓ પૂજવા યોગ્ય છે. શિરપૂજા–મોહનીય કર્મને સર્વથા ક્ષય કરી, બારમા ગુણઠાણાના ચરમ સમયે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મને ક્ષય કરી, કેવળજ્ઞાન પામી, આયુષ્યના અંતે વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્યકમને ક્ષય કરી, ચેદ રાજલોકના મસ્તકભાગને પ્રભુએ અલંકૃત કર્યું છે. તે કારણે પ્રભુના મસ્તક પર રહેલી શિખા-ચોટલી પૂજવા ગ્ય છે. લલાટપૂજા-ત્રીજા ભવે સમ્યક્ત્વ સહિત “સવિ જીવ કરૂં શાસનરસીની શુભ ભાવનાપૂર્વક વાસસ્થાનકેની Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિન-પૂજન-વિધિ [૯૫ આરાધના કરી જેઓએ શ્રીજિન–નામકર્મની નિકાચના કરી છે અને ત્રણ લેકને વિષે તિલક સમાન તીર્થંકર પદવીને છેલ્લા ભવમાં પ્રાપ્ત કરી છે, તેને યાદ લાવવા માટે પ્રભુનું ભાસ્થળ પૂજવા યોગ્ય છે. કઠપૂજા–મેઘસમાન ગંભીર ધ્વનિવડે સમવસરણમાં બેસીને જે પ્રભુએ નિરંતર બબ્બે પ્રહર સુધી ધર્મોપદેશ આપીને અનેક જીવોને ઉદ્ધાર કર્યો છે, તે પ્રભુને કંઠ ભવ્ય આત્માઓને પૂજવા ગ્ય છે. હૃદયપૂજા–પ્રભુનું હૃદય અપરાધી ઉપર પણ સદા ક્ષમાગુણને ધારણ કરતું હતું તથા અનુકૂલ અને પ્રતિકૂલ ઉપસર્ગો વખતે સમભાવે રહેતું હતું, એ કારણે હૃદયની પૂજન કરવા ગ્ય છે. - નાભિપૂજા–શરીર રચનાનું મૂલ જેમ નાભિ છે, તેમ પ્રવચન–દ્વાદશાંગીના મૂલ પ્રણેતા પ્રભુ છે. પ્રભુના પાંચે કલ્યાણકે લોકની નાભિ સમાન તીછલોકમાં થયા છે તથા ચકની નાભિને વિષે જેમ આરા ખીચખીચ ભરેલા હોય છે તેમ પ્રભુને વિષે પણ અનંતા ગુણે પરિપૂર્ણ રીતે ભરેલા છે, એ કારણે પ્રભુની નાભિ પૂજવા ગ્ય છે. શ્રીજિનપૂજામાં દાનાદિ અને ગ્રતાદિ ધર્મોની આરાધના. દાનધર્મ–શ્રી જિનેશ્વરદેવ એ રત્નપાત્ર છે. શ્રીજિન પૂજન માટે અક્ષત, ળ, અને નૈવેદ્ય આદિ ઉત્તમ દ્રવ્યુંને Page #107 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન ઉપયોગ કરનાર પિતાના દ્રવ્ય વડે રત્નપાત્રની ભક્તિ કરે છે, તેથી તેને દાનધર્મની સર્વોત્તમ આરાધના થાય છે. શીલધર્મ-પાંચે ઈન્દ્રિયને વશમાં રાખવી તે શીલધર્મ છે. શ્રીજિનપૂજામાં જેટલે કાળ જાય છે, તેટલે કાળ પાંચે ઈન્દ્રિય સંવરભાવને પ્રાપ્ત કરે છે. તપશ્ચર્મ–શ્રીજિનેશ્વરદેવના પૂજનકાળમાં ચારે પ્રકારના આહારને ત્યાગ થાય છે, તેથી બાહ્ય તપ થાય છે અને શ્રીજિનેશ્વરદેવની પૂજાથી વિનય, વૈયાવચ્ચ, ધ્યાન આદિ થાય છે, તેથી અત્યંતર તપ પણ સધાય છે. ભાવધર્મ-શુભ ભાવ વિના સંસારનાં કાર્યોને છોડી શ્રીજિનપૂજામાં સમય ગાળી શકાતો નથી. માટે શ્રી જિનપૂજામાં પ્રવરનારને શુભ ભાવ અવશ્ય હેાય છે. શ્રીજિનપૂજા - શ્રી જિનેશ્વરદેવને દાનની ક્યાં જરૂર છે? એમ ન કહેવું. કારણકે શ્રી જિનેશ્વરદેવને દાનની જરૂર નથી માટે જ તેઓ સર્વોત્તમ પાત્ર છે. જેઓ દાનગ્રહણ નથી કરતા, તેઓને દાન આપવાનું શું ફળ? એમ પણ ન કહેવું. કારણકે ગ્રહણક્રિયા અનેક પ્રકારની હોય છે. તેમાં અનિષેધક પણ ગ્રહણ કરનાર જ ગણાય છે. અન્યથા જેઓ પોતાની પૂજાના અભિલાષી નથી, તેઓ બધા દાન સન્માનાદિને પાત્ર નથી, એમ માનવું પડે અને અભિલાષી છે તેટલા જ દાનને પાત્ર ગણાય. પરંતુ જગતમાં તેમ કઈ માનતું નથી. ઉલટું જે પિતાના સન્માનાદિની અભિલાષા રાખે છે, તેઓ અપાત્ર ગણાય છે અને મનથી પણ અભિલાષા રાખતા નથી તેઓ જ સર્વોત્તમ ભક્તિને પાત્ર ગણાય છે. શ્રી જિનેશ્વરદેવો પણ પિતાની પૂજાને સર્વથા ઈચ્છતા નથી, માટે જ સર્વોત્તમ ભક્તિને પાત્ર છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિન-પૂજન-વિધિ [ ૯૭ વખતે શ્રી જિનેશ્વરદેવના પચે કલ્યાણકે, જન્માવસ્થા, છદ્મસ્થાવસ્થા અને કેવળી અવસ્થા વિગેરેની પણ ભાવના કરવાની હોય છે, તેથી ભાવધર્મ પણ અવશ્ય સધાય છે. અહિંસાધર્મ–શ્રીજિનપૂજા વખતે શ્રીજિનપૂજાના વ્યાપાર સિવાયની સર્વકિયાને ત્યાગ થાય છે, તેથી સંસારનાં કાર્યો સંબંધી થતી સર્વ હિંસાને તેટલા વખત માટે ત્યાગ થતો હોવાથી અહિંસાધર્મ પણ સધાય છે. સત્યધર્મ–શ્રીજિનપૂજનના કાળમાં અસત્ય બોલવાનું હતું નથી માટે સત્યધર્મ પણ સધાય છે. અસ્તેયધર્મ–શ્રીજિનપૂજન વખતે ચોરી કરવાની હોતી નથી અને શ્રીજિનપૂજન માટે પણ ચેરી આદિ કરવાને નિષેધ છે, તેથી અસ્તેય ધર્મની આરાધના થાય છે. - બ્રહ્મચર્યધર્મ–શ્રીજિનપૂજનના કાળમાં મન વચન કાયાથી શુદ્ધ શીલનું પાલન થાય છે અને સ્વસ્ત્રી સંબંધી પણ વિકાર હેત નથી, તેથી બ્રહ્મચર્યધર્મ પણ સધાય છે. અપરિગ્રહધર્મ–શ્રીજિનપૂજન માટે મંદિરમાં પ્રવેશ કરતી વખતે જ “નિસહિ” કહીને પ્રવેશ કરવાને હોય છે, તેથી તેટલા વખત માટે સંસારના આરંભ પરિગ્રહનાં સર્વ કાર્યોનો નિષેધ થવાથી અપરિગ્રહધર્મ પણ સધાય છે. સમ્યકત્વધર્મ–શ્રીજિનપૂજા એ સુદેવની ઉપાસના રૂપ હોવાથી સમ્યકત્વની કરણ છે. કુદેવની ઉપાસના એ મિથ્યાત્વ છે અને શ્રીજિનપૂજાથી કુદેવની ઉપાસના રૂપ મિથ્યાત્વને ત્યાગ થાય છે, તેથી સમ્યક્ત્વધર્મ પણ સધાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] દેવદર્શન ચારિત્રધર્મશ્રીજિનપૂજા એ લોકિક અદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ અર્થે કરવાની નથી હોતી. કિન્તુ જ્ઞાન દર્શન ચારિત્રરૂપી રત્નત્રયી તથા તેની આરાધનાના ફળરૂપ મુક્તિની પ્રાપ્તિ અર્થે હોય છે. તેથી શ્રીજિનપૂજા કરનારે આત્મા રત્નત્રયીને ઉપાસક બને છે. તેના પ્રતાપે આ જન્મમાં અગર જન્માંતરમાં તેને સર્વવિરતિ ધર્મની અવશ્ય પ્રાપ્તિ થાય છે. રત્નત્રયી–શ્રીજિનેશ્વરદેવ એ પરમ સર્વવિરતિધર ઉત્કૃષ્ટ સાધુપુરૂષ છે, તેમની સેવા કરવાથી સર્વવિરતિને આવરણ કરનારું ચારિત્રમેહનીયકર્મ નાશ પામે છે. તેથી જીવ વહેલો યા મોડે સર્વવિરતિને પામે છે. શ્રીજિનેશ્વરદેવ, એ ક્ષાયિક સમ્યકત્વને પામેલા છે. તેથી તેમની પૂજા કરનારને સમ્યક્ત્વનું આવારક દર્શનમેહનીય કર્મ નાશ પામે છે. શ્રી જિનેશ્વર દેવ, એ ક્ષાયિક જ્ઞાન-કેવળજ્ઞાનને વરેલા છે, તેથી તેમની પૂજા કરનાર આત્માના પણ કેવળજ્ઞાનાવરણીય કર્મો નાશ પામે છે. એ રીતે શ્રીજિનેશ્વરદેવની દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારે પૂજા કરનારને દાનાદિક ધર્મો, વ્રતાદિક ધર્મો અને જ્ઞાનાદિક ગુણેની આંશિક સાધના નિરંતર થાય છે. શ્રી જિનપૂજથી આઠે કર્મનો ક્ષય. જ્ઞાનાવરણીયકર્મ ચૈત્યવંદન, સ્તુતિ અને તેત્રાદિવડે શ્રીજિનગુણનું જ્ઞાન થવાથી જ્ઞાનાવરણીય કર્મનાશ પામે છે. દર્શનાવરણીયકર્મ શ્રીજિનમૂર્તિનાં દર્શનાદિ કરવાથી નેનું સાફલ્ય થવા સાથે દર્શનાવરણીય કર્મ નાશ પામે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિન-પૂજન-વિધિ | | ૯ વેદનીયકર્મ–જીવયતના અને જીવદયાની ભાવનાપૂર્વક શ્રી જિનપૂજા થતી હોવાથી અશાતાવેદનીય આદિકર્મનો ક્ષય થાય છે. મોહનીયકર્મ–-શ્રી અરિહંત પરમાત્માના ગુણના સ્મરણથી દર્શનમોહનીય અને શ્રી સિદ્ધપરમાત્માના ગુણના સ્મરણથી ચારિત્રમેહનીય કર્મ નાશ પામે છે. આયુષ્યકર્મ–અક્ષયસ્થિતિને વરેલા શ્રીજિનેશ્વરદેવના પૂજનના શુભ અધ્યવસાયથી ચારે ગતિના આયુષ્ય કર્મને છેદ થાય છે. નામકમ-શ્રીજિનેશ્વરદેવના નામસ્મરણ આદિથી સંસારમાં કે વિચિત્ર પ્રકારના નામ અને આકાર અપાવનાર નામ કર્મનો નાશ થાય છે. ત્રકર્મ-શ્રી જિનેશ્વરદેવને વંદનાદિ કરવાથી નીચ ગોત્ર કર્મને ક્ષય થાય છે. અંતરાયકર્મ–શ્રીજિનપૂજામાં શક્તિ, સમય તથા દ્રવ્યા દિને સદુપયોગ થવાથી દાનાંતરાય આદિ પાંચ પ્રકારના અંતરાય કર્મને ક્ષય થાય છે. શ્રી જિનપૂજનમાં થતા ઉપરોક્ત લાભનું અહીં માત્ર સામાન્ય વર્ણન કર્યું છે. ભાવવૃદ્ધિથી લાભની વૃદ્ધિ અને ભાવની હાનિથી લાભની હાનિ સમજી લેવાની છે. કેઈ આત્મા દુષ્ટ અધ્યવસાયથી પણ શ્રીજિનેશ્વરદેવની પૂજા કરે તે તેને લાભના બદલે હાનિ પણ થાય, એ વાત સમજી Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] દેવકી શકાય તેવી છે. પરંતુ દુષ્ટ અધ્યવસાયથી પૂજા કરનારા હૈય છે, તેથી શુભ અધ્યવસાયથી પૂજા કરનારા કેઈ હોતા નથી, એમ માની લેવાનું નથી. બલકે શ્રીજિનપૂજા કરનાર મેટે ભાગે શુભ અધ્યવસાયવાળા જ હોય છે અને જે કઈ દુષ્ટ અધ્યવસાયવાળા હોય છે, તેને પણ નિરંતર શ્રીજિનપૂજા કરવાથી સુધરવાને વેગ પ્રાપ્ત થાય છે. ભાવશુદ્ધિ પૂર્વક શ્રીજિનપૂજન થાય, એ માટે જરૂરી જ્ઞાન તથા સમજ આપવા, શાસ્ત્રકાર તથા સશુરૂઓ નિરંતર પ્રયાસ કરે છે. આ પુસ્તકમાં પણ તે જ પ્રયાસ કરવામાં આવ્યો છે. તેને લાભ લઈ શ્રીજિનપૂજનમાં પ્રવૃત્ત થનાર આત્માને ઉપરોક્ત સર્વ પ્રકારના લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-અઢારમું. (શ્રીજિનપૂજાસંબંધી–શંકા-સમાધાન સમાઇ પણ ગાવામાં આવી છે, પ્રશ્ન- શ્રીજિનપૂજામાં જીવનિકાયને વધ થાય છે, માટે પૂજા કરવા ગ્ય નથી. સમાધાન શ્રીજિનપૂજામાં જલ અને વનસ્પતિ આદિના જીવને વધ પણ ગૃહસ્થને કૂવાના દષ્ટાંતથી ગુણકારક માન્ય છે. જેમ કૂવો ખોદવામાં દવાના શ્રમ કરતાં જલની પ્રાપ્તિથી થનારું સુખ અધિક છે, તેમ કાયવધ થવા છતાં ગૃહસ્થને શ્રીજિનપૂજામાં શુભ અધ્યવસાય હવાથી લાભ અધિક છે, એટલું જ નહિ પણ શ્રીજિનપૂજાની પ્રવૃત્તિથી અન્યત્ર સંસારના પ્રયજનમાં થતા કૃષિ આદિકના અધિક આરંભથી નિવૃત્ત થવાય છે. એમ ઉભય રીતે શ્રીજિનપૂજા ગુણકારક છે. પ્રશ્નશ્રીજિનેશ્વરદેવની પૂજા કરવાથી તેમને કાંઈ લાભ થતું નથી, માટે તેમની પૂજામાં દ્રવ્યવ્યયાદિ કરે, તે નિષ્પોજન છે. સમાધાન શ્રીજિનપૂજાથી શ્રીજિનેશ્વરદેવેને ઉપકાર થસે નથી. તે પણ પૂજા કરનારને મખ્વાહિલા ટીન્તથી ઉપકાર અવશ્ય થાય છે. જેમ મંત્રનું સ્મરણ કરવાથી મન્ટને, અગ્નિનું આસેવન કરવાથી અબિને Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] દેવદર્શન કે વિદ્યાને અભ્યાસ કરવાથી વિદ્યાને કાંઈ ઉપકાર થતું નથી, તે પણ મરણ, સેવન અને અભ્યાસ કરનારને વિષ ઉતરવા રૂપ, શીત દૂર થવા રૂપ અને વિદ્યા સિદ્ધ થવા રૂપ ઉપકાર અવશ્ય થાય છે. તેમ શ્રીજિનેશ્વરદેવની પૂજા કરવાથી તેમને કઈ પણ પ્રકારને ઉપકાર થતું નથી તે પણ પૂજકને શુભ અધ્યવસાયથી અશુભ કર્મની નિર્જરા તથા વિશિષ્ટ પુણ્યના બંધને લાભ અવશ્ય થાય છે. પ્રશ્ન ભગવાન કૃતકૃત્ય છે. તેમના કોઈ પણ પ્રોજને બાકી રહ્યાં નથી, તેથી તેમની પૂજા નિરર્થક છે. સમાધાન, ભગવાન સર્વથા કૃતકૃત્ય છે, માટે જ તેઓ પૂજાને છે. જેઓ કૃતકૃત્ય થયા છે, જેમનાં સર્વ પ્રજને સિદ્ધ થઈ ચૂક્યા છે, તેઓ જ ઉત્કૃષ્ટ ગુણવાન ગણાય છે. એવા ઉત્કૃષ્ટ ગુણવાનની પૂજા કરવી એ સર્વથા ગ્ય છે. પ્રશ્નર શ્રી જિનપૂજા કરવા કરતાં તેમની આજ્ઞાનું પાલન કરવું એજ શ્રેષ્ઠ છે. કહ્યું છે કે – 'वीतराग! सपर्यायास्तवाशा पालनं परम् ।' હે વિતરાગ ! તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે.” તે પછી જેઓ સત્ય બોલે છે, નીતિથી ચાલે છે, તપ કરે છે અને બીજા પણ શ્રીજિનેશ્વરદેવેએ કહેલાં સામાયિકાદિ નિરવદ્ય અનુષાને આચરે છે, તેઓને શ્રીજિનપૂજા કરવાની શું જરૂર છે? Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનપૂજાસંબંધી—શંકા-સમાધાન [ ૧૦૩ સમાધાન૦ શ્રીજિનપૂજા કરવી, એ પણ શ્રીજિનેશ્વરદેવાની આજ્ઞાનું પાલન જ છે. પૂજા કરતાં આજ્ઞાપાલન ૧–કહ્યું છે કે— उचितद्रव्यस्तवस्याऽपि आज्ञापालनरूपत्वात् भावस्तवाङ्गतया विधानादिति । ' ધર્માંબિન્દુ અધ્યાય -સૂત્ર ૪૬-૪૭ ઉચિત દ્રવ્યતવ-શ્રીજિનેશ્વરદેવાની દ્રવ્યપૂજા પણુ શ્રીજિનેશ્વ રહેવાની આજ્ઞાના પાલન રૂપ છે. કારણ કે દ્રવ્યસ્તવનું વિધાન ભાવસ્તવ–શુદ્ધયતિધર્માંના કારણ રૂપ છે. વિષયપિપાસાદિ કારણા વડે સાધુધમ' રૂપી મન્દિરના શિખર પર આરાહણ કરવાને અસમર્થ છતાં ધર્મને કરવાની ઈચ્છાવાળા પ્રાણીને માટે ખીજા માટા સાવદ્યથી નિવૃત્ત થવાના ખીજો કાઈ પણ ઉપાય દેખાતા નથી ત્યારે શ્રીજિનેશ્વરદેવે તેને માટે સદારંભ રૂપ શ્રી જિનપૂજાદિ દ્રવ્યસ્તવને ઉપદેશ આપે છે. કહ્યું છે કે 66 काले सुइभूएणं विसिहपुप्फाइएहिं विहिणा उ । * "" सारथुइथोत्तगरुई जिणपूआ होइ कायव्वा ॥ १ ॥ ચેાગ્ય કાલે, પવિત્ર બનીને, વિશિષ્ટ પુષ્પાદિ સામગ્રી વડે, શ્રેષ્ઠ સ્તુતિ અને સ્તોત્રાદિ વડે પ્રધાન એવી શ્રીજિનપૂજા વિધિપૂર્વક ( નિરંતર ) કરવી જોઇએ.—(૧) દ્રવ્યસ્તવનું ફળ દર્શાવતાં કહ્યું છે — “जिनभवनं जिनबिम्बं जिनपूजां जिनमतं च यः कुर्यात् । cr ,, तस्य नरामरशिव सुखफलानि करपल्लवस्थानि ॥ २ ॥ શ્રીજિનભવન, શ્રીજિનબિમ્બ, શ્રીજિનપૂન અને શ્રીનિમતને જે કરે છે, તેને નરસુખા, સુરસુખા અને શિવસુખા રૂપી ફળા કરપલ્લવમાં–હથેલીમાં આવી મળે છે. (૨) એ રીતે શ્રી જિનપૂજાદિ દ્રવ્યસ્તવ પણ ભગવાનની આજ્ઞા– ઉપદેશના પાલન રૂપ જ છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન શ્રેષ્ઠ છે એ કથન જેઓ પૂજા કરે છે અને સત્ય ખેલવું, વિગેરે બીજી આજ્ઞાઓને પાળતા નથી, તે માટે છે. પરન્તુ જેઓ સત્ય ખેલવું વિગેરે ખીજી આજ્ઞાને પાળે છે અને શ્રી જિનપૂજા કરવાની આજ્ઞાને પાળતા નથી, તેની સઘળી પણ ધર્મક્રિયાઓને શાસ્રકાશએ નિષ્ફળ કહી છે. ક્યું છે કે— ૧૪ ] “ લાંબા કાળ સુધી તપ તપ્યા, ચારિત્ર પાળ્યું અને ઘણું પણ શ્રુત ભણ્યા છતાં જેને શ્રીજિનપૂજાનેા મનેારથ થયા નથી, તેનું સઘળું નિષ્ફળ ગયું સમજવું. શ્રીજિનપૂજાના મનેારથ વિનાના તપ એ લંઘન છે, ચારિત્ર એ કાયકષ્ટ છે અને શ્રત એ મિથ્યા છે. શ્રીજિનપૂજા એ મિથ્યાત્વરાગનું ઔષધ છે. એ ઔષધનું જે ભાવથી સેવન કરતા નથી, તેઓના મિથ્યાત્વરૂપી રોગ નાશ પામતા નથી. મિથ્યાત્વયુક્ત ધર્માનુષ્ઠાનને શાસ્ત્રકારાએ અંક વિનાના મીંડા તુલ્ય ગણેલું છે. પ્રશ્ન॰ શ્રી જિનપૂજા એ દ્રવ્યસ્તવરૂપ છે અને દાનાદિ ધર્મીનું આસેવન એ ભાવસ્તવરૂપ છે. ભાવસ્તવ કરનારને દ્રવ્યસ્તવની શી જરૂર ? સમાધાન॰ શ્રીજિનમતમાં ધર્મના ચાર પ્રકાર ક્યાં છે. દાન, શીલ, તપ અને ભાવ. તેમાં ભાવ વિનાના દાનાદિ ત્રણ ધર્મને શેરડીના પુષ્પની જેમ નિષ્ફળ માનેલા છે. દાનાદિ ત્રણ ધર્મને સફળ મનાવનાર ' ભાવ' છે. એ ભાવની પ્રાપ્તિ માટે અનેક પ્રકાસ Page #116 -------------------------------------------------------------------------- ________________ - શ્રીજિનપૂજાસંબંધી-શંકા-સમાધાન [૧૫ બતાવ્યા છે. તેમાં શ્રીજિનપૂજા મુખ્ય છે. શ્રીજિનપૂજા એ સમ્યક્ત્વને નિર્મળ કરનાર છે. સમ્યક્ત્વની શુદ્ધિ ભાવને વધારે છે અને ભાવની વૃદ્ધિપૂર્વક થતાં ધર્માનુષ્ઠાન, એ જ પરિપૂર્ણ ફળદાયી નિવડે છે. શ્રી જિનપૂજા એ દ્રવ્યસ્તવ રૂપ છે તેમ સમ્યકત્વની કરણું હેવાથી ભાવ ધર્મ રૂપ પણ છે. દ્રવ્યસ્તવ રૂપ હોવાથી શ્રીજિનપૂજા એ જેમ દાનાદિથી ગૌણ છે, તેમ સમ્યક્ત્વની કરણીરૂપ ભાવધર્મ રૂપ હોવાથી શ્રીજિનપૂજા એ દાનાદિથી મુખ્ય પણ છે. શ્રીજિનમતમાં સઘળી પ્રરૂપણું ગૌણ મુખ્ય ભાવે હોય છે. એને નહિ સમજનાર એક વસ્તુનું એકાંતે સ્થાપન કરવા જતાં અન્ય વસ્તુને નિષેધ કરી બેસે છે અને તેથી માર્ગને લેપ થાય છે. પ્રશ્ન દાન શીલ અને તપ વિનાની શ્રીજિનપૂજા વધે કે શ્રીજિનપૂજા વિનાના દાન, શીલ અને તપ વધે ? સમાધાન શ્રીજિનપૂજાથી નિરપેક્ષપણે થતા દાન, શીલ કે તપ એટલા માટે નિરર્થક છે કે તેમાં પોતે આચરેલા સ્વ૫ દાન, શીલ અને તપની આરાધના છે અને શ્રી જિનેશ્વરેએ આચરેલા અન૫–ઘણા દાન શીલ અને તપની વિરાધના છે. કર્મવશાત્ શક્તિ અને સામર્થ્યના અભાવે દાન, શીલ અને તપનું સેવન ન પણ થઈ શકતું હોય તે પણ શ્રીજિનપૂજામાં રક્ત રહેનાર આત્મા શ્રીજિનેશ્વરદેએ આચરેલા અનલ૫-ઘણું ધર્મને આરાધક બને છે અને એ દ્વારા કાલકમે પોતાના આત્માને ઉંચે ચઢાવનારે થાય છે. મુખ્ય માર્ગ એ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] દેવદર્શન છે કે દાન, શીલ અને તપમાં શ્રીજિનપૂજાની સાપેક્ષતા જોઈએ અને શ્રીજિનપૂજામાં દાન, શીલ અને તપની સાપેક્ષતા જોઈએ. જેઓ દાન, શીલ અને તપનું સેવન કરવા છતાં અધિક દાતાર, અધિક શીલવાનું અને અધિક તપસ્વી એવા શ્રીજિનેશ્વરદેવની પૂજા પ્રત્યે આદરવાળા નથી તથા જેઓ શ્રીજિનેશ્વરદેવની પૂજા કરવા છતાં અધિક દાતાર અધિક શીલવાન અને અધિક તપસ્વી બનવા પ્રત્યે આદરવાળા નથી–તેઓ બને આરાધક નથી. જેમ શ્રીજિનેશ્વરદેવ મહાદાની, મહા શીલવાન અને મહા તપસ્વી છે માટે તેમની નિરંતર પૂજા કરવી જોઈએ. તેમ શ્રીજિનેશ્વરદેવની પૂજા કરનારે દિન પ્રતિદિન અધિક દાની, શીલવાન અને તપસ્વી બનવા પ્રયાસ કરે જોઈએ. એ રીતે કરનાર બને આરાધક બને છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ છે પ્રકરણ–ઓગણીસમું. રૂ છે. શ્રીવીતરાગ-દર્શનનો–મહિમા. છે = === == = વીતરાગનું દર્શન ચન્દ્રની જેમ પાપ રૂપી તાપને શમાવે છે. સૂર્યની જેમ અજ્ઞાન તિમિરને હઠાવે છે. મેઘની જેમ ભવદવને શાન્ત કરે છે. અગ્નિની જેમ કર્મકાઇનું દહન કરે છે. પવનની જેમ કર્મરજને ઉડાવી દે છે. દર્પણની જેમ આત્મસ્વરૂપ બતાવે છે. દીપકની જેમ મોહાંધકારને નાશ કરે છે. ઔષધની જેમ ભવરોગને દૂર કરે છે. ચક્ષુની જેમ સત્પથને દેખાડે છે. ચિન્તામણિની જેમ સર્વ કામનાને પૂર્ણ કરે છે. અમૃતની જેમ ભાવ રોગનું નિવારણ કરે છે. જહાજની જેમ ભવસાગરથી પાર ઉતારે છે અને ચન્દનની જેમ ગુણસુવાસને પ્રગટાવે છે. વીતરાગના દર્શનથી વીતરાગ ભાવના પ્રગટ થાય છે: પાપસેના નબળી પડે છે. વિષયકષા પાતળા થાય છે: પાપપંક સૂકાઈ જાય છે. દુષ્ટ વાસનાઓ નિર્મૂળ થાય છે. સમતાભાવ વૃદ્ધિ પામે છે. ભવભ્રમણ ટૂંકું થાય છે. શ્રીવીતરાગ દેવ સંસારના વિસ્તારને વિણસાવનારા છે, ભાવરત્નના ખજાના છે, ત્રણ ભુવનના મુકુટ છે, આનંદના દેનાર છે, કૃપાના ભંડાર છે, નરક્રુપમાંથી ઉદ્ધરનારા છે, ભવાટવીના સાથેવાત છે ભવસાગરના નિર્ધામક છે અને મેક્ષમાર્ગના નાયક છે. ૧-નિર્મળ છતાં કૃપાળુ છે, નિગ્રન્થ છતાં પરઐશ્વર્યવાન છે, વિરક્ત છતાં અનંત સુખમાં આ સક્ત છે, ઉદાસીન છતાં પરમોપકારી . [ વધુ નેધ ૧૦૮ મા પાનામાં. ] Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] દેવદર્શન જે મન વીતરાગનું ધ્યાન કરે છે તે જ સાચું મન છે. ખીજું મન ભવમાં ભટકાવનાર છે. જે નયન વીતરાગને નીરખે છે, તે જ સાચાં નેત્ર છે. બીજાં નેત્ર મુખ રૂપી ઘરનાં જાળીયાં છે. જે જીભ વીતરાગના ગુણ ગાવામાં રસિક છે, તે જ સાચી જીભ છે, બીજી જીભ માંસનો ટુકડાāાચા છે. જે કાન વીતરાગના ગુણ્ણાના શ્રવણુ કરે છે, તે જ સાચા કાન છે, ખીજા કાન માત્ર શરીરના છિદ્રો છે.× શ્રી વીતરાગ દેવા ચારે નિક્ષેપાએથી ત્રણે જગતને ત્રણે કાળ પવિત્ર કરતાં જયવંત વર્તે છે. તેઓના આઠ પ્રાતિ હાર્યાં, ચાત્રીસ અતિશયા અને વાણીના પાંત્રીસ ગુણા જગતના જીવાને મેાક્ષમાર્ગે પામવામાં સહાયક નિવડે છે. અનાર્ય દેશને પાટવી આર્દ્રકુમાર અને યજ્ઞ કરાવનાર શય્યંભવભટ્ટ શ્રી જિનપ્રતિમાના દર્શનથી તત્ત્વજ્ઞાન પામ્યા હતા. [ ૧૦૭ મા પાનાથી આગળની નોંધ. ] છે, આન્તર શત્રુઓને હણનારા છતાં સમતાવાન છે, રાગરહિત છતાં મુક્તિ રૂપ સ્ત્રીને ભાગવનાર છે, રાગાદિત્યેનિ ય છતાં સવ પ્રાણીએ પ્રત્યે દયાળુ છે, ખેાલાવ્યા વિના સહાય કરનારા છે, કારણ વિના વાત્સલ્ય રાખનારા છે, પ્રાર્થના કર્યા વિના પરનુ કાર્ય કરનારા છે, સંબંધ વિના બાંધવ છે, સ્નેહ વિના સ્નિગ્ધ મનવાળા છે, માંજ્યા વિના ઉજજવળ છે, ધાયા વિના નિમ`ળ છે, ક્રોધ વિના વીરતવાળા છે, નિઃસંગ છતાં જતેશન્લાકના નાથ છે અને મધ્યસ્થ છતાં જગરક્ષક છે. × વીતરાગનું બિંબ જોતાં જેનું દિલ હરખે છે, તે તેની ભવ્યતાની નિશાની છે. વીતરાસના ચરણની રજ એ પુણ્યગણુની રૢ હૈ. અતે વીતરાગની ભક્તિ એ મુક્તિનું લેહચૂંબક છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીતરાગ–દનને—મહિમા [ ૧૦૯ શ્રી જિનચંદ્રનના પરિણામથી દેડકા સૌધર્મ દેવલાકમાં ‘દ રાંક ’ નામના શકના સામાનિક દેવ થયા છે. હાસા પ્રહાસાના પતિએ આભિયાગિકપણાના દુષ્કર્મથી મુક્ત થવા દેવલાકમાં દેવાધિદેવની પ્રતિમા ભરાવી હતી. શ્રી જિનભક્તિથી ચેટકમહારાજા શક્રેન્દ્રને પણ માનનીય અન્યા હતા. સર્વ દેવેન્દ્રો સંસારના પાર પામવા શ્રી નંદીશ્વરાદિક તીર્થમાં અઠ્ઠાઈ ઓચ્છવ કરે છે. શ્રી જિનમિમ્બના આકારવાળા મત્સ્યાને જોઈ ને અન્ય મત્સ્યા જાતિસ્મરણુજ્ઞાન પામે છે તથા સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરતાં દેવલેાકમાં ઉત્પન્ન થાય છે. દેવ મનુષ્ય કે નાગકુમારનું અધિકે પતિપણું, એ શ્રી જિનચરણની સેવાના ફળને લેશ છે. ત્રણ લેાકની લક્ષ્મી કે અષ્ટ મહાસિદ્ધિની પ્રાપ્તિ થવી સુલભ છે, કિન્તુ શ્રી જિનચરણની રજના કણીયાઓની પ્રાપ્તિ થવી દુર્લભ છે. મેઘનું જળ જ તળાવમાં હાય છે છતાં તળાવનું જળ કહેવાય છે, તેમ શ્રી જિનના વચનને લઇને જ હરિહરાદિક અન્ય દેવાના મતે ઉત્પન્ન થયા છે.તા પણ લેાકેા તેને હરિહરાદિકના જ માની લે છે. શ્રી જિનેશ્વરદેવની સેવામાં હરિહરાદિક સર્વે દેવાની સેવા સમાઈ જાય છે. જે જે નામે પ્રમાણથી લેાકેાત્તર સત્વને કહેનારાં છે, તે સર્વ શ્રી અરિહંતનાં જ છે. શિયાળને ખેારની પ્રાપ્તિથી જેમ મેાટા ઉત્સવ થાય છે તેમ ક્ષુદ્ર પ્રાણીઓને હરિહરાદિક દેવાના હજારા નામની પ્રાપ્તિથી જ અત્યંત આનંદ થાય છે કિન્તુ સિદ્ધ પરમાત્માઓના ગુણા અનંત હાવાથી નામ પણ અનંત છે. અથવા નિર્ગુણુ છદ્મસ્થપણાને એક પણ ગુણુ નિહુ હાવાથી એક પણ નામ નથી. શ્રી અરિહંત તથા સિદ્ધપુર Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ]. દેવદર્શન માત્માનું નરેન્દ્રો દેવેન્દ્રો મેગીન્દ્રો તથા અનુત્તર વિમાનવાસી દે પણ નિરન્તર ધ્યાન કરે છે. અરિહંતનું અર્ચન પૂજન તથા ધ્યાન કરવાથી રાગાદિ આંતર રિપુઓ-શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થાય છે તથા ભવસમુદ્રમાં ડૂબતા પ્રાણુઓના કર્મરૂપી પાશ કપાઈ જાય છે. સમુદ્ર જેટલું ભાજન–પાત્ર હોય, નીલગિરિ એટલે મષીપંજ-શાહીને ઢગલે હોય, પૃથ્વી જેટલું પડ-કાગળ હોય, સુરતરૂની શાખા જેટલી કલમ હોય અને સાક્ષાત્ સરસ્વતી દેવી લખનાર હોય તો પણ શ્રી વીતરાગ પરમાત્માના ગુણેની સંખ્યાને પાર પામી શકાય તેમ નથી. તેથી અનંતકાળે પણ તે સર્વોચ્ચ પુરૂષના ગુણોની સંખ્યા લખી શકાય તેમ નથી. Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ–વીસમું. શ્રીજિનદન વખતની વિચારણા. શ્રી જિનમૂત્તિની મુખાકૃતિ જોઇ વિચારવું જોઇએ કેઅહા ! આ સુખ કેવું સુંદર છે ? કે જેના વડે કાઈના પણ અવર્ણવાદ એલાયા નથી. જેમાંથી ી હિંસક, કઠાર કે મૃષાવચન નીકળ્યું નથી. તેમાં રહેલી છટ્ઠાથી કદી રસનાના વિષયાનું રાગદ્વેષથી સેવન કરાયું નથી. કિન્તુ આ મુખદ્વારા ધર્મદેશના આપીને અનેક ભવ્ય જીવાને આપે આ સંસાર સમુદ્રથી પાર ઉતારેલા છે, માટે આપનાં આ મુખને સહસ્રશઃ ધન્યવાદ છે. હે ભગવન્ ! આપની આ નાસિકા દ્વારા સુરભિ કે દુરભિ ગંધ રૂપ ઘ્રાણેન્દ્રિયના વિષયાના રાગ અગર દ્વેષથી સહિતપણે કદી પણ ઉપભાગ કરાયેલેા નથી માટે આપની આ નાસિકાને પણ હજારા વાર ધન્ય છે. હે ભગવન્ ! આપની આ ચક્ષુદ્નારા પાંચ વણું રૂપ વિષયાના ક્ષણવારને માટે પણુ રાગ અગર દ્વેષથી સહિતપણે કદી પણ ઉપભેાગ થયેલેા નથી : કાઈ સ્ત્રીની તરફ મેાહની દ્રષ્ટિથી કે કાઈ દુશ્મનની તરફ દ્વેષની દૃષ્ટિથી જોવાયેલ નથી. માત્ર વસ્તુ સ્વભાવને વિચાર કરી આપની ચક્ષુએ સદા સમભાવે રહેલ છે. એવાં આપનાં નેત્રાને કાટિશ: ધન્યવાદ છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] દેવદર્શન હે ભગવન્ ! આપના આ બે કાના વડે વિચિત્ર પ્રકારનાં રાગરાગણીઓ શ્રવણુ કરવાના વિષયાનું સરાગપણે સેવન થયેલ નથી. સારા કે નરસા, ભલા કે ભૂરા, જેવા શબ્દો કાને પડ્યા તેવા રાગદ્વેષ રહિતપણે સંભળાયા છે, માટે આપના આ બે કાના પણ ધન્યવાદને યાગ્ય છે. હે ભગવન્ ! આપના આ શરીરથી કાઈ પણ જીવની હિંસા આદિનું સેવન થયું નથી. પરન્તુ કેવળ યતના પૂર્વક સર્વને સુખ ઉપજે તેમ વર્તેવામાં આવ્યું છે. ગ્રામાનુગ્રામ વિહાર કરી અને જીવાનાં સંસાર બંધન તેડાવવામાં આવ્યા છે તથા સર્વે કર્મને ક્ષય કરી કેવલજ્ઞાન અને કેલદર્શન પ્રગટાવવામાં આવ્યા છે. પ્રભુ કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય છે. ખડ્ડી ગેંડાની જેમ એકાકી છે, પક્ષિની જેમ બંધનમુક્ત છે, ભારંડ પક્ષિની જેમ અપ્રમત્ત છે, કુંજર-હાથીની જેમ ાંડીર–પરાક્રમવાન્ છે, વૃષભની જેમ જાત સ્થામ-ખળવાન છે, સિંહની જેમ દુખે છે, મેરૂની જેમ નિષ્પ્રકંપ છે, સાગરની જેમ ગંભીર છે, ચંદ્રની જેમ સામ્યલેશ્યાવાળા છે, સૂર્યની જેમ દીપ્તતેજ છે, જાત્યકનકની જેમ જાતરૂપ છે, કાંસ્યપાત્રની જેમ નિર્લેપ છે, શંખની જેમ નિરંજન છે, જીવની જેમ અપ્રતિહત ગતિવાળા છે. આકાશની જેમ નિરાલંખન છે, વાયુની જેમ અપ્રતિષ્ઠદ્ધ છે, શરદઋતુનાં પાણીની જેમ શુદ્ધ હૃદયવાળા છે, કમળના પત્રની જેમ નિરૂપણેપ છે, પૃથ્વીની જેમ સઘળુ સહન કરવાવાળા છે અને સારી રીતે હવન કરેલા અગ્નિની જેમ તેજે કરીને જ્વલંત છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનદન વખતની વિચારણા [૧૧૩ પ્રભુનું રૂપ હજારા આંખાથી જોવાયું છે, પ્રભુના ગુણૈા હજારા મુખાથી પ્રશંસાયા છે, પ્રભુનું જ્ઞાન હજારા હૈયાથી અભિનંદાયું છે, પ્રભુનું ખલ હજારો મનારથ માલાએથી આકર્ષાયું છે, પ્રભુનું ચરિત્ર હુજારા મસ્તકેાથી નમસ્કાર કરાયું છે, પ્રભુના ઉપદેશ હજારા કાનાથી સંભળાયા છે, પ્રભુની કાયા હજારા અંજલિએથી આદર પામી છે, પ્રભુના કલ્યાણકા હજારા જીવાથી ઉજવાયા છે, પ્રભુના બિંખા હારા પ્રાણીઓથી પૂજાયા છે, પ્રભુનું નામ હજારા જીવાને તારનારૂં બન્યું છે, પ્રભુનાં ચરિત્રા હજારાને પ્રેરણા આપનારા થયા છે. પ્રભુ નિરાગી છે, હું રાગી છું. પ્રભુ અદ્વેષી છે, હું દ્વેષી છું. પ્રભુ અક્રોધી છે, હું ક્રોધી છું. પ્રભુ અકામી છે, હું કામી છું. પ્રભુ નિવિષયી છે, હું વિષયી છું. પ્રભુ અમાની છે, હું માની છું. પ્રભુ અલેાભી છે, હું લેાભી છું. પ્રભુ આત્માનંદી છે, હું પુદ્ગલાનંદી છું. પ્રભુ અતીન્દ્રિય સુખના Àાગી છે, હું વિષય સુખના ભાગી છું. પ્રભુ સ્વભાવી છે, હું વિભાવી છું. પ્રભુ અજર છે, હું સજર છું. પ્રભુ અક્ષય છે, હું ક્ષય પામવાવાળા છું. પ્રભુ અશરીરી છે, હું શરીરધારી છું. પ્રભુ અચળ છે, હું ચંચળ છું. પ્રભુ અસર છે, હું મરણ પામવાવાળા છું. પ્રભુ નિદ્રા રહિત છે, હું નિદ્રા સહિત છું. પ્રભુ નિર્મોહી છે, હું માહથી મુંઝાએલા છું. પ્રભુ હાસ્ય રહિત છે, હું હાસ્ય સહિત છું. પ્રભુ રતિ રહિત છે, હું રતિ સહિત છું. પ્રભુ શાક રહિત છે, હું શાક સહિત છું. પ્રભુ ભય રહિત છે, હું ભય સહિત છું. પ્રભુ દુગંછા રહિત છે, હું દુગંછા સહિત છું. પ્રભુ નિર્વેદી છે, હું સવેદી છું. પ્રભુ અક્લેશી છે, હું કલેશ સહિત છું. પ્રભુ ' Page #125 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન ૧૧૪] અહિંસક છે, હું હિંસક છું. પ્રભુ વચન રહિત છે, હું મૃષાવાદી છું. પ્રભુ અપ્રમાદી છે, હું પ્રમાદી છું. પ્રભુ આશા વિનાના છે, હું આશાવાળો છું. પ્રભુ સર્વ જીવોને સુખ દેનાર છે, હું ઘણું જીવોને દુખ દેનારો છું. પ્રભુ અવંચક છે, હું વંચક છું. પ્રભુ આશ્રવથી રહિત છે, હું આશ્રવથી દબાએલે છું. પ્રભુ નિષ્પાપ છે, હું સપાપ છું. પ્રભુ કર્મ રહિત છે, હું કર્મ સહિત છું. પ્રભુ સર્વના વિશ્વાસપાત્ર છે, હું અવિશ્વાસપાત્ર છું. પ્રભુ પરમાત્મપદને પ્રાપ્ત થયેલા છે, હું બહિરાત્મપણે વર્તવાવાળે છું. એ રીતે પ્રભુ અનેક ગુણએ કરી ભરપૂર છે, હું સર્વ પ્રકારના દુશેણેથી પરિપૂર્ણ છું. એજ કારણે હું આ સંસારરૂપ અટવીમાં અનંતકાળ થયાં ભટક્યા કરું છું. આજે પૂર્ણ ભાગ્યોદયે મને ભગવાનની મૂર્તિનાં દર્શન થયાં અને તેના આલંબનથી મને પ્રભુના ગુણોનું અને મારા અવગુણોનું સ્મરણ થયું. પ્રભુના ગુણે અને મારા અવગુણે સમજવામાં આવ્યા. હવે હું મારા દુગુણેને છોડવાનો પ્રયત્ન કરું અને જે માર્ગ પ્રભુએ દર્શાવ્યો છે તે માર્ગે ચાલું. સુખ અને કલ્યાણને માટે જેવી રીતે વર્તવાનું તેઓએ ફરમાવ્યું છે તેવી રીતે વર્તન કરૂં. એ રીતે ભાવના કરવાથી તથા વિચારવાથી જીવનમાં ઘણું અશુભ અને કિલષ્ટ કર્મો નાશ પામે છે. બધિ (સમ્યક્ત્વ) જ્ઞપ્તિ (જ્ઞાન) અને વિરતિ (ચારિત્ર) પ્રાપ્ત થાય છે. પરમ્પરાએ મોક્ષનાં અનંત સુખના અધિકારી થવાય છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ–એકવીસમું. છે. શ્રીવીતરાગ પરમાત્માના દર્શન છે. છે વખતે સ્તવના. 5 " दर्शन देवदेवस्य, दर्शनं पापनाशनम् । दर्शनं स्वर्गसोपानं, दर्शनं मोक्षसाधनम् ॥ १॥" દેવાધિદેવનું દર્શન પાપનો નાશ કરનારું છે, સ્વર્ગનું સંપાન–પગથીયું છે અને મોક્ષનું સાધન–ઉપાય છે. ૧ " अद्याऽभवत् सफलता नयनद्वयस्य, देव ! त्वदीयचरणाम्बुजवीक्षणेन । __ अद्य त्रिलोकतिलक ! प्रतिभासते मे, - સંતાનવાધિર ચુંટુર પ્રમાણઃ ૨ ! ” હે દેવ ! આપના ચરણકમળના જેવાથી આજે મારા બંને નેત્રની સફળતા થઈ. હે ત્રિલોકતિલક ! આજે આ સંસારરૂપી સાગર મને એક ચુલુક જેવો જણાય છે. ૨ " कलेव चन्द्रस्य कलङ्कमुक्ता, मुक्तावलीवोरुगुणप्रपन्ना। __ जगत्त्रयस्याऽभिमतं ददाना, जैनेश्वरी कल्पलतेव मूर्तिः॥३॥" શ્રી જિનેશ્વર ભગવંતની મૂર્તિ ચન્દ્રમાની કલાની જેમ કલંકથી મુક્ત છે, મેતીની માલાની જેમ મનહર ગુણથી Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] દેવદર્શન યુક્ત છે તથા ત્રણ જગતના મનવાંછિત પૂરા પાડવા માટે કલ્પતરૂની લતાની જેમ શેલે છે. ૩ " धन्योऽहं कृतपुण्योऽहं, निस्तीर्णोऽहं भवार्णवात् । अनादिभवकान्तारे, दृष्टो येन श्रुतो मया ॥ ४॥" હું ધન્ય –ધર્મરૂપી ધનને પ્રાપ્ત થયેલો છું, હું કૃતપુણ્ય-પુણ્ય કરીને આવેલો છું, હું આ ભવાર્ણવ-ભવ સાગરથી તરી ગયો છું. કારણ કે-અનાદિ ભવાટવીમાં જેને સાંભળ્યા હતા, તેને મેં આજે નજરે જોયા. ૪ “ अद्य प्रक्षालितं गात्रं, नेत्रे च विमलीकृते । मुक्तोऽहं सर्वपापेभ्यो, जिनेन्द्र ! तव दर्शनात् ॥ ५ ॥" - હે જિનેન્દ્ર! આપના દર્શનથી આજે મારું શરીર પ્રક્ષાલિતસ્વચ્છ થયું છે અને મારાને નિર્મળ થયાં છે તથા હું સર્વ પાપથી મુક્ત થયો છું. ૫ " दिढे तुह मुहकमले, तिन्निवि गट्ठाई निरवसेसाई । વાર્દિ રો, મંતëવિર્ય પર્વ છે . ” હે ભગવન! આપનું મુખકમળ જોતાં મારી ત્રણ ચીજો સર્વથા નાશ પામી છે. એક દરિદ્રતા, બીજું દૌર્ભાગ્યદુર્ભગતા અને ત્રીજું જન્માંતર સંચિત પાપ-પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલું અશુભ કર્મ. ૬ Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીતરાગ પરમાત્માના દર્શન વખતે સ્તવના. [ ૧૧૭ " अन्यथा शरणं नाऽस्ति, त्वमेव शरणं मम । तस्मात्कारुण्यभावेन, रक्ष रक्ष जिनेश्वर ! ॥ ७ ॥" હે જિનેશ્વર ! તુંજ એક મને શરણ છે. તારા સિવાય બીજું કઈ મારે શરણ છે નહિ. માટે દયા ભાવથી મારું રક્ષણ કર! રક્ષણ કર !૭ “પ્રામરમિi, gયુ પ્રણમ્, वदनकमलमंकः, कामिनीसंगशून्यः । करयुगमपि यत्ते, शस्त्रसंबन्धवन्ध्यम्, તલિ કારિ રે, વીતરા ! વવ . ૮.” હે વીતરાગ ! આપનું દષ્ટિયુગલ પ્રશમ રસથી ભરેલું છે, આપનું મુખકમલ પ્રસન્ન છે, આપને અંક-ળે કામિનીસ્ત્રીસંગ રહિત છે, આપના કરયુગ–બે હાથ પણ શસ્ત્રના સંબંધ વિનાના છે. માટે આપજ જગતમાં વીતરાગાદિ ગુણોથી યુક્ત દેવ છે. ૮ " सरसशांतिसुधारससागरं, शुचितरं गुणरत्नमहाकरम् । भविकपंकजबोधदिवाकर, प्रतिदिनं प्रणमामि जिनेश्वरम् ॥९॥" સરસ સમતારૂપી સુધારસના સાગર, અતિપવિત્ર ગુણરૂપી રત્નની મહા ખાણરૂપ તથા ભવ્ય જીવરૂપી કમળને વિકસ્વર કરવા માટે દિવાકર-સૂર્યસમાન એવા શ્રીજિનેશ્વર દેવને હું પ્રતિદિન–હંમેશા નમસ્કાર કરું છું. હું Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] દેવના " किं कर्पूरमयं सुधारसमयं किं चन्द्ररोचिर्मयम् , किं लावण्यमयं महामणिमयं कारुण्यकेलिमयं । वश्वानन्दमयं महोदयमयं शोभामयं चिन्मयम्, शुक्लध्यानमयं वर्जिनपतेर्भूयाद् भवाऽऽलम्बनम् ॥१०॥" જિનેશ્વરદેવનું શરીર શું કપૂરમય છે? અમૃતરસમય છે? ચન્દ્રકિરણમય છે? લાવણ્યમય છે? મહામણિમય છે? કારૂણ્યની કેલિ–કીડારૂપ છે? સમસ્ત આનંદમય છે? મહાદયમય છે? શોભામય છે? જ્ઞાનમય છે? કે શુક્લ ધ્યાનમય છે? ગમે તે પ્રકારનું જિનપતિનું શરીર સંસારમાં પડતા પ્રાણીઓને આલંબન રૂપ થાઓ. ૧૦ " श्रेयः संकेतशाला सुगुणपरिमलैजेंयमन्दारमाला, छिन्नव्यामोहजाला प्रमभरसरःपूरणे मेघमाला । नम्रश्रीमन्मराला वितरणकलया निर्जितस्वर्गिशाला, त्वन्मूर्तिःश्रीविशाला विदलतु दुरितं नंदितक्षोणिपाला॥११॥" હે ભગવન ! કલ્યાણની સંકેતશાલા જેવી, સદ્દગુણની સુવાસવડે જીતી છે કલ્પવૃક્ષના પુષ્પોની માલા જેણે એવી, મેહની જાળને છેદી નાંખનારી, આનંદના સમૂહરૂપ સરોવરને પૂરવામાં મેઘમાળા જેવી, નમ્યા છે એશ્વર્યધારી મનુષ્યરૂપી હંસે જેને એવી, દાનની કળાથી જીતી છે દેવકની શાળા જેણે એવી અને આનંદિત કર્યા છે પૃથ્વી પાલક રાજા મહારાજાઓને જેણે એવી તથા વિશાળ શોભા-સંપત્તિવાળી આપની મૂર્તિ સર્વ જીના પાપને દળી નાંખે-દૂર કરે. ૧૧ Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીતરાગ પરમાત્માના દર્શન વખતે સ્તવના " किं पीयूषमयी कृपारसमयी कर्पूरपारीमयी, किं वाऽऽनन्दमयी महोदयमयी सद्ध्यानलीलामयी । तत्त्वज्ञानमयी सुदर्शनमयी निस्तन्द्रचन्द्रप्रभा, सारस्फारमयी पुनातु सततं मूर्त्तिस्त्वदीया सताम् ॥ १२॥ [ ૧૧૯ હે પ્રભુ! આપની મૂર્તિ શું અમૃતમય છે? અથવા કૃપારસમય છે? અથવા કર્પૂરમય છે? અથવા શું આનંદમય છે ? અથવા મહેાદયમય છે ? અથવા શુભ ધ્યાનની લીલામય છે ? અથવા તત્ત્વજ્ઞાનમય છે? અથવા સુદર્શનમય છે? અથવા ઉજ્જવળ ચંદ્રની પ્રભાના શ્રેષ્ઠ ઉદ્યોતમય છે ? આવા પ્રકારની આપની મૂત્તિ સજ્જનાને સદા પવિત્ર કરો. ૧૨ 66 धन्या दृष्टिरियं यया विमलया दृष्टो भवान् प्रत्यहं, धन्याऽसौ रसना यया स्तुतिपथं नीतो जगद्वत्सलः । धन्यं कर्णयुगं वचोऽमृतरसः पीतो मुदा येन ते, धन्यं हृत् सततं च येन विशदस्त्वन्नाममन्त्रो धृतः ॥१३॥ ' .. તે દૃષ્ટિને ધન્ય છે કે જે નિર્મળ દષ્ટિએ હંમેશાં આપનાં દર્શન કીધાં, તે રસના જીહ્વાને ધન્ય છે કે જેણે જગતવત્સલ એવા આપની સ્તુતિ કીધી, તે કાનને ધન્ય છે કે જેણે આપના વચનરૂપી અમૃતના રસ આનંદથી પીધેા, તથા તે હૃદયને ધન્ય છે કે જેણે સતત્ આપના નામરૂપી નિર્મળ મત્રને ધારણ કર્યો. ૧૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] દેવદર્શન " नित्याऽऽनन्दपदप्रयाणसरणी थेयोऽवनीसारणी। संसाराऽर्णवतारणैकतरणी विश्वद्धिविस्तारिणी, पुण्याङ्करभरप्ररोहधरणी व्यामोहसंहारिणी, प्रीत्यै कस्य न तेऽखिलाऽऽत्तिहरिणी मूतिर्मनोहारिणी॥१४॥' નિત્યાનંદ–મોક્ષપદ પ્રત્યે પ્રયાણ કરવા માટે નિસરણ, કલ્યાણરૂપી પૃથ્વીની નીક, સંસારસાગર તરવા માટે અદ્વિતીય તરણી–હેડી, સમસ્ત ઋદ્ધિના સમૂહને વિસ્તારનારી, પુણ્યરૂપી અંકુરાના પ્રહ માટે ધરણી, વ્યાહને વિણસાવનારી અને સમસ્ત પીડાઓને હરનારી એવી આપની (શ્રી જિનરાજની) મનહર મૂર્તિ કેની પ્રીતિને માટે ન થાય? ૧૪ " नेत्रे साम्यसुधारसकसुभगे आस्यं प्रसन्नं सदा, यत्ते चाहितहेतिसंहतिलसत्संसर्गशून्यौ करो। अङ्कश्च प्रतिबन्धबन्धुरवधूसम्बन्धवन्ध्योऽधिकम्, तद्देवो भुवने त्वमेव भवसि श्री वीतरागो ध्रुवम् ॥१५॥' હે જિનરાજ! આપના બે નેત્રે સમતારૂપી સુધારવડે અદ્વિતીય મનહર છે. આપનું મુખ નિરંતર સુપ્રસન્ન છે, આપના હાથ, અહિતકારી શસ્ત્ર સમૂહના સંસર્ગથી શૂન્ય છે તથા આપને અંક-ળો રાગથી મને હર એવી વધૂઓના સંબન્ધથી વિશેષ કરીને વધ્યરહિત છે, તે કારણે હે દેવ! આપજ આ જગતમાં ખરેખર–નિરો વીતરાગ છે. ૧૫ Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીતરાગ પરમાત્માના દર્શન વખતે સ્તવના. [ ૧૨૧ " सार्वभौमोऽपि माभुवं, त्वदर्शनपराङ्मुखः । ત્વના સ્વાત્ત, વિમ્ II રદ છે ” હે નાથ ! આપના દર્શનથી રહિત ચક્રવતી થવાનું મલે તે પણ તેની મારે જરૂર નથી. પરંતુ આપના દર્શનમાં તત્પર અન્ત:કરણવાળે આપના ચિત્યને વિષે રહેવાવાળો પક્ષી થાઉં તે પણ સારૂં. ૧૬ " सा जिह्वा या जिनं स्तौति, तञ्चित्तं यत्तदर्पितं । તાવ જેવી સ્ટાર્થો, તપૂનાવે છે ૨૭ ” જે જીભ શ્રી જિનેશ્વર પરમાત્માની સ્તુતિ કરે છે તેજ જીભ છે, જે ચિત્ત પરમાત્માને સમર્પિત છે તેજ ચિત્ત છે અને જે હાથ પરમાત્માની પૂજામાં વપરાય છે તે હાથ જ પ્રશંસાને ગ્ય છે. ૧૭ ત્રણ અવસ્થાઓ. " भाविज अवत्थतियं, पिंडत्थपयत्थरूवरहियत्तं ।। छउमत्थकेवलितं, सिद्धत्तं चेव तस्सत्थो ॥ १ ॥" " न्हवणच्चगेहिं छउमत्थ-वत्थपडिहारगेहि केवलियं । ઉર્જિચંદ , શિસ્ત્ર માવિક સિદ્ધ ૨. ” પ્રભુની પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત એ ત્રણ અવસ્થાઓ ભાવવી. તેને અર્થ એ છે કે પ્રભુનું છમસ્થપણું, કેવલીપણું અને સિદ્ધપણું વિચારવું. ૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ]. દેવદર્શન સ્નાન અને અર્ચનવડે છદ્મસ્થ અવસ્થા ભાવવી, પરિકરમાં રચેલા પ્રાતિહાર્યો વડે કેવલી અવસ્થા ભાવવી તથા પર્યકાસન અને કાર્યોત્સર્ગઆસનવડે શ્રી જિનેશ્વરેની અરૂપી સિદ્ધત્વઅવસ્થા ભાવવી. ૨ પિંડ–તીર્થકર દેવનો તીર્થંકર પદવી પામ્યા પહેલા દેહ, તેમાં રહેલી અવસ્થા ત્રણ પ્રકારની છે. ૧ જન્માવસ્થા, ૨ રાજ્યવસ્થા ૩ અને શ્રમણાવસ્થા. એ ત્રણે અવસ્થામાં ભગવાન છદ્મસ્થ-અસર્વજ્ઞ હોય છે. પદ–તીર્થંકર પદવી, તે પ્રભુ જ્યારે કેવલજ્ઞાન પામે છે ત્યારેજ પ્રગટ થાય છે. તેથી અહીં પદસ્થ અવસ્થા એટલે નિર્વાણસમયપર્યતનું કેવલીપણું– રૂપરહિત અવસ્થા–આ અવસ્થા પ્રભુ જ્યારે નિર્વાણ પામી સિદ્ધ થાય છે ત્યારે હોય છે. રૂ૫ એટલે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, તેનાથી રહિતપણું...કેવળ આત્મસ્વભાવમાં અવસ્થાન. જમાવસ્થા–પ્રભુની પ્રતિમા જે પરિકરમાં સ્થાપેલી હોય છે, તે પરિકરમાં પ્રભુના મસ્તક ઉપર હાથી ઉપર બેઠેલા અને હાથમાં કળશે લઈને જાણે પ્રભુને અભિષેક કરતા હોય તેવા દેને આકાર હોય છે. તે આકારેને ધ્યાનમાં લઈ જન્મ અવસ્થા ભાવવી. તથા સ્નાત્રાદિ-જળાભિષેક સમયે પણ જન્માવસ્થા ભાવવી. રાજ્યાવસ્થા–એજ પરિકરમાં માલધારી-હાથમાં પુષ્પની માલા ધારણ કરેલા દેવ હોય છે તેને ધ્યાનમાં લઈ રાજ્યવસ્થા ભાવવી. પુષ્પમાલા તે રાજભૂષણ છે. ઉપલક્ષ Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીતરાગ પરમાત્માને દર્શન વખતે સ્તવના. [ ૧ર૩ ણથી બીજાં આભૂષણે પણ સમજવા. પુષ્પપૂજા તથા અલંકાર પૂજા વખતે પણ રાજ્ય અવસ્થા ભાવવાની છે. શ્રમણાવસ્થા–પ્રભુપ્રતિમાનું મસ્તક અને દાઢીમૂછને ભાગ કેશરહિત હોય છે, તેને ધ્યાનમાં લઈને શ્રમણાવસ્થા ભાવવી. પ્રભુ જ્યારે દીક્ષા લે છે ત્યારે પંચમુષ્ટિ લેચ કરે છે ત્યારબાદ ભવપર્યન્ત લેચ કરતી વખત જેવા રહ્યા હોય તેવાજ અલ્પકેશાદિ અવસ્થિત રહે છે. પરંતુ વૃદ્ધિ પામતા નથી. એ અવસ્થિતપણું એજ અહીં પ્રભુના શ્રમણપણાનું સૂચક છે. કેવલી અવસ્થા–એજ પરિકર ઉપર કળશધારી દેવની બે બાજુએ કરેલા પત્રને આકાર હોય છે, તે અશોકવૃક્ષ, માલાધર દેવે વડે પુષ્પવૃષ્ટિ, વિષ્ણુ અને વાંસળી વગાડતા દેના આકાર વડે દિવ્યધ્વનિ, મસ્તકના પાછળના ભાગમાં રહેલે તેજ રાશિને સૂચવનારો કિરણવાળે કાન્તિમાન્ આકાર તે ભામડલ, ત્રણ છત્રની ઉપર ભેરી વગાડતા દેવને આકાર તે ૬ દુભિ, બે ચામર વીંજતા દેવનો આકાર તે ચામર, તથા સિંહાસન અને છત્ર, એમ આઠ પ્રાતિહાર્ય અવશ્ય સાથે રહેવાવાળા હોય છે, તેને ધ્યાનમાં લઈને પ્રભુની કેવલી અવસ્થા–તીર્થંકર પદવીની અવસ્થા ભાવવી. રૂપાતીત અવસ્થા–સઘળા તીર્થકરે પર્યકાસન તથા કાયેત્સર્ગાસન, એ બે આસનેએ રહીને મેક્ષે ગયા છે તેથી પ્રભુની મૂત્તિઓ પણ એ બે આસનોવાળી જ હોય છે, તેને ધ્યાનમાં લઈને પ્રભુની સિદ્ધત્વ અવસ્થા એટલે રૂપાતીત અવસ્થા ભાવવી. * Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-બાવીસમું. છે. શ્રીજિન–ગુણુ–સ્તવન–મહિમા. . ગગનતણું જિમ નહિ માન; ફળ અનંત તિમ જિનગુણ ગાનં. શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય શ્રી ભગવતી, શ્રી ઉવવાઈ અને શ્રી રાયપસેણિ આદિ સૂત્રોમાં ફરમાવ્યું છે કે – तं महाफलं खलु भो देवाणुप्पिआ! तहारूवाणं अरिहं'ताणं भगवंताणं नामगोअस्सवि सवणयाए' તથારૂપ શ્રી અરિહંત ભગવંતેનાં નામ અને ત્રિપણે સાંભળવાથી હે દેવાનુપ્રિય! નિશ્ચ મહાલ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના રેલ્મા અધ્યયનમાં ફરમાવ્યું છે કે प्र० "थवथुइ मंगलेणं भन्ते ! किं जणयइ ? उ० थवथुइमंगलेणं जीवे नाणदसणचरित्तबोहिलाभ जणयइ । नाणदंसणचरित्तबोहिलाभसंपन्ने य णं जीवे अन्तकिरियं कप्पविमाणोववत्तिगं: आराहणं आराहेइ।" પ્રશ્નહે ભગવન! શ્રી જિનેશ્વરદેવના સ્તવન અને સ્તુતિ રૂપી મંગળવડે જીવ શું ઉપાર્જન કરે? Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિન-ગુણ-સ્તવન–મહિમા [ ૧૨૫ ઉત્તર–શ્રી જિનેશ્વરદેવના સ્તવન અને સ્તુતિ રૂપી મંગળવડે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બેધિલાભને ઉપાર્જન કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ધિલાભથી સંપન્ન જીવ અન્તકિયા–તેજ ભવને વિષે મેક્ષ પ્રાપ્ત કરનારી આરાધના, તેને યોગ્ય બને છે અથવા વૈમાનિક કલ્પને યેગ્ય આરાધના વડે આરાધક થાય છે–ત્રીજા ભવે મોક્ષ પામવાને લાયક બને છે. એજ સૂત્રના એજ અધ્યયનમાં ફરમાવ્યું છે કે– ૦ “રસ્થીતરથvi મન્ત ! નિય?” उ० "चउव्वीसत्थएणं जीवे देसणविसोहिं जणयइ।" પ્રશ્ન–હે ભગવન્! ચતુર્વિ શતિસ્તવ–ચોવીસ અને ઉપલક્ષ ણથી બીજા સઘળા તીર્થકરોની સ્તુતિવડે જીવ શું ઉપાર્જન કરે? ઉત્તર-વીસ અને ઉપલક્ષણથી બીજા સઘળા તીર્થકરેની સ્તુતિવડે જીવ દર્શનવિશુદ્ધિ-સમ્યક્ત્વની નિમેળતાને પામે છે. “ભક્તામર' આદિ સુપ્રસિદ્ધ સ્તોત્રોના રચયિતા આચાર્ય શ્રી માનતુંગસૂરિજી ભગવાન શ્રીષભદેવસ્વામીની સ્તુતિ કરતાં ફરમાવે છે કે 'त्वत्संस्तवेन भवसन्ततिसन्निबद्धं, पापं क्षणात्क्षयमुपैति शरीरभाजाम् ।' 3 Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] દેવદર્શન હે ભગવન્ ! આપના સ્તવનવડે ભવની પરંપરાવડે નિખિડપણે અંધાયેલા પ્રાણીઓના પાપા એક ક્ષણવારમાં ક્ષયને પામે છે. એજ સ્તાત્રમાં આગળ જતાં ક્રમાવે છે કે— ' आस्तां तव स्तवनमस्तसमस्तदोषं, त्वत्संकथाऽपि जगतां दुरितानि हन्ति । " સમસ્ત દોષોનો નાશ કરનાર આપનું સ્તવન તા દૂર રહેા. પરન્તુ આપની સંકથા-નામનું કીર્ત્તન પણ જગતના પ્રાણીઓના પાપાને હણે છે—નાશ કરે છે. એજ વાતને સુપ્રસિદ્ધ કવિવર શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી શ્રી કલ્યાણુમંદિર' નામના પ્રસિદ્ધ સ્તૂત્રમાં નીચે મુજબ કમાવે છે— * આતામવિત્ત્વમહિમા ઝિન ! સઁસ્તવસ્તુ, नामाऽपि पाति भवतो भवतो जगन्ति । ' હું જિન! અચિન્હેં મહિમાવાળું આપનું સ્તવન તે દૂર રહેા. પરન્તુ આપનું નામ પણ ત્રણે જગતનું આ ભયંકર ભવથી—સસારથી રક્ષણ કરે છે. ’ ... Ꮡ અન્ય સ્થળાએ પણ શ્રી જિનસ્તવનને મહાલયોને હરનારૂં, ભવ્યજનેને આનદ આપનારૂં, કલ્યાણુની પરંપરાનું નિધાન ઈત્યાદિ ઉદાર અને વિશિષ્ટ વિશેષણાથી પ્રશંસ્યું છે. એટલું જ નહિ પણ શ્રીજિન–સ્તેાત્રના પ્રભાવે અનેક આત્મા Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિન–ગુણ-સ્તવન-મહિમા [ ૧૨૭ એએ સંસારને પાતળો કરવાની સાથે પોતાના ઉપર આવેલા ભયાનક કષ્ટો અને આપત્તિઓનું નિવારણ પણ કર્યું છે, તેના સેંકડો દષ્ટાંતે શાસ્ત્રોમાં સુપ્રસિદ્ધ છે. સ્તોત્ર કેવું હોવું જોઈએ? “મીમદુસદ્, મત્સ્યગુd gવર શુ ” શ્રી જિનેશ્વરદેવનું સ્તવન શબ્દથી મેઘની ગર્જનાની જેમ ગંભીર અને મધુર ધ્વનિવાળું તથા અર્થથી મહાથોડા અક્ષરોમાંથી પણ ઘણે અર્થ નિકળે તેવું તથા ગૂઢભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનથી ભરપૂર હોવું જોઈએ. | સુવિહિત શિરોમણિ આચાર્ય પુરંદર શ્રી હરિભદ્રસૂર રીશ્વરજી મહારાજા શ્રી ષોડશક” પ્રકરણમાં “ સ્તોત્રમ્ કેવાં હોવાં જોઈએ એ સંબંધમાં ફરમાવે છે કે – " पिण्डक्रियागुणगतैर्गम्भीरैर्विविधवर्णसंयुक्तैः। __ आशयविशुद्धिजनकैः संवेगपरायणैः पुण्यैः ॥ १ ॥ " पापनिवेदनगभैः प्रणिधानपुरःसरैर्विचित्राऽथैः । अस्खलितादिगुणयुतैः स्तोत्रैश्च महामतिग्रथितैः ॥२॥" युग्मम् । પિંડ–શરીર એક હજારને આઠ લક્ષણોથી યુક્ત, કિયા–આચાર અથવા ચરિત્ર, તે સર્વેથી ચઢીયાતું દુર્જય પરીષહ અને ઉપસર્ગોને પણજીતનારું. તથા ગુણ-શ્રદ્ધા, જ્ઞાન અને વિરતિ આદિ જીવના સહવતિ પરિણામે, કેવલજ્ઞાન, કેવળ-: Page #139 -------------------------------------------------------------------------- ________________ ઢવદર્શન ૧૨૯ ] દર્શન અને ક્ષાયિક ચારિત્રાદિના વર્ણનથી યુક્ત, ગંભીર-સૂક્ષ્મ મતિથી સમજાય તેવા ભાવથી ભરેલાં અથવા આન્તરિક ભાવથી રચાયેલાં, વિવિધવણુ સંયુક્ત-વિભિન્નછંદ અને અલકારેશના કારણે વિચિત્ર પ્રકારના અક્ષર સંયેાગેાવાળાં, આશય– વિશુદ્ધિજનક-ભાવ વિશુદ્ધિને ઉત્પન્ન કરનારાં, સ ંવેગપરાયણ-સંવેગ એટલે સંસારભય અથવા મેાક્ષાભિલાષાની તત્પરતા જણાવનારાં, પુણ્ય-પુણ્ય મધના કારણભૂત અથવા પવિત્ર.૧ પાપનિવેદનગર્ભિત—રાગદ્વેષ અને માહથી સ્વયં કરેલાં, કરાવેલાં અને અનુમેઠેલાં પાપેાના નિવેદનથી ગર્ભિત, પ્રણિધાનયુક્ત-ચિત્તની એકાગ્રતા અને ઉપયોગ પૂર્વક, વિચિત્ર-અહુ પ્રકારના અર્થવાળાં, અસ્ખલિતાદિ ગુણેાથી યુક્ત, આદિ શબ્દથી અમીલિતવિરામાદિથી સંયુક્ત, અન્યત્યાક્રેડિત-પુનરૂક્તિઆદિ દોષા વિનાના, મહામતિગ્રથિત-મહા બુદ્ધિમાન પુરૂષાથી વિરચિત સ્તોત્રસ્તુતિ વિશેષ વડે શ્રીજિનેશ્વરદેવાની સ્તુતિ કરવી જોઇએ. એ જ મહર્ષિં · શ્રી ચેાબિન્દુ' નામના ગ્રન્થરત્નમાં ફરમાવે છે કે— ( “ સ્થાનાજોપેત, રાષ્ટ્રાર્થાનુાત તથા । अन्याऽसंमोहजनकं, श्रद्धासंवेगसूचकम् ॥ १॥ प्रोल्लसद्भावरोमाञ्चं, वर्धमानशुभाशयम् । અવનામાવિત્રંશુદ્ધ, મિષ્ટ વૈવાવિનમ્ ॥ ૨॥ ' સ્થાન—ચૈત્યવન્દન સ્તુતિ આદિને યોગ્ય શરીર સંસ્થાન, કાલ-સધ્ધાત્રયાદિ, ક્રમ-પ્રણિપાતદડકાદિ સૂત્રાના Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિન-ગુણસ્તવન—મહિમા [ ૧૨૯ અનુક્રમ, તથા શબ્દાર્થાનુગત-સૂત્રના અર્થમાં ઉપયોગ યુક્ત, અન્યાસ માહજનક-પેાતાના સિવાય ખીજા જે ચૈત્યવન્દન સ્તુતિ આદિમાં પ્રવૃત્ત થયા હાય તેને સંમેાહપીડા ઉત્પન્ન ન થાય તે રીતે યુક્ત સ્વરથી—અતિ ધીમા પણ નહિ અને અતિ ઉંચા પણ નહિ તેવા સ્વરે, શ્રદ્ધાસવેગસૂચક-તીવ્ર અભિલાષા અને ભવનિર્વેદને અભિવ્યક્ત-પ્રગટ કરનાર—૧ ૨ ગાલ્લુસદભાવરામાંચ—સ્વાભાવિક પુલક–રામાંચના અનુભવ થઇ રહ્યો હાય તેમ, વધતા જતા શુભ આશયવાળુ તથા પ્રણામાદિ નિવદ્ય યાયુક્ત દેવાદિવન્દનઆદિ શબ્દથી ગુર્વાદિવન્દન-સ્તવન વિગેરે કરવાં તે શાસ્ત્રકારેાને અભિમત છે. એથી વિપરીત રીતે અભિમત નથી. " शुभभावार्थ पूजा स्तोत्रेभ्यः स च परः शुभो भवति । सद्भूतगुणोत्कीर्त्तनसंवेगात् समरसापत्त्या ॥ ३॥ ,, શ્રી જિનપૂજા શુભ ભાવ માટે કરવાની છે. ઉત્તમ સ્તાત્રા વડે તે ભાવ પરમ-પ્રકૃષ્ટ શુભ થાય છે. પુષ્પાદિ વડે પૂજા કરવાથી જેમ ભાવની વિશુદ્ધિ થાય છે તેમ સ્તોત્રાદિ વડે પણ શ્રીજિનભક્તિ કરવાથી પૂર્વની અપેક્ષાએ અત્યંત શુભ અધ્યવસાયા ઉત્પન્ન થાય છે. કારણ કે સ્તત્રાદિ વડે શ્રી જિનેશ્વરદેવાના સદ્ભૂતવિદ્યમાન અને સત્ય ગુણાનું સંકીર્ત્તન થાય છે તેથી સંવેગ મેાક્ષના અભિલાષ પ્રગટે છે, માક્ષાભિલાષથી સમરસ–સમભાવના અભિલાષ પ્રગટે છે અને સમરસની પ્રાપ્તિ એ જ શુભ ભાવની પરાકાષ્ઠા છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ५४२९१-वेवास . येत्यवन्टन वानी विधि. ૧૪૪૪ ગ્રન્થ રત્નના નિર્માતા સમર્થશાસ્ત્રકાર મહર્ષિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા “શ્રી લલિતવિસ્તરા” નામની શ્રી ચૈત્યવન્દનસૂત્રની અનુપમ રહસ્યગર્ભિત–અર્થગંભીર ટીકામાં ફરમાવે છે કે – . 'इह साधुः श्रावको वा चैत्यगृहादावेकान्तप्रयतः, परित्यक्ताऽन्यकर्तव्यः, प्रदीर्घतरतद्भावगमनेन यथासम्भवं भुवनगुरोः सम्पादितपूजोपचारः, ततः सकलसत्त्वानपायिनी भुवं निरीक्ष्य परमगुरुप्रणीतेन विधिना प्रमृज्य च क्षितिनिहितजानुकरतलः, प्रवर्द्धमानातितीव्रतरशुभपरीणामो, भक्त्यतिशयात् मुदश्रुपरिपूर्णलोचनो, रोमाञ्चाञ्चितवपुः, मिथ्यात्वजनिलयानेककुग्राहनक्रचक्राकुले भवाब्धावनित्यत्वाच्चायुषोऽतिदुर्लभमिदं सकलकल्याणैककारणं चाऽधःकृतचिन्तामणिकल्पद्रुमोपमं भगवत्पादवन्दनं कश्चिदवाप्तं, न चाऽतः परं कृत्यमस्तीति, अनेनात्मानं कृतार्थमभिमन्यमानो भुवनगुरौ विनिवेशितनयनमानसोऽतिचारभीरुतया सम्यगस्खलितादिगुणसम्पदुपेतं तदर्थाऽनुस्मरणगर्भमेव प्रणिपातदण्डकसूत्रं पठति ।' અહીં ચિત્યવન્દન કરવાની ઈચ્છાવાળો સાધુ યા શ્રાવક અથવા અવિરતિ સમ્યગદષ્ટિ, અપુનર્બન્ધક યા યથાભદ્રક કેઈ પણ હોઈ શકે છે. તેણે શ્રી જિનમંદિરમાં જઈને Page #142 -------------------------------------------------------------------------- ________________ ચિત્યવર્જન કરવાની વિધિ [૧૩ ચૈત્યવન્દનને વિષે એકાન્ત પ્રયત્નવાળા બનવું જોઈએ. તે વખતે અન્ય સર્વકર્તવ્યને ત્યાગ કરવો જોઈએ. ચૈત્યવન્દ નાના ભાવને દીર્ઘકાળ સુધી ધારણ કરીને યથાયોગ્ય શ્રી જિનેશ્વરદેવની પૂજોપચાર–સુંદર સામગ્રીઓ વડે પૂજા કરવી જોઈએ. ત્યારબાદ શ્રી જિનેક્તવિધિ વડે ભૂમિની પ્રતિલેખન અને પ્રમાર્જના કરવી જોઈએ. વિધિપૂર્વક ભૂમિને પૂંજી પ્રમાજીને તેના ઉપર બે જાનુ અને કરતલ સ્થાપના કરવા જોઈએ. પ્રવર્ધમાન અતિતીવ્રતર સવેગ અને વૈરાગ્યના શુભ પરિણામવાળા થવું જોઈએ. ભક્તિના અતિશયથી રોમાંચિત શરીરવાળા અને હર્ષાશ્રુથી પરિપૂર્ણ લેનવાળા બનીને આયુષ્યની અનિત્યતા તથા ભગવત્પાદવન્દનની દુલૅભતાને વિચાર કરે જોઈએ. આ ભવ સમુદ્ર મિથ્યાત્વરૂપી જલથી અને કુગ્રહ-કદાગ્રહ રૂપી જલજંતુઓના સમૂહથી ભરેલો છે. તેમાં સકલ કલ્યાણના અદ્વિતીય કારણભૂત, ચિન્તામણિ અને કલ્પવૃક્ષની ઉપમાઓ પણ જેનાથી ઉતરતી છે એવું ભગવાનના ચરણેનું વન્દન અતિ દુર્લભ છે–મહામુશીબતે મળેલું છે. આનાથી ચઢીયાતું બીજું કઈ કર્તવ્ય નથી. એની પ્રાપ્તિ થવાથી આત્માને કૃતાર્થ માનતે તથા ચક્ષુ અને મનને ભુવનગુરૂએક શ્રીજિનેશ્વરદેવની સન્મુખ સ્થિર કરતો તથા અતિચારના ભયથી, સમ્યગૂ અખલિતાદિ ગુણસંપદાઓથી ચુક્ત અર્થસ્મરણપૂર્વક પ્રણિપાત દંડક ત્યવન્દનસૂત્ર અપનામ શકસ્તવને કહે–તેને ર૭ (૨૬૪ લઘુ ૩૩ ગુરૂ) વણે (અક્ષર) છે, તેત્રીસ આલાપક છે અને આલાપક દ્રિકાદિપ્રમાણ વિશ્રામભૂમિ રૂપ નવ સભ્યદાઓ છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] દેવદર્શન " ‘નમાથુ છું” ઈત્યાદિ પ્રથમ એ આલાપકની સ્નેાતવ્યૂ સમ્પદા છે. ‘ આઇગરાણુ ' ઈત્યાદિ ખીજા ત્રણ આલાપકની આઘહેતુ–સ્તુતિ કરવાના સામાન્ય કારણેા જણાવનારી સસ્પદા છે. ‘ પુરિસુત્તમાણુ ' ઇત્યાદિ બીજા ચાર આલાપકની વિશેષહેતુ–સ્તુતિ કરવાના વિશેષ કારણેા જણાવનારી સમ્પા છે, ‘ લાગુત્તમાણુ ' ઇત્યાદિ ખીજા પાંચ આલાપકની ઉપયાગ—સ્તાતવ્ય-સમ્પદાના ઉપયાગ જણાવનારી સંપદા છે, ‘ અભયદયાળુ ' ઈત્યાદિ બીજા પાંચ આલાપકની તદ્વેતુ ઉપયાગ સંપદાના હેતુ જણાવનારી સંપદા છે, ‘ ધમ્મુદયાણું ' ઇત્યાદિ ખીજા પાંચ આલાપકની વિશેષાપયેાગ– ઉપયાગ સંપદાના વિશેષ હેતુ જણાવનારી સંપદા છે. ‘અપ હિયવરનાણુંદ સણુધરાણુ ' ઇત્યાદિ ખીજા બે આલાપકાની સ્વરૂપ–સ્તુતિ કરવા લાયક અરિહંતાનું સ્વરૂપ જણાવનારી સંપદા છે. જિણાણું જાવયાણું ' ઇત્યાદિ બીજા ચાર આલાપકાની નિજસમલદ અપર નામ આત્મતુલ્યપરલક નામની આઠમી સંપદા છે. ‘ સવ્વન્નૂં ’ ઇત્યાદિ છેલ્લા ત્રણ આલાપકાની પ્રધાનગુણાપરિક્ષય પ્રધાનલાયભયસસ્પદ અથવા ‘ મેાક્ષ નામની નવમી સમ્પદા છે. 9 ( " , એ રીતે નવ સસ્પદા, તેત્રીસ આલાપક—પદ અને ૨૯૭ વર્ણ—અક્ષરથી યુક્ત શ્રીશસ્તવ ભાવજિનેશ્વરના સદ્ભૂત ગુણાના સાચા ખ્યાલ આપે છે. તેથી ચૈત્યવન્દનામાં તેને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. તેના અર્થનું વિશેષ સ્પષ્ટીકરણ આજ પુસ્તકમાં હવે પછી કરવામાં આવશે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ઐયવન્દન કરવાની વિધિ [ ૧૩૩ " શ્રીજૈનશાસનમાં પ્રણિધાનાદિ આશયાથી વિશુદ્ધ એવા ચૈત્યવન્દનાદિ સઘળાય ધર્મના વ્યાપાર, મહાસુખસ્વરૂપ મેાક્ષની સાથે આત્માને જોડનારા હાવાથી ‘ચાગ ’· સ્વરૂપ મનાયા છે. તેમાં પણ ચૈત્યવન્દનાદિ ક્રિયા કરતી વખતે સ્થાન અને વર્ણાદિના ઉપયાગ રાખવાથી વિશેષે કરીને ‘ યાગ માર્ગની સાધના થાય છે. ચેાગની એ વિશેષ સાધનાના શાસ્ત્રમાં પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે. સ્થાન–મુદ્રાયેાગ, વર્ણ–અક્ષર, અર્થ શબ્દવાચ્ય, આલંબન-કાયાત્સર્ગાદિ અને નિરાલંબન-એકાગ્રતાપૂર્વક સિદ્ધનું સ્મરણ ઇત્યાદિ ચેાગના પાંચ પ્રકાર છે. એમાં પહેલા બે કર્મક્રિયા ચાગ છે અને પછીના ત્રણ જ્ઞાનયેાગ છે. એ પ્રત્યેકના પાછા ચાર ચાર બેદ છે. ઇચ્છાયાગ, પ્રવૃત્તિયાગ, સ્થિરયાગ અને સિદ્ધિયાગ. ચૈત્યવન્દનાદિ ક્રિયાને વિષે સ્થાન, વર્ણ, અર્થ અને આલંબન વિગેરેનું વિભાવન–વારંવાર સ્મરણ કરવું, એ અત્યંત કલ્યાણુનું કારણ મનાયેલું છે. પ્રણિધાનાદિ આશયા અને સ્થાનાદિ ચાગાના ઉપયાગ વિનાની ક્રિયાને શાસ્ત્રોમાં તુચ્છક્રિયા–દ્રવ્ય ક્રિયા તરીકે સખાધી છે. સ્થાનાદિયાંગ રહિત પુરૂષને ચૈત્યવન્દનાદિ સૂત્ર ભણાવવાની પણ શાસ્ત્રો ના પાડે છે. स्थानाद्ययोगिनस्तीर्थोच्छेदाद्यालंबनादपि । સૂત્રરાને મહાયોષ, ત્યાવાયું: પ્રવક્ષતે ॥૧॥ ‘તીર્થને ઉચ્છેદ થશે' ઇત્યાદિ આલંબન લઇને પણ સ્થાનાદિયેગ રહિત પુરૂષને ચૈત્યવન્દનાદિ સૂત્ર ભણાવવામાં સૂત્રની આશાતના રૂપ મહાદોષ છે, એમ ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરાગ્નિ આચાર્ય મહારાજા કહે છે. [ વધુ નોંધ ૧૩૪ મા પાનામાં. ] LL ,, Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] વદર્શન સ્થાનાદ્રિ ચેગયુક્ત અનુષ્ઠાનના પણ ચાર ભેદ પાડવામાં આવ્યા છે, પ્રીતિ-અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન એ રીતે યાગના એંશી (૮૦) [ ૧૩૩ મા પાનાથી આગળની નોંધ. ] શંકા—એ રીતે કેવળ વિધિયુક્ત અનુષ્ઠાન કરવાને જ જો આગ્રહ રાખવામાં આવે તે શાસ્ત્રમાં કહ્યું છે કે '' अविहिकया वरमक यं, असूयवयणं भणंति सव्वण्णू ॥ पायच्छित्तं जम्हा, अकए गुरुयं कए लहुयं ॥१॥ ,, અવિધિએ કરવા કરતાં ન કરવું સારૂં' એ સૂત્રવિરૂદ્ધ વચન છે કારણ કે શ્રી સર્વજ્ઞ ભગવંતા નહિ કરનારને ગુરૂ-મેાટું અને કરનારને લઘુનાનું પ્રાયશ્ચિત્ત ફરમાવે છે એ વિગેરે વચનેાની સંગતિ શી રીતે થાય ? સમાધાન-નહિ કરનારને મેટું પ્રાયશ્ચિત્ત અને કરનારને નાનું એ વિગેરે વચને અવિધિથી કરાતા અનુષ્ઠાનની પુષ્ટિ માટે સમજવાના નથી કિન્તુ વિધિમાં પ્રવૃત્તિ કરવા છતાં છદ્મસ્થને અનાભાગાદિથી અવિધિ થઇ જાય, તેા પણ તેના ભયથી ક્રિયાને પરિત્યાગ ન કરવા જોઇએ, એમ જણાવવા માટે છે. પ્રાથમિક અભ્યાસમાં તેવા પ્રકારના જ્ઞાનના અભાવે અગર બીજા પણ કારણાએ અવિધિદેષ થઈ જાય, તેપણ તે અનુષ્ઠાન દોષ માટે થતું નથી–કારણ કે ત્યાં વિધિ ઉપર બહુમાન બેઠું છે તથા ભૂલ બતાવનાર ગુરૂની આજ્ઞાને સરવાની વૃત્તિ ખેડી છે તેથી પરિણામે તેનાથી વિધિની જ પુષ્ટિ થાય છે. કહ્યું છે કે અનુ cr अशुद्धाऽपि हि शुद्धायाः, क्रिया हेतुः सदाशयात् । તામ્ર રસાનુવેધન, સ્વત્વમધિચ્છતિ ॥૨॥ ,, [ વધુ નોંધ ૧૩૫ મા પાનામાં ] Page #146 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવન્દન કરવાની વિધિ [ ૧૩૫ પ્રકાશ ' શ્રીયેાગવિશિકા : આદિ ગ્રન્થામાં શ્રીહરિભદ્રસૂરીશ્વરાદિ મહર્ષિઓએ ફરમાવ્યા છે. પ્રણિધાનાદિ [ ૧૩૩–૧૩૪ મા પાનાથી આગળની નોંધ ] શુદ્ધાશયવાળાની અશુદ્ધક્રિયા પણ શુદ્ધ ક્રિયાનું કારણ બને છે. રસાનુવેધ–વેધકરસના પ્રભાવે તામ્ર-તાંષુ પણ સુવર્ણપણાને પામે છે. પરન્તુ જેએ વિધિ ઉપર બહુમાન ધારણ કર્યા વિના અવિધિએ ક્રિયાને સેવે છે તેએના કરતાં તે વિધિનું સ્થાપન કરવામાં રસિક— વિધિયુક્ત અનુષ્ઠાન કરવાના અભિલાષી ક્રિયા ન કરતા હોય તેપણુ સારા છે. આથી એમ નહિ માની લેવું કે ગુણસ્થાનકની પરિણતિ આવ્યા વિના કરેલાં અનુષ્તાન નિષ્ફળ છે. શાસ્ત્રામાં વિકલ–ગુણ સ્થાનકની પરિણતિ રક્તિનું અનુષ્ઠાન પણ યતનાની અપેક્ષાએ નિર્જરાનું કારણ કહેલ છે. કહ્યું છે કે— 'जा जा हविज्ज जयणा, सा सा से णिज्जरा होइ ।' જે ‘જેટલી જેટલી યતના તેટલી તેટલી તેની નિર્જરા થાય છે.’ યત્કિંચિત્ વિધિવાળું અનુષ્ઠાન પણ ઈચ્છાયાગ રૂપ હોવાથી ખાલાદ જીવાને અનુગ્રહ કરનાર થાય છે, શુદ્ધવિધિનું અભિમાન ધારણ કરીને વર્તમાનકાળે જેટલી વિધિ શકય છે તેટલી વિધિથી પણ અનુષ્ઠાન કરવાનું છોડી દે છે, તેઓ શુદ્ધ ા કરી શકતા નથી અને જેટલું શકય છે તેને પણ અશુદ્ધ માનીને ત્યાગ કરે છે, તેઓ' बीजमात्रमप्युच्छिन्दन्तो महादोषभाजो भवन्ति । ' બીજ માત્રને પણ ઉચ્છેદ કરનારા બની મહાદોષના ભાગી થાય છે એમ શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે. અપૂર્ણ વિધિથી અનુષ્ઠાન કરનારાએ નિરૂપણ તે શુદ્ધ વિધિનુંજ કરવું જોઈએ અન્યથા ઉન્માર્ગની પુષ્ટિ અને તીર્થના અકાલે ઉચ્છેદ આદિ મહાદોષના ભાગી થવાય છે. વિકલાનુષ્ઠાનવાળા ઇચ્છાયાગીને શાસ્રાક્ત શુવિધિનું નિરૂપણ એજ કલ્યાણ પ્રાપ્તિનું મુખ્ય સાધન છે એ પણ ન ભૂલવું જોઇએ. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] દેવદર્શન આશય, સ્થાનાદિ અને ઇચ્છાદિ ચાગેા તથા પ્રીતિક્રિ અનુષ્ઠાનાનું સ્વરૂપ વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળાઓએ ગુરૂગમઢારા સમજવા પ્રયાસ કરવા. અહીં તેા ક્રિયાશુદ્ધિ માટે ખાસ જરૂરી ખાખતાનું ટૂંકમાં દિગ્દર્શન માત્ર કરાવ્યું છે, ક્રિયાશુદ્ધિ માટે સૌથી વિશેષ જરૂર ચિત્તની એકાગ્રતાની છે. શાસ્ત્રોમાં એને ‘પ્રણિધાન' શબ્દથી એળખાવેલ છે. પ્રણિધાનના મહિમા વર્ણવતાં કહ્યું છે કે— प्रणिधानं कृतं कर्म, मतं तीव्रविपाकवत् । સાનુવન્ધત્વનિયમાત્, ઝુમાંરાજ્વતદેવ તત્ ર્ || ’ પ્રણિધાન-ચિત્તની એકાગ્રતાપૂર્વક કરેલું કર્મ તીવ્ર વિપાક-ફળને આપનારૂં છે. પ્રણિધાનયુક્ત કર્મ અનુબંધના નિયમવાળું હાય છે તથા શુભ અંશવાળું પણ હાય છે. અનુબંધના નિયમવાળુ' એટલે પરંપરાએ અધિક અધિક શુભકર્મની પ્રાપ્તિ કરાવનારૂં અને શુભાશયવાળું એટલે પુણ્યાનુઅંધી પુણ્યના બંધ કરાવનારૂં હાય છે. (૧) ¢¢ પ્રણિધાનનું સ્વરૂપ ટૂંકમાં દર્શાવતાં શાસ્ત્રકાર મહર્ષિઓએ ફરમાવ્યું છે કે— " विशुद्धभावनासारं, तदर्थाऽर्पितमानसम् । यथाशक्ति क्रियालिङ्गं, प्रणिधानं मुनिर्जगौ ॥ २ ॥ "" જેમાં ભાવના-ચિત્તના આશ્ચય વિશુદ્ધ છે, જેમાં મન તેના અર્થને વિષે અર્પિત છે તથા જેમાં ક્રિયા શક્તિથી હીન પણ નથી તેમ અધિક પણ નથી, તેને શ્રી જિનેશ્વરદેવ ‘ પ્રણિધાન ’ કહે છે. (૨) Page #148 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવન્દન કરવાની વિધિ [ ૧૩૭ ' વિશુદ્ધ ભાવનાનું સ્વરૂપ જણાવતાં ફરમાવ્યું છે કે— उपादेयधियाऽत्यन्तं, संज्ञाविष्कम्भणान्वितम् । જામિન્વિતમ્, સંચવું ચેતવીદામ્ ॥ રૂ ॥” જેમાં આજ એક સાર ભૂત છે’ એવી અત્યન્ત ઉપાદેય બુદ્ધિ રહેલી છે, જેમાં આહારાદિ કે લાભાદિ સંજ્ઞાઆનું વિધ્વંભણુ–રાકાણુ છે તથા જે લની અભિસન્ધિ-આકાંક્ષાથી રહિત છે, તે અનુષ્ઠાનને ‘ સંશુદ્ધ ’ અથવા વિશુદ્ધભાવનાયુક્ત કહેલું છે. (૩) પુષ્ટિ-પુચાપચય, શુદ્ધ-પાપક્ષય અને શુભાનુબન્ધ માટે શાસ્ત્રકારાએ ક્રિયાના પાંચ આશયા બતાવ્યા છે, તેનો અનુક્રમે નીચે મુજબ છેઃ— પ્રણિધાન—પાતાથી હીન કેાટિવાળા જીવા ઉપર દ્વેષભાવ રાખ્યા વિના પરોપકાર સાધવાની અભિલાષાપૂર્વક સ્વયાગ્ય નિરવદ્ય અનુષ્ઠાન સાધવામાં સાવધાન-એકાગ્ર રહેવું. 66 પ્રવૃત્તિ—અધિકૃત ધર્મોનુષ્ઠાનને વિષે ઉત્સુકતા વિના અતિશય પ્રયત્નપૂર્વક પ્રકૃષ્ટ અને નિપુણ ઉપાયવડે પ્રવૃત્તિ કરવી. વિઘ્નજય—ધર્મમાં અંતરાય કરનારા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિઘ્નાનું નિવારણ કરવું. માર્ગમાં જતાં જેમ કંટક, જ્વર અને દિશામેાહ વિઘ્નભૂત થાય છે તેમ મુક્તિનું અનુષ્ઠાન કરતાં કંટકવિઘ્નસમાન શીતેાદિ પરીષહેા છે, વરવિઘ્નસમાન શારીરિક રાગે છે અને દિશામેાહસમાન મિથ્યાત્વાદિના ઉદય છે તેના અનુક્રમે આસનવર્ડ, અશનવડે અને ગુસેવાદિ વડે જય થાય છે. આસન સિદ્ધાસદાનિ અને અશન-હિત મિત આહારાદિ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] દેવદર્શન સિદ્ધિ અધિકૃત અહિંસાદિ ધર્મસ્થાનની સિદ્ધિપ્રાપ્તિ. જેમાં અધિક ગુણ પ્રત્યે વિનય, હનગુણી અથવા નિર્ગુણી પ્રત્યે દયા અને મધ્યમગુણ પ્રત્યે ઉપકારની ભાવના પ્રધાનપણે હોય છે. વિનિયોગ–સ્વપ્રાપ્ત ધર્મસ્થાનને યથાયોગ્ય ઉપાયવડે અન્યને પમાડવું. એથી અનેક જન્મ જન્માન્તર સુધી પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ થયા કરે છે. પ્રણિધાનાદિથી પરિશુદ્ધ સર્વ ધર્મવ્યાપાર અનુબન્ધવાળો હવાથી ચેગ કહેવાય છે. તેમાં પણ સ્થાનાદિની શુદ્ધિપૂર્વક થત ધર્મવ્યાપાર વિશેષ કરીને વેગ સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. સ્થાનાદિ ગની સાધના વિપુલ કલ્યાણને શીધ્ર આપનારી થાય છે. તે સ્થાનાદિ ભેગના પ્રકારો નીચે મુજબ છે. સ્થાનગ–સ્થાન–આસનવિશેષ, કાયોત્સર્ગાસન, પર્યકાસન અને પદ્માસન ઈત્યાદિ તથા યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા ઈત્યાદિનું યથાયોગ્ય પાલન. ૧ ચૈત્યવન્દનામાં સ્તવપાક (નત્થણે ઈત્યાદિ) ગમુદ્રાથી, વન્દન (અરિહંત ચેઈયાણ આદિ) જિનમુદ્રાથી અને પ્રણિધાન (જયવિયરાય ઇત્યાદિ) મુક્તાશુક્તિમુદ્રાથી કરવાનું હોય છે. યોગ એટલે સમાધિ અથવા બે હાથનો સંયોગ. તેની મુખ્યતાવાલી મુદ્રા તે વેગ મુદ્રા. જિન એટલે વિદ્યોને) જીતનારી મુદ્રા. મુક્તાશક્તિ એટલે મોતીની છીપ સમાન મુદ્રા. (૪) ગમુદ્રામાં પરસ્પર અંતરિત કરવાથી કમળના ડેડાના આકારવાળા થયેલા બે હાથયુક્ત બને કેણીને પેટ ઉપર સ્થાપન કરવાનું હોય છે. જિનમુદ્રામાં બે પગને આગળનો ભાગ ચાર આગળ અંતરવાળો અને પાછલે ભાગ તેથી કાંઈક ઓછા અંતરવાળ રાખી બે હાથ જોડી સ્થિર ઉભા રહેવાનું હોય છે. મુક્તાશુક્તિ મુદ્રામાં બન્ને હાથ પિલા જડી લલાટસ્થાને લગાડવાનાં હોય છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવન્દન કરવાની વિધિ [૧૯ વયાગ—વર્ણ શબ્દ ક્રિયાદિમાં મેલવામાં આવતા સૂત્રના અક્ષરાનું શુદ્ધ ઉચ્ચારણ. અર્થયોગ—શબ્દના અર્થવાસ્થ્ય-અભિધેય અથવા તાત્પર્યંનું ચિન્તવન. આલંબનયોગ—બાહ્યપ્રતિમાદિવિષયક એકાગ્રતા પૂર્વક ધ્યાન. અનાêમન—જેમાં રૂપિ દ્રવ્યનું આલમ્બન નથી તેવી નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ. સ્થાન અને વર્ણ, એ બે સાક્ષાત્ ક્રિયા રૂપ છે માટે કર્મયાગ કહેવાય છે. અર્થ, આલેખન અને અનાલંમન, એ ત્રણ સાક્ષાત્ જ્ઞાનરૂપ છે માટે જ્ઞાનયેાગ કહેવાય છે. સ્થાનાદિ પ્રત્યેક ચેાગના ચાર ચાર પ્રકાર છે. તેના ક્રમ નીચે મુજબ છેઃ— ઇચ્છાયોગ—સ્થાનાદિયાગયુક્ત યાગીઓની કથામાં પ્રીતિ–જાણવાની ઈચ્છા અથવા જાણવાથી થયેલા હ તે પણ યથાવિહિત સ્થાનાદિ યાગને સાધવાની ઇચ્છારૂપ છે. પ્રવૃત્તિયોગ—યથાવિહિત સ્થાનાદિ યાગનું અવિકલ--પરિપૂર્ણ પાલન. સ્થિરયોગ–અભ્યાસના સાષ્ઠવથી યથાવિહિત સ્થાનાદિ યાગનું અતિચાર રહિત સંપૂર્ણ પાલન. સિદ્ધિયોગ—સ્થાનાદિ યાગની સંપૂર્ણ સિદ્ધિ—જેનાથી યોગની સિદ્ધિવિનાના ત્રીજા પ્રાણીઓને પણ તેની સમીપમાં ચાગનું ફળ પ્રાપ્ત થાય છે. જેમકે સિદ્ધયાગીની પાસે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] દેવદર્શન હિંસાશીલ પ્રાણી પણ હિંસા કરી શકતો નથી, અસત્યપ્રિય પ્રાણુ પણ અસત્ય બોલી શકતા નથી. ઈત્યાદિ. - અથવા સ્થાનાદિ પ્રત્યેક વેગ અનુષ્ઠાનના ભેદે ચાર ચાર પ્રકારનો છે. પ્રીતિઅનુષ્ઠાન-જેમાં પ્રયત્નને અતિશય હોય, પરમ પ્રીતિ હોય અને શેષક્રિયાનો ત્યાગ હેય, તે પ્રીતિ અનુષ્ઠાન છે. ભક્તિઅનુષ્ઠાન–જેમાં પ્રયત્નને અતિશય હાય, પરમ ભક્તિ હોય અને શેષ ક્રિયાને ત્યાગ હેાય તે ભક્તિ અનુષ્ઠાન છે. પત્ની અને માતાનું કૃત્ય સમાન હોય છે. પરતુ પત્ની પ્રત્યે પ્રીત હોય છે અને માતા પ્રત્યે ભક્તિ હોય છે. એટલે પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન વચ્ચે તફાવત છે. વચનાનુષ્ઠાન–શાસ્ત્રના વચન મુજબ સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવી તે વચનાનુષ્ઠાન છે. અસંગાનુષ્ઠાન––દઢતર સંસ્કારથી શાસ્ત્રના વચનની અપેક્ષા વિના ચંદનબંધસમાન સ્વભાવથી જ શુદ્ધ અનુષ્ઠાન થવું તે અસંગ અનુષ્ઠાન છે. તે જિનકલ્પિકાદિ મહામુનિઓને હોય છે. ચકનું ભ્રમણ જેમ પ્રારંભમાં દંડના વ્યાપારથી હોય છે પણ પછી પોતાની મેળે જ સંસ્કારના ગે ફર્યા કરે છે. તેમ વચનાનુષ્ઠાન એ વચનના વ્યાપારથી હોય છે અને અસંગ અનુષ્ઠાન વચનના વ્યાપારથી જનિત સંસ્કાર વિશેષથી હોય છે. બીજી રીતે પણ અનુષ્ઠાનનાં પાંચ પ્રકાર બતાવ્યા છે - વિષાનુષ્ઠાન...વિષ સ્થાવર અને જંગમ એમ બે પ્રકારનું છે. સેમલાદિ એ સ્થાવર વિષ છે અને સર્પાદિ એ જંગમ વિષ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવદન કરવાની વિધિ [ ૧૪૧. એ ઉભય પ્રકારનું વિષ જેમ પ્રાણુને નાશ કરે છે તેમ લબ્ધિ. કીર્તિ આદિકના કુલની અપેક્ષાથી કરવામાં આવતું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન કહેવાય છે. ધર્મ કરતી વખતે અપેક્ષા-આલોકના ફલની ઈચ્છા રાખવી તે અતઃકરણના પરિશુદ્ધ પરિણામને તત્કાલ નાશ કરે છે તથા કલ્પતરૂ અને ચિન્તામણિ આદિની. ઉપમાઓથી પણ અધિક એવા ધર્મવડે તુચ્છ એવી કીર્તિ આદિના લાભની આકાંક્ષા ધર્મની લઘુતા કરાવનાર થાય છે, તેથી પણ તે અનુષ્ઠાન વિષ સ્વરૂપ છે. ગરાનુષ્ઠાન–કુદ્રવ્યના સંગથી ઉત્પન્ન થનારૂં વિષ– વિશેષ-કાચાદિ દ્રવ્યને ગર કહેવાય છે. અહિક ભેગથી નિ: પૃહ કિન્તુ સ્વર્ગ સુખની પૃહાવાળા અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવાય છે. જેમ વિષ તત્કાલ પ્રાણને નાશ કરે છે અને ગર કાલાન્તરે નાશ કરે છે તેમ ગરાનુષ્ઠાન પણ પુણ્યક્ષય થયા બાદ ભવાન્તરમાં મહા અનર્થન કરનારું થાય છે. ' અનનુષ્ઠાન-ઉપગશૂન્ય અનુષ્ઠાન–સન્નિપાતથી ઉપહત થયેલ મૂછિત આત્માને જેમ કેઈ પણ પ્રકારનું ભાન હોતું નથી તેમ અતિશય મુગ્ધ એવા આત્માને કોઈ પણ પ્રકારની સમજણ વિના થતું અનુષ્ઠાન, તે અનનુષ્ઠાન કહેવાય છે, સારાંશકે એ અનુષ્ઠાન અનુષ્ઠાન જ નથી. તહેત્વનુષ્ઠાન–જેમાં રસદનુષ્ઠાન-તાત્વિક અનુષ્ઠાન પ્રત્યે બહુમાન છે, મુત્યષ અથવા મુક્તિ પ્રત્યે કિંચિત અનુરાગ થવાથી શુભભાવ પણ રહે છે, તથા જે પરિણામે તાત્વિક અનુષ્ઠાનરૂપે પરિણમવાનું છે, તે તદ્ધતુ અનુષ્ઠાન કહેવાય છે. : Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] દેવદર્શન અમૃતાનુષ્ઠાન– "जिनोदितमिति त्वाहुर्भावसारमदः पुनः । संवेगगर्भमत्यन्तममृतं मुनिपुंगवाः ॥ १॥" આ અનુષ્ઠાન શ્રીજિનેશ્વરએ કહેલું છે માટે એજ એક તત્ત્વ છે એવા પ્રકારની પરિણતિથી ભાવસાર–શ્રદ્ધાપ્રધાન અને સંવેગગર્ભ–મેક્ષની અભિલાષા સહિત કરાતા અનુષ્ઠાનને ગતમાદિ મહામુનિઓ અમૃતાનુષ્ઠાન કહે છે. અમરણ– મુક્તિને અવધ્ય હેતુ હોવાથી તેને અમૃત કહેવાય છે. અમૃતાનુષ્ઠાનનું લક્ષણ બાંધતાં અન્યત્ર પણ કહ્યું છે કે તર્ગત ચિત્તને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણે; વિસ્મય પુલક પ્રમાદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત કિયા તણે–૧ ” જેમાં ચિત્તની એકાગ્રતા છે, જે શાસ્ત્રોક્ત વિધિથી યુક્ત છે, જેમાં શુભ ભાવની અત્યંત વૃદ્ધિ છે, જે કરતી વખતે ભવને અતિશય ભય છે, ચિત્તમાં વિસ્મય છે, શરીરમાં રોમાંચ ખડા થાય છે અને દરિદ્રને નિધાનની પ્રાપ્તિ કે જન્માભ્યને નેત્રની પ્રાપ્તિથી પણ જેમાં અધિક આનંદ છે, એ પ્રકારના લક્ષણવાળા અનુષ્ઠાનને અમૃતાનુષ્ઠાન કહેવાય છે. એવું અનુષ્ઠાન એકજ વાર પ્રાપ્ત થઈ જાય તે પણ તેને સ્વાદ કદી પણ જતો નથી. ઉપરોક્ત પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં પ્રથમના ત્રણ અનુષ્ઠાને ચગાભાસ હોવાથી નિરર્થક અને નુકશાનકારક છે. છેલ્લાં બે અનુષ્ઠાન યોગસ્વરૂપ હોવાથી આત્માને અત્યંત હિત કરનાર છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ प्र४२णु-योवीसभुं. શક્રસ્તવ–ભાવ જિનેશ્વરનું સ્વરૂપ. ***=✪✪✪✪000. 'नमोऽत्थु णं अरहंताणं भगवंताणं, आइगराणं तित्थयराणं सयंसंवृद्धाणं, पुरिसुत्तमाणं पुरिससिहाणं पुरिसवरपुंडरीयाणं पुरिसवरगंधहत्थीणं, लोगुत्तमाणं लोगनाहाणं लोगहियाणं लोगपईवाणं लोगपज्जोअगराणं, अभयदयाणं चक्खुदयाणं मग्गदयाणं सरणदयाणं बोहिदयाणं, धम्मदयाणं धम्मदेसयाणं धम्मनायगाणं धम्मसारहीणं धम्मवरचाउरंतचक्कवट्टीणं, अप्पडिहयवरनाणदंसणधराणं विअट्टछउमाणं जिणाणं जावयाणं तिण्णाणं तारयाणं बुद्धाणं बोहयाणं मुत्ताणं मोयगाणं, सव्वन्नूणं सव्वदरिसीणं, सिवमयलमरुअमणंतमक्खयमव्वाबाहमपुणरावित्तिसिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं नमो जिणाणं जिअभयाणं । ' नमोऽत्थु णं - नमस्कार थामो 'नमस्ार' मे द्रव्य लाव संय ३५ छे. द्रव्यसंश्रेय - हाथ, भग, મસ્તક આદિ અવચવાનું ચેગ્ય રીતે સ્થાપન. ભાવસકેાચ-મનના વિશુદ્ધ નિયેાગ. થાઆ’ એ પ્રાર્થના રૂપ છે. આશય વિશુદ્ધિને ઉત્પન્ન કરનાર હાવાથી એ જાતિની પ્રાર્થના, એ ધર્મનું मीन छे.* * શ્રી જિનેશ્વરદેવાને ભાવનમસ્કાર થવા એ દુરાપ-દુર્લભ છે, मेणाववाने भाटे ‘नमोऽस्तु ।' नभस्र थाओ।' मे शच्हो वडे नभસ્કારની પ્રાર્થના માત્ર કરી છે–ભાવ નમસ્કાર કરવાની અભિલાષા માત્ર દર્શાવી છે. કિન્તુ ‘ભાવ નમસ્કાર કરૂં છું' એવું મિથ્યાભિમાન દાખવ્યું [ बघुन १४४ मा पानामा. ] Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪] . દેવદર્શન અદ્દેતા--હતેને-અતિશયવાળી પૂજાને યોગ્ય હોય તે અહત છે. અહંતની પૂજા ત્રણે કાળ જગતમાં થયા કરે છે. [૧૪૩ મા પાનાથી આગળની નેંધ ] નથી. એ જાતિની અભિલાષા એજ ભાવ નમસ્કાર-બીજા શબ્દમાં ભાવ ધર્મનું બીજ છે. વિધિપૂર્વક વાવેલું બીજ જેમ અંકુરાદિને ઉત્પન્ન કરી ફલ પ્રાપ્તિ કરાવે છે, તેમ ધર્મ બીજનું વપન પણ અનુક્રમે ધર્મચિન્તાદિ અંકુરા ઉત્પન્ન કરીને લસિદ્ધિને પ્રાપ્ત કરાવે છે. નમ સ્કાર વડે ધર્મને નાયક અને ધર્મના સાધક એવા પુરૂષના સદ્દવર્તનાદિની પ્રશંસા થાય છે અને એનું જ નામ ધર્મબીજનું વપન છે. એ રીતે ધર્મબીજનું વિધિપૂર્વક વપન થવાથી–એમાંથી ધર્મચિન્તાદિ અંકુરા, ધર્મશ્રવણ રૂપી સત્કાંડ, ધર્માનુષ્ઠાન રૂપ નાલ, દેવ માનવની સંપદારૂપી પુષ્પ અને સિદ્ધિ ગતિ રૂપી ફલની પ્રાપ્તિ થાય છે. ભાવ નમસ્કારના પણ જઘન્ય, મધ્યમ ઉત્કૃષ્ટાદિ અનેક ભેદે છે. તેથી ભાવનમસ્કારવાલાને પણ ઉત્કૃષ્ટ ભાવનમસ્કારની પ્રાર્થના અને અભિલાષા હોય છે, તેથી તેમને પણ "નમસ્કાર થાઓ એ વચન સુસંગત છે, અથવા “નમસ્કાર થાઓ” એ પ્રાર્થનાવચન “ઇચ્છાગ રૂપ છે. લેકર માર્ગમાં ગમનકરવાવાળાને સૌથી પ્રથમ સાધન “ઈચ્છાગ છે. “ઈચ્છાગથી શાસ્ત્રયોગ અને શાસ્ત્રોગથી સામર્થગની અનુક્રમે પ્રાપ્તિ થાય છે. ફેલસિદ્ધિને સાક્ષાત્ હેતુ સામર્થગ છે. પરંતુ એ સામર્થયેગની પ્રાપ્તિ ઈચ્છાગ અને શાસ્ત્રગ વિના થતી નથી. નમોલ્યુ નં અસ્પંતા ' એ પદે વડે ઈચ્છાગનું અભિધાન થાય છે. “નમો HિTI નિયમાળ' એ પદો વડે શાસ્ત્રોગનું અને 'इक्कोवि नमुक्कारो जिणवरवसहस्स वद्धमाणस्स। संसारसागराओ તા નર સ નારિ વા | ૧ | ” એ વચન વડે સામર્થ્ય વેગનું પ્રતિપાદન થાય છે. [લલિતવિસ્તરો Page #156 -------------------------------------------------------------------------- ________________ શકસ્તવ-ભાવજિનેશ્વરનું સ્વરૂપ [ ૧૪૫ 'अरिहननात् रजोहननात् रहस्याऽभावात् वा अर्हन्तः।' એ રીતે પણ “અત” શબ્દની વ્યુત્પત્તિ થાય છે. મહાદિ કર્મબન્ધના હેતુઓ છે, માટે દુશ્મનભૂત છે, તેને હણનારા ઘાતિકર્મો આત્માના જ્ઞાનાદિ ગુણને આવૃત કરનાર છે માટે જ તુલ્ય છે, તેને દૂર કરનારા તથા અપ્રતિહત કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણથી સમસ્ત જગતને સાક્ષાત્ જાણું અને જોઈ રહ્યા છે, માટે રહસ્ય વિનાના અર્થાત્ જેમને કોઈ પણ વસ્તુ ગુપ્ત નથી તેવા. અથવા “ સ ખ્યઃ ” “રહે એટલે એકાન્તસ્થાન અને “અન્ત” એટલે ગિરિગુફાદિને મધ્ય ભાગ. સર્વવેદી હવાથી જેમને પ્રચ્છન્ન નથી, અથવા “ કચ્છખ્યા, સત્ય ' ક્ષીણ રાગી હોવાથી કે પણ પદાર્થ પ્રત્યે આસક્તિ નહિ પામનારા અથવા રાગદ્વેષના હેતુભૂત પદાર્થને સંપર્ક થવા છતાં વિતરાગતાદિ સ્વ-સ્વભાવને નહિ તજનારા, અથવા અરિહૃતા” અરિ એટલે સર્વ જીવેને શત્રુભૂત એવા આઠ પ્રકારનાં કર્મો, તેને હણનારા અથવા “હૂંતા ' કર્મરૂપી બીજ ક્ષય થવાથી સંસારમાં ફરી નહિ ઉત્પન્ન થનારા-તેમને નમસ્કાર થાઓ. તે અહત નામાદિ અનેક પ્રકારના હોય છે. તેમાં ભાવ અહંતનું * શક્રસ્તવમાં ભાવજિનેશ્વવરેને નમસ્કાર છે. તેથી નામાદિજિને નમસ્કરણીય નથી, એમ નહિ. શ્રી જૈનશાસનને સિદ્ધાંત છે કેશુદ્ધભાવ જેહને છે તેહના ચાર નિક્ષેપો સાચા [ વધુ નોંધ ૧૪૬ મા પાનામાં 1 Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬] દેવદર્શન ગ્રહણ કરવાને માટે બીજું “મનવંતા એ પદ મૂક્યું છે–બહુ વચનને પ્રગ અદ્વૈતવાદને વ્યવચ્છેદ કરવા માટે તથા અહત એક નથી પણ ઘણું છે એમ - જણાવી સર્વ અહતેને એક સાથે નમસ્કાર જણાવવા • માટે છે. માતા–ભગવતેને– "भगोऽर्कज्ञानमाहात्म्ययशोवैराग्यमुक्तिषु । रूपवीर्यप्रयत्नेच्छाश्रीधर्मैश्वर्ययोनिषु ॥ १॥" એ લોકથી “ભગ' શબ્દના ૧૪ અર્થ થાય છે. તેમાં પહેલો અર્ક અને છેલ્લે એનિ” અર્થ છેડી બાર પ્રકારના અર્થ જેમને છે તે ભગવાન કહેવાય છે. [ ૧૪૫ મા પાનાથી આગળની નેધ.] જેહને ભાવ અશુદ્ધ છે તેહના એક કાચે સવિ કાચા. ૧ ઉ૫. શ્રી યશોવિજયજી મ. જે વસ્તુનો ભાવ નિક્ષેપે શુદ્ધ છે તેને ચારે નિક્ષેપો સાચાગતમસ્વામી આદિની જેમ આરાધ્ય છે.ગતમાદિ મહામુનિઓનો ભાવ નિક્ષેપે આરાધ્ય છે તેમ તેમનાં નામાદિક પણ પરમ આરાધ્ય અને મંગલભૂત છે, તથા જે વસ્તુને ભાવ નિક્ષેપ અશુદ્ધ છે, તેના નામાદિક પણ અંગારમદકાચાર્યની જેમ અશુદ્ધ-પરમ પાપરૂપ હોય છે, અંગારમકાચાર્ય પાપી અને અભવ્ય છે તેથી તેનાં નામાદિ પણ આરાધ્ય નથી. પાપી જીવની અજીવ સ્થાપના આરાધ્ય નથી એટલું જ નહિ પણ એની આરાધના પાપ અને અમંગલ માટે થાય છે, જ્યારે પુણ્યવંત છવની અજીવસ્થાપના પણ પરમારાષ્ય, મહમાંગલિક અને પરમકલ્યાણને હેતુ થાય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત-ભાવજિનેશ્વરનું સ્વરૂપ [NO જ્ઞાન–ભગવાનને ગર્ભાવાસથી માંડી દીક્ષા અંગીકાર કરે ત્યાં સુધી નિર્મળ મતિ, કૃત અને અવધિ, એમ ત્રણ જ્ઞાન હોય છે. દીક્ષા લીધા બાદ ઘાતિ કર્મોને ક્ષય ન થાય ત્યાં સુધી શું મન:પર્યાયજ્ઞાન મલી ચાર જ્ઞાન હોય છે. ઘાતિ કર્મોને ક્ષય થયા બાદ અનન્ત વસ્તુને વિષય કરનારું–સમસ્ત ભાવને જણાવનારું પાંચમું કેવલજ્ઞાન પ્રગટ થાય છે. માહાત–ભગવાનના પ્રભાવને અતિશય–સર્વ કલ્યા કેને વિષે નારકી અને સ્થાવરેને પણ સુખ ઉત્પન્ન કરનારે નિરંતર ઘોર અંધકારમય નરકમાં પણ પ્રકાશ કરનારે, ગર્ભાવાસમાં આવે ત્યારથી કુળમાં ધનાદિની વૃદ્ધિ કરનારે, અણનમ રાજાઓને પણ નમાવનાર, ઈતિ, મારિ, વૈરાદિ ઉપદ્રવ રહિત રાજ્યના સુખને અનુભવ કરાવનારે, સમસ્ત દેશને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આદિ બાધાઓથી રહિત બનાવનારે તથા આસને ચલાયમાન થવાથી સકલ સુરાસુરના નમસ્કારને અપાવનારો હોય છે. ' ચશ–રાગ દ્વેષ તથા પરીષહ અને ઉપસર્ગો ઉપર વિજય મેળવવાથી ભગવાનને યશ સદાકાળ પ્રતિષ્ઠિત થયેલ હોય છે. દેવલોકમાં દેવાંગનાઓ વડે તથા પાતાલલોકમાં નાગકન્યાઓ વડે ભગવાન નિરંતર સ્તુતિ કરાય છે. વૈરાગ્ય–દેવલેક અને રાજ્યનાં સુખ જોગવતી વખતે • પણ પ્રભુને વૈરાગ્ય કાયમ હોય છે. જ્યારે સર્વ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] દેવદર્શન વસ્તુના ત્યાગપૂર્વક ભગવાન પ્રવ્રજ્યા અંગીકાર કરે છે ત્યારે તેથી પણ અધિક વૈરાગ્ય હોય છે અને જ્યારે ઘાતિકર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે ત્યારે ભગવાનના આત્મામાં અપૂર્વ ઉદાસીનતા પ્રગટે છે. મુક્તિ–સર્વ ફ્લેશથી રહિત એવી મુક્તિ ભગવાનને નિકટમાંજ હોય છે. રૂપ–સર્વ દેવેના રૂપથી પણ ચઢી જાય તેવું રૂપ ભગવાનને જન્મથી જ હોય છે. વી –મેરૂને દંડરૂપ તથા પૃથ્વીને છત્રરૂપ કરવાનું સામર્થ્ય ભગવાનને જન્મથી હોય છે. તત્કાલ ઉત્પન્ન થયેલા શ્રી મહાવીર પ્રભુએ ઈન્દ્રની શંકા દૂર કરવા, માટે ડાબા પગના અંગૂઠાવડે મેરૂ પર્વતને કંપાયમાન કર્યો હતે. પ્રયત્ન–ભગવાનને પ્રયત્ન પરમ વીર્યથી ઉત્પન્ન થયેલ એક રાત્રિકીઆદિ મહાપ્રતિમાના કારણભૂત અને સમુદઘાત તથા શેલેશી અવસ્થાઓ વડે વ્યંગ્ય હોય છે. ઈચ્છા–ત્રીજા ભવે, દેવભવે અને તીર્થકરના ભવમાં દુખ મગ્ન જગતને ઉદ્ધાર કરવાની તીવ્ર ઈચ્છા હોય છે. શ્રી–ઘાતિકર્મના ઉચછેદથી પ્રાપ્ત થયેલ કેવલજ્ઞાનની - સંપત્તિ તથા અતિશયોની પરમપ્રકૃષ્ટ સંપત્તિ ભગવા નને હાય છે. ધર્મ–અનાશ્રવ રૂપ, મહાયેગાત્મક, પરમ નિર્જરાના * ફલવાલો અને અતિ કલ્યાણકર ધર્મ હોય છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ = = શકસ્તવ-ભાવજિનેશ્વરનું સ્વરૂપ [૧૪૯ એશ્વર્ય–ભક્તિના સમૂહથી નમ્ર એવા દેવેન્દ્રો વડે વિહિત સમવસરણ અને પ્રાતિહાર્યાદિ રૂપ ઐશ્વર્ય ઠકુરાઈ ભગવાનને હેય છે. આવા પ્રકારના હોય તેજ પ્રેક્ષાવાને સ્તુતિ કરવા લાયક છે. તેથી આ બે પદે વડે સ્તોતવ્ય સમ્મદા કહી. હવે ત્રણ પદેવડે એ સ્તોતવ્ય સભ્યદાની હેતુ સમ્મદા કહે છે. ચારા સઘળી નીતિના કારણભૂત કૃતધર્મ-દ્વાદશાંગી, તેના કરનારા–અર્થથી પ્રરૂપનારા. તિથTi=જેનાથી સંસારસમુદ્ર તરાય તે તીર્થં-પ્રવચન અથવા તેને આધાર ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર, તેને કરનારા. વયંસંધુદ્ધા-સ્વયં–તથાભવ્યત્યાદિ સામગ્રીના પરિપાકથી પિતાની મેળે–ધ પામેલા–અજ્ઞાન નિદ્રામાં પ્રસુપ્ત જગતને વિષે પારકાના ઉપદેશ વિના જીવારિરૂપ તત્વને અવિપરીત પણે જાણનારા. હવે ચાર પદ વડે સ્વૈતવ્ય સમ્પદાની વિશેષ હેતુ સમ્મદા કહે છે – પુડુિત્તમાનપુરૂષોત્તમ–સહજ તથાભવ્યત્યાદિ ભાવથી પરો પકારાદિ સદ્દગુણેમાં અન્ય પુરૂષ કરતાં શ્રેષ્ઠ-ચઢીયાતા. ઉરિસિાળંગપુરૂષને વિષે સિંહની જેમ શર્યાદિ ગુણવડે પ્રધાન સિંહ જેમ શર્યાદિ ગુણયુક્ત હોય છે, તેમ ભગવાન પણ કર્મ શત્રુને ઉચ્છેદ કરવા માટે શૂર, તપકર્મ કરવા માટે વીર, રાગાદિ તથા ક્રોધાદિલું Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] દેવરાન નિવારણ કરવાના આશય વડે ગંભીર, પરીષહે! સહુન કરવા માટે ધીર, સંયમમાં સ્થિર, ઉપસર્ગાથી નિર્ભય, ઈન્દ્રિય વર્ગથી નિશ્ચિન્ત અને ધ્યાનમાં નિષ્પકમ્પ હાય છે. પુપ્લિવકુંકરીયાનં પુરૂષોને વિષે શ્રેષ્ઠ કમળ જેવા. જેમ કમલ કાદવમાં પેદા થાય છે, જલથી વધે છે અને તે બંનેને છેડી ઉપર રહે છે. તથા તે કમલ સ્વભાવથી સુંદર, ભુવનલક્ષ્મીનું નિવાસ સ્થાન તથા ચક્ષુ આદિને આનંદ આપનાર હાય છે: તથા વિશિષ્ટ કેાટિના તિર્યંચ, મનુષ્ય અને દેવાવડ સેવાય છે અને સુખના હેતુ થાય છે, તેમ ભગવાન પણ કર્મપંકમાં ઉત્પન્ન થાય છે, દ્વિવ્યલાગજલથી વધે છે અને તે બન્નેને છેડીને નિરાળા રહે છે. અતિશયાના યાગથી અતિ સુંદર હાય છે. ગુણુસ’પદાના નિવાસસ્થાન છે. પરમાનન્દના હેતુ છે. કૈવલ્યાદ્દિગુણવર્ડ વિશિષ્ટ પ્રકારના તિર્યંચ, મનુષ્ય અને દેવાવડે સેવાય છે તથા મેાક્ષ સુખના કારણ થાય છે. પુલિવાય ત્હીન=પુરૂષોને વિષે શ્રેષ્ઠ ગન્ધ હસ્તીસમાન: ગન્ધહસ્તીની ગન્ધથી તેસ્થાનમાં વિચરનારા બીજા ક્ષુદ્ર હાથીઓ જેમ ભાગી જાય છે, તેમ અચિન્ત્ય પુણ્યપ્રભાવવાળા ભગવાનના વિહારના પવનની ગન્ધથીજ પરચક્ર, દુભિક્ષ અને મારી વિગેરે સર્વ ક્ષુદ્ર ઉપદ્રવરૂપી ગો હાથીઓ ભાગી જાય છે. હવે પાંચ પદેાવડે સ્તાતબ્ધ સમ્પન્નાની સામાન્ય ઉપયોગ સપદા કહે છે: Page #162 -------------------------------------------------------------------------- ________________ શક્રસ્તવ–ભાવજિનેશ્વરનું સ્વરૂપ [ ૧૫૧ હોમુત્તમાળ=લાકને વિષે ઉત્તમ. અહીં · લેાક' શબ્દથી ભવ્યપ્રાણી રૂપી લેાક લેવાના છે. અન્યથા અભવ્યની અપેક્ષાએ સર્વ ભવ્યેા ઉત્તમ જ છે. તેથી ભગવાનની કાંઈ ઉત્તમતા સાષિત થાય નહિ. સકલ કલ્યાણુના કારણભૂત તથાભવ્યત્વભાવને ધારણ કરનારા હાવાથી ભગવાન સર્વ ભવ્ય લેાકને વિષે ઉત્તમ છે. લોનાવાળ=લાકના નાથ. અહીં લેાકશબ્દથી ખીજાયાનાદિવડ સંવિભક્ત અને રાગાદિ ઉપદ્રવેાથી રક્ષણીય વિશિષ્ટ ભવ્યલેાક લેવાના છે. તેને વિષેજ ભગવાનનું નાથપણું ઘટે છે.‘- યોફ્રેમન્નાથઃ । ' ખીજાધાન, બીજોદ્વેદ તથા ખીજાષાદિવડે ‘ યાગ’ અને ઉપદ્રવાથી રક્ષણ કરવાવડે ભગવાન ‘ક્ષેમ’કરનારા છે. હોદિયાળ=લાનું હિત કરનારા. અહીં લેાક શબ્દથી વ્યવહારરાશિમાં આવેલ સર્વે પ્રાણિવર્ગ સમજવાના છે. સભ્યશ્પરૂપણુ અને રક્ષણ કરવા વડે સર્વ પ્રાણીગણનું ભગવાન હિત કરનારા છે. રોપવાળ=લાકને વિષે પ્રદીપ તુલ્ય. અહીં લેાક શબ્દથી વિશિષ્ટ સંજ્ઞીલેાક લેવાના છે. દેશનાદિ કિરણેાવડે યથાયેાગ્ય મિથ્યાત્વ અંધકારને દૂર કરનારા તથા સેયભાવને પ્રકાશિત'કરનારા હેાવાથી તેઓ પ્રત્યે જ ભગવાનનું પ્રદીપ પણું + ખીજ એટલે સમ્યક્ત્વ સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ યાગ અને રક્ષણરૂપ ક્ષેમ સકલ ભવ્ય પ્રાણી વિષયક કાઈને પણ હાતું નથી. જો હાય તે। સર્વની મુક્તિ થઈ જવાને પ્રસંગ આવે. જે આત્માનું ભવ્યત્વ રિપક્વ થયું હોય, તે આત્માનેજ શ્રી જિનેશ્વરદેવા ખીજાધાનાદિ વડે ઉપકાર કરે પરન્તુ છે બીજાને નહિ. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ] દેવદર્શન ઘટે છે. અંધ પ્રત્યે દ્વીપક દીપકનું કામ કરતા નથી, તેમ અસ'ની પ્રત્યે ભગવાન પણ દીપકનું કાર્ય કરતા નથી. જો પત્નોમાાં લેાકને વિષે પ્રદ્યોત કરનારા: અહીં લાક શબ્દથી વિશિષ્ટ ચાઢ પૂર્વધર લેાક લેવાના છે. તેમને વિષે જ તત્ત્વથી પ્રદ્યોતકરપણું ઘટે છે. સાત પ્રકારનું જીવાદિ વસ્તુતત્ત્વ એ પ્રદ્યોત્ય છે. તેનું પ્રદ્યોતીકરણવિશિષ્ટ તત્ત્વસ વેન, વિશિષ્ટ પૂર્વધરાને વિષે જ સંભવે છે. પૂર્વધરામાં પણ પરસ્પર ષસ્થાનપતિતતા હાય છે. તેથી પ્રદ્યોતીકરણને ચેાગ્ય ( સર્વ પૂર્વધરાથી પણ વિશિષ્ટ ચેાગ્યતાવાળા) પૂર્વધરાજ લેવાના છે. હવે ઉપયાગ સંપદાની હેતુ સંપદા કહે છે. અમયયાળ અભયને આપનારા. ભય સાત પ્રકારના છે, ઇહલેાક, પરલેાક, આદાન, અકસ્માત્, આજીવિકા, મરણુ અને અશ્લાઘા.× તેનાથી પ્રતિપક્ષ તે અભય. આત્માનું વિશિષ્ટ સ્વાસ્થ્ય-અન્ય લેાકેા જેને ધૃતિ કહે છે, તે ધર્મભૂમિકાનું કારણભૂત ‘અભય’ તેને ભગવાન આપે છે. કારણ અરિહંત ભગવતા ગુણના પ્રકર્ષને પ્રાપ્ત થયેલા હાય છે, અચિન્ત્ય શક્તિથી યુક્ત હાય છે તથા સર્વથા પરાર્થ–પરોપકાર કરવામાં રક્ત હાય છે. ચવવુંત્યાળું ચક્ષુને આપનારા: તત્ત્વમેધના કારણભૂત વિશિષ્ટ × મનુષ્યને મનુષ્યથી ભય તે ઇહલેાકભય, તિર્યંચાદિથી ભય તે પરલાક ભય, ચેરી લૂંટફાટાદિને ભય તે આદાનભય, આગ જળ પ્રલયાદિને ભય તે અકસ્માત્ ભય, કુટુંબાદિની આજીવિકાના નિર્વાહને ભય તે આજીવિકાભય, આયુષ્યપૂર્ણ થવાને લય તે મરણુ ભય અને યશ કીર્તિ ચાલી જવાના ભય તે અશ્લાધાભય—અપયશભય. Page #164 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૩ શક્રસ્તવ–ભાવજિનેશ્વરનું સ્વરૂપ આત્મધર્મને ચક્ષુ કહેવાય છે. બીજાએ તેને “શ્રદ્ધા” કહે છે. ચક્ષુ વિહીનને જેમ વસ્તુતત્વનું દર્શન થતું નથી. તેમ શ્રદ્ધારૂપી ચક્ષુથી રહિતને પણ કલ્યાણકર વસ્તુ-તત્ત્વનું દર્શન થતું નથી. આ શ્રદ્ધા ધર્મકલ્પવૃક્ષના અવધ્યબીજભૂત છે અને તે ભગવાનથી જ પ્રાપ્ત થાય છે માટે ભગવાન તેના આપનાર છે. મજાવીમાર્ગને આપનારા વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવનાર સ્વાભાવિક ક્ષપશમવિશેષને માર્ગ કહેવાય છે. બીજાઓ તેને “સુખા' કહે છેઆ “સુખા'–વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવનાર ક્ષપશમવિશેષ, ભગવાનથી જ પ્રાપ્ત થાય છે, તેથી ભગવાન માર્ગના આપનાર છે. રાખવા=શરણને આપનારા: ભયથી પીડિતને રક્ષણ આપવું તે શરણ કહેવાય છે. બીજાઓ તેને “વિવિદિષા” કહે છે. સંસારકાંતારમાં પડેલા અને અતિપ્રબળ રાગાદિથી પીડિત થયેલા પ્રાણીઓને “વિવિદિષા”—તત્ત્વ ચિન્તારૂપ અધ્યવસાય સમાધાસક૫–આશ્વાસન તુલ્ય છે. તત્વ-ચિન્તારૂપ અધ્યવસાયથી તત્ત્વવિષયક શુશ્રુષા, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઉહાપોહ અને તત્વાભિનિવેશાદિ પ્રજ્ઞા-બુદ્ધિના ગુણે પ્રાપ્ત થાય છે. તત્વચિન્તારૂપ અધ્યવસાય વિનાને તે ગુણે સત્ય હેતા નથી. કિન્તુ મિથ્યા-આભાસ માત્ર હોય છે. સ્વાર્થ સાધવામાં અસમર્થ હોય છે. તત્વચિન્તારૂ શરણુ ભગવાનથી પ્રાપ્ત થાય છે, માટે ભગવાન શરણને આપનારા છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૫૪] દેવદર્શન જોાિ =બધિને આપનારા: બોધિ-જિનપ્રણત ધર્મની પ્રાપ્તિ. તેને સમ્યગ્દર્શન કહેવાય છે. અપૂર્વકરણરૂપી અધ્યવસાય દ્વારા રાગદ્વેષની તીવ્ર ગાંઠ દાવાથી તે પ્રાપ્ત થાય છે. પ્રથમ, સંવેગ, નિર્વેદ, અનુકમ્યા અને આસ્તિક્ય તેનાં લક્ષણ છે. બીજાઓ તેને “વિજ્ઞપ્તિ કહે છે. તે “વિજ્ઞપ્તિ' ભગવાનથી પ્રાપ્ત થાય છે, માટે ભગવાન બેધિને આપનારા છે. આ પાંચે અપુનર્બન્ધક–તીવ્રભાવે પાપનહિકરનાર આત્માને હોય છે. પુનર્બન્ધકને તે યથોચિત હોતાં નથી. ઉત્તર ઉત્તર પૂર્વ પૂર્વનાં ફળભૂત છે. અભય-કૃતિનું ફલ ચક્ષુ-શ્રદ્ધા છે. ચક્ષુ-શ્રદ્ધાનું ફળ માર્ગ–સુખા છે. માર્ગ–સુખાનું ફળ શરણવિવિદિષા છે. શરણુ-વિવિદિષાનું ફળ બોધિ-વિજ્ઞપ્તિ છે. એ પાચેને ભગવાન આપે છે. કારણ કે ભગવાન ગુણપ્રકર્ષવાન, અચિત્ય શક્તિમાન તથા સર્વથા પરાર્થરસિક છે. - હવે તેતવ્ય સમ્પદાની વિશેષ ઉપયોગ સર્પદા કહે છે. ઘમ્મરચા=ધર્મને દેનારાઃ ધર્મ શબ્દથી અહીં ચારિત્રધર્મ લેવાનો છે. તે બે પ્રકારનો છે. સર્વવિરતિરૂપ યતિધર્મ અને દેશવિરતિરૂપ શ્રાવકધર્મ. એ બંને પ્રકારનો ધર્મ ભગવાનથી જ પ્રાપ્ત થાય છે. ધર્મપ્રાપ્તિમાં બીજા પણ કારણો છે. કિન્તુ પ્રધાન કારણ ભગવાન જ છે. ભગવાનના અભાવે બીજા બધા કારણે સ્વીકાર્ય સાધવા માટે સમર્થ નથી અથવા ધર્મપ્રાપ્તિના સર્વ હતુઓના ઉત્પાદક ભગવાન છે, તેથી પણ ભગવાન પ્રધાનહેતુ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ શાસ્તવ-ભાવજિનેશ્વરનું સ્વરૂપ [૧૫૫ ધર=ધર્મનો ઉપદેશ કરનારા પ્રસ્તુત ધર્મને યેગ્યતા મુજબ અવધ્યપણે ઉપદેશનારા. જેમકે – સળગતા ઘરના મધ્ય ભાગ સમાન આ સંસાર છે, શરીરાદિ દુખનું નિવાસસ્થાન છે, વિદ્વાન આત્માઓએ આ સંસારમાં પ્રમાદ કરવો યેગ્ય નથી, આ મનુષ્ય અવસ્થા અતિદુર્લભ છે, એમાં પરલોકનું હિત સાધવું એજ પ્રધાન છે-બીજું બધું વિનશ્વર છે, વિષયે પરિણામે કડવા અને દારૂણ વિપાકને દેવાવાળા છે, સંગે વિયેગના અંતવાળા છે, આયુષ્ય વિજ્ઞાન અને પડવાની તૈયારીવાળું છે. તેથી આ સંસાર રૂપી આગને ઓલવવા. માટે યત્ન કરે એ જ યોગ્ય છે. સિદ્ધાન્તની વાસનાથી પ્રધાન એ ધર્મરૂપી મેઘજ તેને ઓલવી શકે તેમ છે, એ કારણે સિદ્ધાન્તને સ્વીકાર કરવો જોઈએ, સિદ્ધાન્તના જ્ઞાતાઓની સમ્યક્ પ્રકારે શુશ્રુષા કરવી જોઈએ, દુર્જન પુરૂષોની સોબત છેડવી જોઈએ, આજ્ઞા પ્રધાન બનવું જોઈએ, પ્રણિધાન-ચિત્તની એકાગ્રતાને આદરવી જોઈએ, સાધુવાવડે ધર્મરૂપી શરીરને પુષ્ટ કરવું જોઈએ, સર્વત્ર વિધિપૂર્વક પ્રવર્તવું જોઈએ, અવિરૂદ્ધ ગેમાં યત્ન કરે જોઈએ, વિસોતસિકા–ચિત્તની વિપરીત ગતિને ઓળખવી જોઈએ અને રોકવી જોઈએ. એ રીતે કરવાથી સેપક્રમ કર્મને નાશ થાય છે તથા નિરૂપકમ કર્મના અનુબન્ધને વિચ્છેદ થાય છે. ધમનાયToi=ધર્મના નાયક: અધિકૃત ચારિત્રધર્મના સ્વામી: (૧) વિધિપૂર્વક પ્રાપ્ત કરવાથી, અતિચાર Page #167 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન ૧૫૬ ] રહિત પાલન કરવાથી તથા યોગ્યને ઉચિત રીતે દાન કરવાથી ભગવાન ધર્મને વશ કરનારા છે. (૨) સર્વોત્કૃષ્ટ ક્ષાયિકભાવે પ્રાપ્ત કરનાર હોવાથી ધર્મના ઉત્કર્ષને પ્રાપ્ત કરનારા છે. (૩) ધર્મનું સર્વોત્કૃષ્ટ ફળ જે તીર્થકરપદ, તેને જોગવનાર હોવાથી પ્રકૃષ્ટ ફળના ભક્તા છે. (૪) અવધ્ય પુણ્યબીજના ગે વ્યાઘાતરહિતપણે ધર્મને પ્રાપ્ત થયેલા છે. એ ચાર કારણેના ભેગે ભગવાન ધર્મના નાયક છે. ધર્મને વશ કરવાથી તેના ઉત્કર્ષને પ્રાપ્ત કરવાથી, ઉત્કૃષ્ટ ફલને ભગવટે કરવાથી તથા વ્યાઘાતરહિતપણે અનુભવવાથી ભગવાન ધર્મના સ્વામી છે. ઘમસાણં=ધર્મના સારથિને-પ્રસ્તુત ધર્મનું સ્વપર અપેક્ષાએ સમ્યફ-પ્રવર્તન, સમ્યક પાલન, અને સમ્યગ્દમન કરનાર હોવાથી ભગવાન ધર્મના સારથિ છે. ધર્મવવા ત દ્દીf=ધર્મવરચાતુરંત ચક્રવતીને ધર્મ, અધિકૃત ચારિત્ર ધર્મ એજ છે વર–પ્રધાન ચતુરન્તચક, તેને ધારણ કરનારા ચારિત્રધર્મ એ ઉભય લેકમાં ઉપકારક હોવાથી ચક્રવર્તિના ચક્રની અપેક્ષાએ તથા વિકેટિ-આદિ, મધ્ય અને અન્ત અથવા કષ, છેદ અને તાપવડે પરિશુદ્ધ નિર્દોષ હોવાથી, કપિલાદિપ્રીત ધર્મચક્રની અપેક્ષાએ પ્રધાન–શ્રેષ્ઠ છે તથા નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવી લક્ષણ ચાર ગતિઓને અંતકરનાર ૧ અપુનર્બન્ધકપણે. ૨ અતિચારરહિતપણે. ૩ અનિવર્તિકપણેફેલપ્રાપ્તિપર્યત અનુપરમપણે-નહિઅટકવાપણે. Page #168 -------------------------------------------------------------------------- ________________ શકસ્તવ-ભાવજિનેશ્વરનું સ્વરૂપ [ ૧૫૭ છે. અથવા દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર ધર્મો વડે ભવને અન્તકરનાર છે માટે ધમેવરચાતુરંતચક્ર કહેવાય છે. ચકની જેમ ધર્મચક્ર પણ મિથ્યાત્યાદિ ભાવશત્રુઓનો નાશ કરે છે. દાનાદિ ચાર પ્રકારના ધર્મના અભ્યાસથી આગ્રહ-મૂછ, મમતા, લાભ આદિને છેદ મહાત્મા પુરૂષને સ્વાનુભવ સિદ્ધ છે. હવે બે પદો વડે સ્વૈતવ્ય સમ્મદાની સકારણ સ્વરૂપસમ્મદા કહે છે. અવિનાલધા=અપ્રતિહત વર જ્ઞાન અને દર્શનને ધારણ કરનારને : અપ્રતિહત-સર્વત્ર અખલિત, વરક્ષાયિક, જ્ઞાન-વિશેષઅવધ, દર્શન-સામાન્ય અવધ, તેને ધારણ કરનારા. સર્વ પ્રકારના આવરણો દૂર થવાથી આત્માને સ્વભાવ, જે સર્વે વસ્તુને જાણવા તથા જેવાને છે, તે પ્રગટ થાય છે. પ્રથમ જ્ઞાન અને પછી દર્શન ગ્રહણ કરવાનું કારણ એ છે કે કેવલજ્ઞાનાદિ સર્વ લબ્ધિઓ સાકારે પગ-જ્ઞાને પગથી યુક્ત આત્માને જ પ્રગટ થાય છે કિન્તુ દશેનોપગથી યુક્તને થતી નથી. વિવેકછામાાં ચાલ્યું ગયું છે છઘસ્થપણું જેમને વ્યાવૃત્ત-નિવૃત્ત થઈ છે, છઘ-આત્મસ્વરૂપને આવનાર જ્ઞાનાવરણદિ ઘાતિકર્મ અને તેના બંધનની યેગ્યતા જેમની. કેટલાકે પરમપદને પામેલા અને જ્ઞાની એવા પણ ધર્મતીર્થના કરનારને તીર્થની ગ્લાનિ-વિનાશ થતે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] દેવદર્શન અટકાવવા માટે ફીવાર જન્મ ધારણ કરનારા માને છે, તે અસત્ય છે. માહુરહિત હાય તા તેમને જન્મ લેવાનું પ્રત્યેાજન નથી અને મેાહસહિત હાય તેને પણ મુક્તિની પ્રાપ્તિ માનવી એતા પ્રલાપ માત્ર છે. હવે ચાર પદો વડે આત્મ-તુલ્ય-પર-લ-ક ત્ય અથવા નિજ–સમ લઇ સંપદા કહે છે:— નળાખં નાવયાળ જિનાને, છતાવનારાઓને : રાગાદિ દોષાને જીતનારા હાવાથી જિન: રાગાદિ દોષાનું અસ્તિત્વજ નથી એમ ન કહેવું. પ્રત્યેક પ્રાણીને રાગાદિ દ્વેષા સ્વાનુભવ સિદ્ધ છે. એ અનુભવ ભ્રાન્ત છે એમ પણ ન કહેવું. ર ગાદિના અનુભવને ભ્રાન્ત માનવાથી સુખ દુ:ખાદિના અનુભવને પણ ભ્રાન્ત માનવા પડશે અને તે કાઇને પણ ઈષ્ટ નથી. રાગાઢિ ઢાષાને સ્વયં જીતનારા છે તેમ સદ્ગુપદેશાદિવડે ભગવાન અન્યને જીતાવનારા પણુ છે. વિશાળ તાત્યાળું=તરેલાને, તારનારાઓને : સભ્યજ્ઞાન, દર્શન ચારિત્રરૂપ નાવવડે ભવસમુદ્રને તરી ગયેલા અને ખીજાઓને પણ તારનારા ભગવાન છે. તરેલાઓને સંસારમાં ફરી આવવાનું નથી. જે સંસારમાં ફરી આવે છે, તેઓ તરેલા પણ નથી. યુદ્ધાળું ચોદ્યાનું ધ પામેલાને, એધ પમાડનારાઓને : અજ્ઞાનનિદ્રામાં પ્રસુપ્ત જગતને વિષે પારકાના ઉપદેશ વિના જીવાવાદિ રૂપ તત્ત્વને સ્વસંવિતિ જ્ઞાનવર્ડ જાણનારા અને ખીજાઓને પણ આષ પમાડનારા Page #170 -------------------------------------------------------------------------- ________________ શકસ્તવ-ભાવજિનેશ્વરનું સ્વરૂપ [ ૧૫૯ ભગવાન છે. અસ્વસંવિદિત જ્ઞાનવડે પદાર્થોને જાણી શકાતા નથી. જે દીપક પોતાને દેખાડતું નથી, તે દીપક બાદી પદાર્થોને કેવી રીતે દેખાડવાનો? તેમ જ જ્ઞાન પિતાને જાણતું નથી, તે જ્ઞાન અન્ય પદાર્થને કઈ પણ રીતે જણાવી શકે નહિ. કુત્તા મોચ=મુક્તોને, મુકાવનારાઓને ચાર ગતિમાં વિચિત્ર પ્રકારના વિપાકને આપનાર કર્મના બન્ધનથી મુક્ત થયેલા હોવાથી ભગવાન મુક્ત-કૃતકૃત્ય-નિર્ણિતાર્થ છે. ઈતરની માન્યતા મુજબ જગત્કર્તામાં લીન થઈ જવારૂપ નિષ્ક્રિતાર્થતા ઘટતી નથી. જે જગતને કરે છે, તે કૃતકૃત્ય જ નથી. હીનાધિક કરવામાં રાગદ્વેષને પ્રસંગ છે અથવા અન્યને અન્યમાં લય થવાથી બેમાંથી એકના અભાવને પ્રસંગ આવે છે, માટે તેમ માનવું એ અસંગત છે. હવે ત્રણ આલાપો વડે અનુક્રમે ભગવાનને પ્રધાન ગુણ, અક્ષય સ્થિતિ અને ઉત્કૃષ્ટ ફલને બતાવનાર નવમી પ્રધાનગુણાપરિક્ષય પ્રધાનફલાવાસ્યમય અથવા “મેક્ષ' નામની નવમી સંપદા કહે છે. સભ્યનૂરધ્વરિલી=સર્વજ્ઞ, સર્વદશીને નિરાવરણ હે વાથી સર્વ વસ્તુને જાણનારા તથા સર્વે વસ્તુને જેનારા - બુદ્ધિ રૂપી કરણ વિના આત્મા, ફલન સાધક–જાણવાની ક્રિયાને સાધક કેવી રીતે બની શકે ? એમ ન કહેવું. હુંશિયાર તરનાર જેમ નાવ વિના પણ તરવાની ક્રિયા નાધિક અને જગતને થઈ અથવા Page #171 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન કરી શકે છે, તેમ બુદ્ધિ રૂપકરણ વિના પણ આત્મા જાણવાનું કાર્ય કરી શકે છે. ૧૬૦ ] 'सिवमयलमरु अमणंतमक्खयमव्वाबाहमपुणरावित्तिसिद्धिનામધેય ઢાળ સંપત્તાળ । ’શિવ, અચલ, અરૂજ, અનંત, અક્ષય, અભ્યામાય અને અપુનરાવૃત્તિ એવા સિદ્ધિ ગતિ નામના સ્થાનને પામેલા : શિવ–સર્વે ઉપદ્રવ + અથવા જ્ઞાનને વિષય વિશેષ છે. દર્શનને વિષય સામાન્ય છે. સર્વત સČદર્શી ભગવાન સર્વ વિષયને જાણનાર કેવી રીતે કહેવાય ? જે સમયે વિશેષને જાણે છે, તે સમયે સામાન્યને અને જે સમયે સામાન્યને જાણે છે, તે સમયે વિશેષને કેવી રીતે જાણી શકે? એમ પણ ન કહેવું. સામાન્ય અને વિશેષ, એ સર્વથા ભિન્ન પદાર્થ નથી કિન્તુ એક જ પદાર્થં સમપણે જણાય છે ત્યારે તે સામાન્ય શબ્દથી અને વિષમપણે જણાય છે ત્યારે વિશેષ શબ્દથી કહેવાય છે. તેથી જ્ઞાન વખતે પણ સર્વ પદાર્થો વિષય તરીકે હાય છે અને દર્શન વખતે પણ હાય છે. જ્ઞાન વડે વિષમતાધર્મવિશિષ્ટ પદાર્થોં જણાય છે પણ સમતાધર્મવિશિષ્ટ પદાર્થો જણાતા નથી. દર્શન વડે સમતા ધર્માંવિશિષ્ટ પદાર્થો જણાય છે કિન્તુ વિષમતાધર્મવિશિષ્ટ પદાર્થો જણાતા નથી. એટલે જ્ઞાનથી પદાર્થોના સામાન્ય ધર્મ અને દર્શનથી પદાર્થાંના વિશેષ ધર્મ ગ્રહણ થતા નથી. જ્ઞાન દર્શન વડે ઉભયધર્મનું અગ્રહણ થાય છે, તેથી તે એને સર્વ અર્થનું ગ્રહણ કરનાર ક્રમ મનાય ! એમ પણ ન કહેવું. ધર્મ અને ધર્માંતેા સર્વથા ભેદ સ્વીકાર્યાં નથી. જ્ઞાન વડે સામાન્ય ધર્મની ગૌણુતાએ અને વિશેષધ'ની મુખ્યતાએ પદાર્થાનું ગ્રહણ થાય છે. દર્શન વડે વિશેષધની ગૌણુતાએ અને સામાન્ય ધંની મુખ્યતાએ પદાર્થોનું ગ્રહણ થાય છે. તેથી જ્ઞાન દર્શનની સર્વાર્થવિષયતા અવ્યાહત છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ શક્રસ્તવ–ભાવજિનેશ્વરનું સ્વરૂપ [ ૧૬૧ રહિત, અચલસ્વાભાવિક અને પ્રાયેાગિક ચલનક્રિયા રહિત, અર્જવ્યાધિ વેટ્ટના રહિત. કારણ કે વ્યાધિ અને વેદનાના કારણભૂત શરીર અને મન ત્યાં નથી, અનન્ત-અનન્ત જ્ઞાન વિષય સહિત, અક્ષય-વિનાશના કારણુથી રહિત, અવ્યાબાધ–કર્મજન્ય વ્યાખાધા રહિત, અપુનરાવૃત્તિ–સંસારમાં ફરીવાર આવવાનું નથી એવું, સિદ્ધિ ગતિનામધેય—જેમાં જીવા સિદ્ધ-નિશ્ચિતાર્થ થાય છે તે લેાકાન્ત ક્ષેત્ર લક્ષણ સિદ્ધિ અને જવા યાગ્ય સ્થાન હાવાથી ગતિ—તેને પ્રાપ્ત થયેલા. શિવાચલાદિ વિશેષણા નિશ્ચયથી મુક્તાત્માને લાગુ પડે છે પણ વ્યવહારથી સ્થાન અને સ્થાનિને અભેદ માનીને સિદ્ધિ ક્ષેત્રને પણ લાગુ પડે છે. એવા પ્રકારના સ્થાનને સમ્પ્રાપ્ત-અશેષ કર્મથી રહિત બનીને પ્રાપ્ત થયેલા–સ્વસ્વરૂપમાં સ્થિર થયેલા.x આ પ્રકારના જિનેશ્વરા, એ જ પ્રેક્ષાવંત પુરૂષાને નમસ્કાર કરવા ચેાગ્ય છે, એ જણાવવા તથા આદિ અને અંતમાં કરેલેા નમસ્કાર મધ્યમાં પણ વ્યાપિ છે, એ દર્શાવવા અને ભયને જીતનારા પણ તે જ છે કિન્તુ બીજા નથી, એ વાતનું સમર્થન કરવા ઉપસંહાર કરતાં કહે છે કે— સમો નિપાળ નિઅમથાળ=જિનાને તથા ભયાને જીતનારાઓને નમસ્કાર થાએ. અહીં પુનરૂક્તિ દોષની શંકા × આ પ્રકારની પ્રાપ્તિ વિભુ–સર્વવ્યાપક આત્માને સંભવતી નથી. સર્વગત આત્મા સદા એક સ્વભાવવાળા હાય છે અને એક જ સ્વરૂપે અવસ્થાન કરે છે. ક્ષેત્રથી અસર્વગત પરિણામી આત્માને જ સિદ્ધિક્ષેત્રની પ્રાપ્તિ સંભવે છે. એ કારણે ‘ કાય પ્રમાણ માત્મા છે. ' એ જાતિનું વચન એ જ સુસ્થિત છે. ખીજાં અજિનપ્રણીત વચન પ્રમાણુ છે. ૧૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન ૧૬૨ ] નહિ કરવી. સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધ, ઉપદેશ, સ્તુતિ, દાન અને સજજનેના ગુણેનું ઉત્કીર્તન એટલી વસ્તુઓમાં શાસ્ત્રકાર મહર્ષિઓએ પુનરૂક્તિને દેષ તરીકે ગણવેલ નથી. કિન્તુ ગુણ રૂપ માનેલી છે. અહીં સ્તુતિનો વિષય છે તેથી દષની આશંકા અયુક્ત છે. આ નવ સભ્યદાઓથી યુક્ત પાઠને પ્રણિપાતદંડક કહે છે. કારણ કે એ પાઠ કહ્યા પછી તુરત જ પ્રણિપાત કરવાને હોય છે. અથવા તેને શકસ્તવ પણ કહે છે. કારણ કે શ્રી જિનેશ્વરના જન્માદિ કલ્યાણકોને વિષે તીર્થની પ્રવૃત્તિ પહેલાં પણ આ સ્તવવડે શક-સાધમેન્દ્ર પોતાના વિમાનમાં રહીને ભગવાનની અતિ ભાવથી સ્તુતિ કરે છે. આ સ્તુતિ ભાવ અરિહંતને ઉદ્દેશીને છે, તે પણ ભાવ અરિહંતનું અધ્યારેપણ કરીને સ્થાપના અરિહંતની સન્મુખ કહેવામાં કોઈ પણ જાતને દોષ નથી. પ્રણિપાતદંડક કહી રહ્યા બાદ અતીત, અનાગત અને વર્તમાન, એમ ત્રણે કાળના જિનેશ્વરેને વન્દન કરવા માટે નીચેની ગાથા પણ કહેવામાં આવે છે. “ને મા સિદ્ધા, જે ૩ વિáતિ संपइ य वट्टमाणा, सव्वे तिविहेण वंदामि ॥१॥ - જે અતીત કાલમાં સિદ્ધ થઈ ગયા, જે અનાગત કાળમાં સિદ્ધ થશે અને જે સાંપ્રતકાળમાં વર્તે છે, તે સર્વેને ત્રિવિધેત્રણે પ્રકારે, (મનથી ધ્યાન કરવા વડે, વચનથી સ્તુતિ કરવા વડે અને કાયાથી વન્દન કરવા વડે) હું વન્દન કરું છું. - * આ ગાથાને શ્રી દેવવન્દન ભાષ્યમાં દ્રવ્ય જિનની સ્તુતિ તરીકે પણ જણાવી છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ છે પ્રકરણ–પચીસમું. છેલ્લા સ્થાપના અરિહંતની ભક્તિ. છે છે 'अरिहंतचेइयाणं करेमि काउस्लग्गं-वंदणवत्तियाए पूअणवत्तियाए सकारवत्तियाए सम्माणवत्तियाए बोहिलाभवत्तियाए निरुवसग्गवत्तियाए, सद्धाए मेहाए धीइए धारणाए अणुप्पेहाए वड्ढमाणीए ठामि काउस्सग्गं ।' પ્રણિપાત દંડક સૂત્ર કહ્યા બાદ ઉભા થઈને સ્થાપના અરિહંતની ભક્તિ માટે જિન મુદ્રા વડે “અરિહંત ચેઇયાણ ઈત્યાદિ સૂત્રને કહેવાનું હોય છે. ' ચરિતi=પૂર્વોક્ત સ્વરૂપવાળા ભાવ અરિહંતોના પ્રતિમા લક્ષણ ચૈત્યને, ચિત્ત એટલે અન્ત:કરણ તેને ભાવ અથવા કિયા, તેને ચિત્ય કહેવાય છે. ચૈત્ય ઘણું હવાથી બહુવચનમાં મૂક્યું છે. અરિહંતની પ્રતિમા પ્રશસ્ત સમાધિવાલા ચિત્તને ઉત્પન્ન કરે છે અથવા અરિહંતની પ્રતિમાથી ચિત્તમાં પ્રશસ્ત સમાધિ ઉત્પન્ન થાય છે એટલા માટે તેને ચૈત્ય કહેવાય છે. ચૈત્યોને રહેવાના સ્થાનને પણ ચૈત્ય (જિનગૃહ-જિનમંદિર) કહેવાય છે. કારણ કે તે પણ પ્રશસ્ત સમાધિવાળા ચિત્તને ઉત્પન્ન કરે છે, તેને વન્દનાદિ કરવા માટે. મિ પર્સ=કાયેત્સર્ગ કરું છું-કાયાને ઉત્સર્ગ એટલે ત્યાગ. કાયાથી એક સ્થાને સ્થિર રહેવા રૂપ, વચનથી. મૌન ધારણ કરવા રૂપ અને મનથી શુભ ધ્યાન કરવા રૂપ, Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] ધ્રુવદર્શન ક્રિયાને અડીને અન્ય ક્રિયાના ( શ્વાસેાશ્વાસ લેવા મુકવાદિ સૂક્ષ્મક્રિયાઓની છૂટ રાખીને ) પરિહાર-ત્યાગ કરવા તે. યંળવત્તિયાપ–વન્દનનિમિત્ત-વન્દન એટલે મન વચન કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ-કાયાત્સર્ગથી જ મને વન્દનનું ફળ કેવી રીતે મળે ? એ માટે—એમ સર્વત્ર સમજી લેવું. જૂઅળસિયાવ=પૂજન નિમિત્તે-પૂજન એટલે સુગંધી પુષ્પાની માલા ઈત્યાદિથી અભ્યર્ચન. સાવત્તિયાપસત્કાર નિમિત્ત: સત્કાર એટલે પ્રવર વજ્ર અલંકારાદિવડે અભ્યર્ચન. સમ્માળવત્તિયાપ=સમ્માન નિમિત્ત: સમ્માન એટલે સ્તુતિ આદિવડે ગુણાન્નતિ કરવી, અથવા માનસિક પ્રીતિ વિશેષ. હવે વન્દનાદિ શા માટે? તે કહે છે. યોધિામવત્તિયાપ=એધિલાભ નિમિત્તે: એષિ એટલે શ્રી અરિહંત પ્રણીત ધર્મની ભાવથી પ્રાપ્તિ. * સાધુ અને શ્રાવક શ્રી જિનેશ્વરાનાં ચૈત્યાને થાયેાગ્ય વન્દના નિરન્તર કરેજ છે. તાપણુ અધિક અધિક કરવાના ભાવ પ્રદર્શિત કરવા માટે કાયાત્સર્ગ દ્વારા પ્રાર્થના કરવી, તે પણ વ્યાજબી છે. એ રીતે ભક્તિને અતિશય પ્રગટ થવા દ્વારા અધિક કર્મનિર્જરા સધાય છે. ૧ પૂજ્ન અને સત્કારની પ્રાર્યના સાધુ માટે અનુચિત છે, એમ ન કહેવું. સાધુને દ્રવ્યસ્તવને નિષેધ કેવળ ‘કરવા’ માટે છેકિન્તુ ‘કરાવવા’ અને ‘અનુમેાદવા' માટે નથી. જિનપૂજા કરવી જોઇએ લક્ષ્મીને વ્યય કરવાનું એથી શુભતર કેાઈ સ્થાન નથી, ઇત્યાદિ ઉપદેશ આપવા વડે સગવાનની પૂજા અને સત્કાર કરાવનેા તથા પૂજા અને સત્કાર થતો જોઈને અનુમાબ કરવું, એ સાધુ માટે કર્ત્ત છે, Page #176 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના અરિહંતની ભક્તિ [ ૧૬૫ હવે એધિલાલ શા માટે? તે કહે છે. નિવલાત્તિયાપ=નિરૂપસર્ગ નિમિત્તે: નિરૂપસર્ગે એટલે જન્માદિ ઉપસર્ગ રહિત સ્થાન–મેાક્ષ. શ્રદ્ધાદિથી રહિત આત્માને આ કાયાત્સર્ગ કરવા છતાં અભિલષિત અર્થની સિદ્ધિ માટે થતા નથી. માટે હ્રદ્ધાપ’ ઈત્યાદિ પદ્મા કહે છે. સદ્દાર, મેદા, પીત્ત, ધાબાવ, અનુવૃંદ્યા, વમાછીપ ટામિ ાવાળું= વધતી એવી શ્રદ્ધા વડે, મેધા વડે, શ્રુતિવડે, ધારણાવડે અને અનુપ્રેક્ષાવડે હું કાયાત્સર્ગ કરૂં છું. વધતી કિન્તુ અવસ્થિત નહિ. વધતી શ્રદ્ધા, વધતી મેધા, વધતી ધૃતિ, વધતી ધારણા અને વધતી અનુપ્રેક્ષા. * સાધુ અને શ્રાવકને ખેાધિ લાલ હોય જ છે, તે। પછી તેની પ્રાર્થના કરવાની શી જરૂર ? મેાધિલાભ હાવાથી મેાક્ષ પણ મળવાને જ છે, તે પછી તેની અભિલાષા કરવાની પણ શી જરૂર? એ જાતિની શંકા નહિ કરવી. કિલષ્ટકના ઉદયથી કદાચિત્ પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ ચાલી પણ જાય અથવા જન્માંતરમાં તે ન પણ મળે, એ કારણે તેની પ્રાર્થના કરવી ઉચિત છે. અપ્રાપ્તની પ્રાપ્તિ માટે જ પ્રાર્થના હાય છે એમ નથી કિન્તુ પ્રાપ્ત થઇને ચાલી ગયેલું પણુ પ્રયત્નથી પ્રાપ્ય છે, માટે પ્રાર્થના કરવાની છે. અથવા ક્ષાયેાપમિ સમ્યક્ત્વની અપેક્ષાએ ક્ષાયિક સમ્યક્ત્વ શીઘ્ર ફલસાધક છે, તેને માટે પણ પ્રાર્થના કરવાની છે. નિરૂપસર્ગ-મક્ષ પણ ક્ષાયિક સમ્યક્ત્વને આધીન છે. ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિના ભાવ ટકાવી રાખવા માટે મેાક્ષની પ્રાર્થના પણ સાર્થ છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ] દેવદર્શન રતાપ શ્રદ્ધા વડે મારી ઈચ્છાવડે કિન્તુ કેઈન બલાત્કારાદિથી નહિ.' મહાપ-મેધાવડે સમજપૂર્વક કિન્તુ જડપણે નહિ. ધીર=ધૃતિવડે: મનની સ્થિરતાવડે કિન્તુ રાગાદિથી આકુલ થઈને નહિ. ૧–શ્રદ્ધા-મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષપદમાદિથી જન્ય ચિત્તની નિજ અભિલાષા રૂપે એક પ્રકારની પ્રસન્નતા. આ શ્રદ્ધા છવાદિ તાત્વિક પદાર્થને અનુસરનારી, ભ્રાંતિને નાશ કરનારી તથા કર્મ ફળ, કર્મ સંબંધ અને કર્મના અસ્તિત્વની સમ્યક્ પ્રતીતિ કરાવનારી છે. શાસ્ત્રમાં એને “ઉદકપ્રસાદકમણિની ઉપમા આપવામાં આવી છે. સરેવરમાં નાખેલ ઉદકપ્રસાદકમણિ” જેમ કાદિ કાલુષ્યને દૂર કરી સ્વચ્છતાને પમાડે છે તેમ શ્રદ્ધામણિ પણ ચિત્તરૂપી સરોવરમાં રહેલ સંશય-વિપર્યયાદિ કાલુષ્યને દૂર કરી ભગવાન અરિહંતપ્રણતમાર્ગ ઉપર સમ્યગુ ભાવ ઉત્પન્ન કરે છે. ૨-મેધાજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતા ગ્રન્થગ્રહણ ૫ટુપરિણામ-એક પ્રકારને સદ્દગ્રન્થમાં પ્રવૃત્તિ કરાવનારે પરિણામ. પાપબુતની અવજ્ઞા કરાવનાર તથા ગુરૂવિનયાદિ વિધિમાં જોડનારે ચિત્તનો ધર્મ. શાસ્ત્રમાં એને “આતુર-ઔષધાપ્તિ-ઉપાદેયતા’ની ઉપમા આપવામાં આવી છે. જેમ કેાઈ બુદ્ધિમાન રોગીને ઉત્તમ ઔષધની પ્રાપ્તિ થાય અને તેના વિશિષ્ટ ફલને અનુભવ થાય, ત્યારે અન્ય સર્વ વસ્તુને દૂર કરી તેના ઉપરજ તેને મહાન ઉપાદેય ભાવ અને ગ્રહણ કરવાને આદર રહે છે, તેમ મેધાવી પુરૂષોને પિતાની મેધાના સામર્થ્યથી સગ્રન્થને વિષેજ અત્યંત ઉપાદેયભાવ અને ગ્રહણદર રહે છે. પણ બીજા ઉપર રહેતું નથી. કારણ કે સગ્રન્થને તેઓ ભાવૌષધરૂપ માને છે. ૩–વૃતિ–મેહનીય કર્મના ક્ષેપમાદિથી ઉત્પન્ન થતી વિશિષ્ટ પ્રીતિઃ અવધ્ય કલ્યાણના કારણભૂત વસ્તુની પ્રાપ્તિના દષ્ટાંત વડે વધુ નેધ ૧૬૭ મા પાનામાં ] Page #178 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના અરિહંતની ભક્તિ [ ૧૬૭ _ ધાણાપ= ધારણાવડે: અવિસ્મરણ પૂર્વક કિન્તુ શૂન્યચિત્તે નહિ? A અનુદ્દાપક અનુપ્રેક્ષાવડેઃ વિચારણા પૂર્વક કિન્તુ કેવળ પ્રવૃત્તિ માત્ર રૂપે નહિ.” [ ૧૬૯ મા પાનાથી આગળની નેધ. ] આ પ્રીતિ દીનતા અને ઉત્સુકતાથી રહિત તથા ધીર અને ગંભીર આશય રૂ૫ હોય છે. શાસ્ત્રમાં એને “દત્યથી હણાયેલાને ચિન્તામણિની પ્રાપ્તિની ઉપમા આપવામાં આવી છે. જેમ દૌર્ગત્ય-દરિદ્રતાથી ઉપહત થયેલાને ચિન્તામણિરત્નની પ્રાપ્તિ થાય અને તેના ગુણની માલૂમ પડે ત્યારે “જમવાની વૌર્ચ ” “હવે દૌર્ગત્ય ગયું” એ જાતિની માનસિક વૃતિ–સંતોષ ઉત્પન્ન થાય છે, તેમ જિનધર્મરૂપી ચિન્તામણિ રત્નની પ્રાપ્તિ થવાથી અને તેને મહિમા માલૂમ પડવાથી “ ની સંસા: હવે સંસાર કોણ માત્ર છે? એ જાતિની દુઃખની ચિન્તાથી રહિત માનસિક લાગણી ઉત્પન્ન થાય છે. ૪-ધારણ-જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થનારી, પ્રસ્તુત એક વસ્તુને વિષય કરનારી તથા અવિશ્રુતિ, સમૃતિ અને વાસના રૂ૫ ભેદવાળી ચિત્ત પરિણતિઃ શાસ્ત્રમાં એને “સાચા મોતીની માલાને પરવવા ના દૃષ્ટાંતની સાથે સરખાવી છે. તેવા પ્રકારના ઉપયોગની દઢતાથી તથા યથાયોગ્ય અવિક્ષિપ્તપણે સ્થાનાદિ યોગમાં પ્રવૃત્ત થવાથી યોગ રૂપી ગુણની માલા નિષ્પન્ન થાય છે. પ-અનુપ્રેક્ષા-જ્ઞાનાવરણીય કર્મનાક્ષપશમથી ઉત્પન્ન થયેલે અનુભૂત અર્થના અભ્યાસને એક પ્રકાર, પરમ સંવેગનો હેતુ, ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રતીતિ કરાવનાર,કેવલજ્ઞાનની સન્મુખ લઈ જનારે ચિત્તનો ધર્મ. શાસ્ત્રમાં એને “રત્નશોધક અનલ'ની ઉપમા આપવામાં આવી છે. રત્નને પ્રાપ્ત થયેલ રત્નશોધક અનલ જેમ રત્નના મલને બાળી નાંખી શુદ્ધિ પેદા કરે છે, તેમ આત્મરત્નને પ્રાપ્ત થયેલ અનુપ્રેક્ષા રૂપી અનલ કમલને બાળી નાંખી કૈવલ્યને પેદા કરે છે. કારણ કે તેને તે સ્વભાવ જ છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] દેવાર્શન આ શ્રદ્ધાદિ પાંચ ગુણા અપૂર્વકરણ નામની મહાસમાધિના બીજ છે. તેના પરિપાક અને અતિશયથી અપૂર્વ કરણની પ્રાપ્તિ થાય છે. કુતોથી ઉત્પન્ન થતા મિચ્છા વિકપાને દૂર કરી શ્રવણુ, પઠન, પ્રતિપત્તિ, ઇચ્છા અને પ્રવૃત્તિમાં જોડાવું, એ એના પરિપાક છે તથા સ્વૈર્ય અને સિદ્ધિ પ્રાપ્ત કરવી, એ એને અતિશય છે. શ્રદ્ધાદિ ગુણેાના રિપાક અને અતિશયથી પ્રધાનપરીપકારના હેતુભૂત અપૂર્વકરણ નામના ગુણુસ્થાનકની પ્રાપ્તિ થાય છે. લાભના ક્રમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાથી મેધા, મેધાથી ધૃતિ, ધૃતિથી ધારણા અને ધારણાથી અનુપ્રેક્ષા તથા વૃદ્ધિના ક્રમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાની વૃદ્ધિથી મેધાની વૃદ્ધિ, મેધાની વૃદ્ધિથી ધૃતિની વૃદ્ધિ, ધૃતિની વૃદ્ધિથી ધારણાની વૃદ્ધિ અને ધારણાની વૃદ્ધિથી અનુપ્રેક્ષાની વૃદ્ધિ થાય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ રૂ પ્રકરણ–છવ્વીસમું. શ્રીજિનપૂજનથી ત્રણ ગુણની સિદ્ધિ છે. ૧ ગુણબહુમાન, ૨પ કૃતજ્ઞતા અને ૩ વિનય. ૧ ગુણબહુમાન–શાસ્ત્રકાર મહર્ષિએ ફરમાવે છે કે ‘गुणबहुमानिनो हि जीवा बहुमानद्वारोपजातावन्ध्यपुण्यप्रबन्धसामर्थ्यान्नियमादिहाऽसुत्र च शरच्छशधरकरनिकरगौरं गुणग्राममवश्यमवाप्नुवन्ति, तद्वहुमानाशयस्य चिन्तारत्नादप्यधिकशक्तियुक्तत्वात् ।' ગુણો પ્રત્યે બહુમાન ધારણ કરનારા છે, એ બહુમાનદ્વારા ઉપાર્જન કરેલ અવષ્ય પુણ્ય સમૂહના સામર્થ્યથી, આલેક અને પરલોકમાં શરઋતુના ચંદ્રકિરણના સમૂહ જેવા ઉજજવળ ગુણ સમુદાયને અવશ્ય પ્રાપ્ત કરે છે. કારણ કે ગુણ બહુમાનનો આશય–અધ્યવસાય ચિન્તામણિરત્ન કરતાં પણ અધિક શક્તિથી યુક્ત છે.” શ્રી જિનેશ્વરદેવનું પૂજન કરનાર શ્રી જિનેશ્વરદેવના વીતરાગતાદિ અનંત ગુણોનું બહુમાન કરે છે. તેથી એ બહુમાન દ્વારા તે અનંત પુણ્યને ઉપાર્જન કરે છે. શ્રી સિજૂરપ્રકારના કર્તા શ્રી સેમસુંદરસૂરીશ્વરજીએ ફરમાવ્યું છે કે – 'यः पुष्पैजिनमर्चति स्मितसुरनोलोचनैः सोऽर्च्यते, यस्तं वंदत एकशस्त्रिजगता सोऽहनिशं वन्द्यते । यस्तं स्तौति परत्र वृत्रदमनस्तोमेन स स्तूयते, यस्तं ध्यायति क्लप्तकर्मनिधनः स ध्यायते योगिभिः ॥१॥' Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦] દેવદર્શન જે ભવ્યાત્મા પુષ્પ વડે શ્રી જિનને પૂજે છે, તે સ્મિત વદનવાળી દેવાંગનાઓના લોચને વડે પૂજાય છે. જે એક જ વાર શ્રી જિનને ભાવપૂર્વક નમે છે, તે ત્રણે જગત વડે નિરંતર નમન કરાય છે. જે ગુણબહુમાનના ભાવથી શ્રી જિનની આ લોકમાં સ્તુતિ કરે છે, તે પરલોકમાં ઈન્દ્રોના સમુદાય વડે સ્તુતિ કરાય છે. જે શ્રી જિનેશ્વરદેવનું મનથી ધ્યાન કરે છે, તે સમસ્ત કર્મને અંત કરનારે બની યોગિપુરૂષે વડે પણ ધ્યાન કરાય છે.” ઉપરોક્ત કથનમાં જેઓને અતિશયોક્તિ લાગતી હોય અગર શ્રદ્ધા ન બેસતી હોય તેઓએ વિચારવું જોઈએ કે શ્રી જિનેશ્વરદેવ અનંતગુણના પુંજ છે. સર્વ ગુણોના પ્રર્ષને પામેલા છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ક્ષમા, માર્દવ, આર્જવ, સતિષ, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય, દાન, શીલ, તપ, ભાવ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, ધેય, ધૈર્ય,ગાશ્મીર્ય, દાક્ષિણ્ય, સૌજન્ય અને ઔદાર્ય આદિ સ્વરેપકારક જેટલા ગુણે આ જગતમાં સંભવિત છે, તે સર્વ ગુણેનું પાલન શ્રી જિનેશ્વરદેવેએ સ્વયં કર્યું છે, અન્ય પાસે કરાવ્યું છે, અને તે ગુણોનું નિરંતર પાલન થતું રહે તેવા પ્રકારનું તીર્થ જગતમાં સ્થાપીને અન્ત અવ્યાબાધ પદને વરેલા છે. એમનાથી અધિક ગુણવાન આ જગતમાં બીજા કેઈ છે નહિ. એવા અનંતગુણી શ્રી જિનેશ્વરદેવના પૂજનને અધ્યવસાય પણ અનંત ફળને આપનારે છે, તે પછી તે પૂજનની પ્રવૃત્તિ અને પ્રાપ્ત સામગ્રીને પૂજન માટે સદુપયેગ, તેથી પણ અનંત લાભને આપનારે થાય, તેમાં આશ્ચર્ય જ શું? Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનપૂજનથી ત્રણ ગુણની સિદ્ધિ [ ૧૭૧. અહીં એટલું યાદ રાખવું જોઇએ કે શ્રી જિનેશ્વરદેવનું પૂજન લૌકિક લાભ લાલચથી કે સાંસારિક ઋદ્ધિ સમૃદ્ધિના હેતુથી નહાવું જોઇએ. કિન્તુ કેવળ ગુણુબહુમાનના આશયથી ગુણી ખનવા માટે હાવું જોઇએ. ગુણુ બહુમાનના આશય. સિવાયની જિનપૂજાને વિષક્રિયાદિ રૂપ તુચ્છ કિયાએ કહેલી છે. ૨ કૃતજ્ઞતા—બીજા તરફથી આલેાક સંબંધી કે પરલેાક સંબંધી થાડા પણુ ઉપકાર પેાતાના ઉપર થયેા હાય, તેને ન ભૂલવા, તે કૃતજ્ઞતા ગુણ છે. શ્રી જિનેશ્વરદેવા તરફથી જગતના તમામ જીવેા ઉપર જે ઉપકાર થયા છે, તે વર્ણનાતીત છે. જગતમાં જન્મ આપનાર માતાપિતાના ઉપકાર, આજીવિકાનું સાધન પૂરૂં પાડનાર સ્વામીના ઉપકાર અને લૌકિકવિદ્યા શીખવનાર વિદ્યાગુરૂના ઉપકાર વિગેરે દુષ્કૃતિકાર મનાય છે અને તેમાં પણ સદ્ધર્મને પમાડનાર ધર્મગુરૂ– સદ્ગુરૂના ઉપકાર અત્યંત દુઃપ્રતિકાર મનાય છે. કાઈ પણ પ્રકારે તે ઉપકારના અલા વળી શક્તા નથી. શ્રી જિનેશ્વરહેવાના ઉપકાર તા તે તમામથી ચઢી જાય તેવા છે. માતા, પિતા, સ્વામી, કલાગુરૂ કે ધર્મગુરૂના ઉપકાર તા તેમને આ જન્મમાં કે અન્યજન્મમાં ધર્મ પમાડવાને સંયેાગ મળે તા વળી શકે છે. કિન્તુ શ્રી જિનેશ્વરદેવના ઉપકારના બદલા વાળવાના કાઈ માર્ગેજ નથી. કારણ કે તેઓ કૃતકૃત્ય થયેલા છે. વલી તેઓના ઉપકાર લૌકિક સર્વ ઉપકારા કરતાં અનંત ગુણા માટા છે. સદ્ધર્મ પમાડનાર ધર્મગુરૂના ઉપકાર કરતાં પણ તેમના ઉપકાર પ્રધાન છે. શ્રી જિનેશ્વરદેવાએ કેવલજ્ઞાન પામીને ધર્મતીર્થની સ્થાપના ન કરી હાત તે ધર્મ Page #183 -------------------------------------------------------------------------- ________________ - - - - "૧૭૨] દેવદર્શન ગુરૂ પણ ઉપકાર કરવા અસમર્થ હતા–એ કારણે શ્રી જિનેશ્વરદે તે ગુરૂના પણ ગુરૂ છે, ત્રણે જગતમાં અજ્ઞાનરૂપી અંધકારને ટાળનારા છે, આંધળાને આંખ આપનાર ઉપકારી કરતાં પણ તેઓ મેટા ઉપકારી છે, ત્રણ જગતને મૃતરૂપી ચક્ષુનું દાન કરીને તેઓએ અનુપમ ઉપકાર કરે છે. મરતાને જીવન આપનાર કરતાં પણ તેઓ અનંત ગુણ ઉપકારી છે. કારણ કે મરતાને જીવાડ્યા પછી પણ તેનું ફરીવાર મરવાનું અટકતું નથી. શ્રી જિનેશ્વરદેવેએ જગતના જીવને કદી પણ મરવું ન પડે તે માર્ગ પ્રકા છે. એ માર્ગનું આસેવન કરીને અનંતાનંત આત્માઓ જન્મ, જરા અને મરણની અનંત આપત્તિઓને તરી ગયા છે, તરી રહ્યા છે અને તરી જનારા છે. તેથી એમના સમાન બીજા કેઈ ઉપકારી નથી. ત્રિજગશરણ, ત્રિભુવનબાંધવ, અકારણુવત્સલ, અસંકલ્પિતકલ્પવૃક્ષ, અચિત્યચિન્તારત્ન, કૃપાસિંધુ, સર્વેજગણિતચિન્તક, આન્તરિકધનદાતાર, મુક્તિપથપ્રદર્શક, ઘરસંસારકુપસમુદ્ધરણ, ભવાટવીસાર્થવાહ, ભદધિનિર્ધામક, મહાગોપ અને મહામહણદિ અનંત ઉપમાઓથી અલંકૃત શ્રી જિનેશ્વરદેવનો ઉપકાર અચિન્ય છે. એ ઉપકારીના ઉપકાર -તળે પ્રાણું માત્ર દબાયેલ છે. જ્ઞાન રૂપી ધન આપીને જગતના અનાદિકાળની ભાવદરિદ્રતાને તેમણે ટાળી છે. અનંત કાળથી ભૂલાઈ ગયેલી જીવની અકૃત્રિમ-અખૂટ-આંતરિક લક્ષ્મી તેમણે દેખાડી છે અને ભવ્ય જીને તેનું ભાન કરાવ્યું છે. તેમણે બતાવેલા માર્ગના આરાધનથી જીવને આ દુઃખમય સંસારમાં પણ સુખને અનુભવ થાય છે. એવા અનુપમ ઉપકારીની પૂજા કરનાર આત્મા ઉપકારીના ઉપ Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનપૂજનથી ત્રણ ગુણની સિદ્ધિ [[ ૧૭૩. કારને હૃદયમાં ધારણ કરી કૃતજ્ઞતા ગુણનું પાલન કરી, ધર્મ પ્રાપ્તિને લાયક બને છે. ૩ વિનય–“વિનીતે અપની વિટ્ટી વા - કt ચેન વિનય' આઠ પ્રકારના કર્મ જેનાથી દૂર થાય, નાશ પામે, તે શ્રી જેનસિદ્ધાન્તાનુસાર વિનય કહેવાય છે. તે વિનય સર્વ ગુણોનું મૂળ છે. વિનય રહિત આત્માને ધર્મ કે તપ પણ નિષ્ફળ માન્ય છે. વિનયથી જ્ઞાન પ્રાપ્ત. થાય છે જ્ઞાનથી દર્શન, દર્શનથી ચારિત્ર, ચારિત્રથી મોક્ષ અને મેક્ષથી અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. એ વિનય શાસ્ત્રોમાં પાંચ પ્રકારને કહો છે. જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને, ઉપચારવિનય. ઉપચારવિનય બે પ્રકારનો છે. પ્રતિરૂપ ઉપચાર અને અનાશાતના રૂપ ઉપચાર. પ્રતિરૂપ ઉપચારના ત્રણ પ્રકાર છે. કાયિક, વાચિક અને માનસિક. અનાશાતના ઉપચારના ચાર પ્રકાર છે. અનાશાતના (હીલનાને ત્યાગ), ભક્તિ (બાહા પ્રતિપત્તિ રૂ૫), બહુમાન (આન્તરિક ભાવપ્રતિબન્ધ રૂ૫) અને પ્રશંસા (સભૂત ગુણોના કીર્તન રૂ૫)–શ્રી જિનેશ્વરદેવની પૂજામાં એ પાંચ પ્રકારને વિનય સચવાય છે અને એના ફળરૂપે અપૂર્વ જ્ઞાન, અપૂર્વ દર્શન, અપૂર્વ ચારિત્ર અને અપૂર્વ તપ આદિ ગુણેની પ્રાપ્તિ થાય છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ—સત્તાવીસમું. શ્રી જિનપૂજનના અભાવે ત્રણ પ્રગટ દાષ. -- ૧૩ના અનાદર, ૨ કૃતઘ્નતા અને ૩ અહંકાર ૧ ગુણના અનાદર—શ્રી જિનેશ્વરદેવનું પૂજન નહિ કરનાર આત્મા ગુણાના અનાદર કરનારા થાય છે. ગુણબહુમાનના અધ્યવસાય જેમ અવત્મ્ય પુણ્યમન્ત્યનું કારણ છે, તેમ ગુણુ અનાદરના અધ્યવસાય ‘સાનુબન્ધ તીવ્ર અશુભકર્મ અન્ય'ના હેતુ છે. ૭૦ કાડાકોડી સાગરોપમ પ્રમાણની દીર્ઘ કર્મે સ્થિતિ ઉપાર્જન કરાવનાર કેાઈ પણ અધ્યવસાય હાય તેા તે ગુણીના અનાદર, આશાતના કે હીલના વિગેરેના અધ્યવસાય છે. હિંસાદિ પાપ આચરનારા તેવી દુષ્ટકર્મપ્રકૃતિને નથી આંધતા કે જેવી દુષ્ટકર્મપ્રકૃતિઓને ગુણીના અનાદર આદિ કરનારા આંધે છે. શ્રી જિનપૂજન પ્રત્યેના અરોચક ભાવ જીવને ગુણુ અને ગુણીના અનાદર કરતા શીખવે છે અને એ અશુભ અભ્યાસ જન્મ જન્માંતરમાં સાથે રહી જીવને દીર્ઘ કાળપર્યંત સંસારમાં પરિભ્રમણ કરાવનારા થાય છે. કહ્યું છે કે— "" 'जं अब्भसेइ जीवो, गुणं च दोसं च इत्थ जम्मंमि । તં હોવ પાવર, અમાલેળ ઘુળો તેન ॥ ૨ ॥” 6 જીવ આ જન્મમાં ગુણુ અને દ્વેષના જેવા અભ્યાસ પાડે છે, તે અભ્યાસવડે પરલેાકમાં તેને જ પ્રાપ્ત કરે છે.’ આ જગતમાં છ પ્રકારના પુરૂષ છે. અધમતમ, અધમ, વિમધ્યમ, મધ્યમ, ઉત્તમ અને ઉત્તમાત્તમ. આલાક અને Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનપૂજનના અભાવે ત્રણ પ્રગટ દોષ [ ૧૭૫ પરલેક એમ ઉભયલકમાં અહિતકર કર્મને આચરનારા અધમતમ છે. આ લોકને હિતકર પણ પરલોકમાં અહિતકર કમેને કરનારા અધમ છે. ઉભય લેકમાં ફલદાયક કર્મને કરનારા વિમધ્યમ છે. આ લોકના ગે પણ પરલોકને સુધારનાર મધ્યમ છે. કેવળ મેક્ષને માટે જ ઉદ્યમ કરનાર ઉત્તમ છે અને જેઓ કૃતકૃત્ય થઈ ગયા છતાં અન્ય ઉપર ઉપકાર કરે છે, તેઓ ઉત્તમોત્તમ અને પૂજ્યતમ છે. અન્યલકને પૂજનીય દેવેન્દ્રો, નરેન્દ્રો અને યોગીન્દ્રો પણ તેમને પૂજે છે. તેમની પૂજા પ્રત્યે અનાદર ધારણ કરનાર આત્મા મહામહના ઉદયથી ગ્રસ્ત છે, એટલું જ નહિ કિન્તુ પિતાની જાતને દુર્ગતિના ગહન ગતોમાં ધકેલી દેનાર બને છે. - ૨ કૃતજ્ઞતા–શ્રી જિનપૂજનને નહિ આચરનારો આત્મા કૃતન બને છે અને શ્રી જિનેશ્વરદેવોએ કરેલા અનંત ઉપકારને હણનારો થાય છે. શાસ્ત્રોમાં મદિરાપાની, માંસજી, હિંસક, ચોર, વ્રતભંજક, વેશ્યાગામી, પારદારોલંપટ, ભગિનીલેગી આદિ પાપીઓની પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ થાય છે એમ કહ્યું છે. કિન્તુ કૃતળીકરેલા ગુણને ઘાત કરનાર, નહિ માનનાર અને અવગણના કરનાર પાપી આત્માની શુદ્ધિ માની નથી, અર્થાત પ્રાયશ્ચિતને માટે પણ એને નાલાયક ગણે છે. કૃતની આત્માના કર્મને છૂટકારો કોઈ પણ રીતે થતું નથી. બીજા સર્વ પાપીઓને ઉદ્ધાર અને નિસ્વાર થઈ શકે છે. કિન્તુ કૃતનતાના પાપને આચરનારને નિસ્તાર કે ઉદ્ધાર થઈ શકતો નથી. એ માટે સ્મૃતિઓમાં પણ કહ્યું છે કે “ત્રીને , ચૌરે મને તથા निष्कृतिविहिता सद्भिः, कृतघ्ने नास्ति निष्कृतिः ॥१॥" Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] દેવદર્શન બ્રહ્મહત્યાનું, સુરાપાનનું, ચેરીનું તથા વ્રતભંગનું પ્રાયશ્ચિત્ત મહાપુરૂષોએ બતાવ્યું છે. કિન્તુ કૃતનને માટે પ્રાયશ્ચિત્ત છે જ નહિ” (૧) શ્રી જિનેશ્વરદેવ એ સર્વશ્રેષ્ઠ ઉપકારી છે. તેથી તેમની પૂજામાં પ્રવર્તન નહિ કરનારે કૃતન બને છે અને પ્રાયશ્ચિત્ત માટે પણ નાલાયક થાય છે. ૩ અહંકાર–અહંકાર એ ભયંકર કટિને દુર્ગુણ છે. અહંકાર એ એક પ્રકારને હૃદયને ઉન્માદ છે. અહંકાર વડે ક્રોડે ભએ પણ ન છૂટે તેવું નીચગોત્રકર્મ જીવ ઉપાર્જન કરે છે. તેને પરિણામે પ્રત્યેક ભવમાં તેને નીચકુળાદિમાં ઉત્પન્ન થવું પડે છે. અહંકારી આત્મા અહંકારનાયેગે જ્ઞાનીને વિનય કરી શકો નથી. વિનય વિના વિદ્યા કે જ્ઞાન મળતું નથી. જ્ઞાન વિના વિરતિ, સંવર કે તપની પ્રાપ્તિ થઈ શકતી નથી. અને તપ વિના નિર્જરા, કર્મક્ષય કે મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જે આત્મા ગુણની પૂજામાં જોડાતો નથી, તે આત્મા મિથ્યાઅહંકાર વડે પિતાની સામે આવતી સર્વ પ્રકારની સંપત્તિઓને લાકડીના પ્રહાર વડે અટકાવે છે. વિનયવાન આત્મા સર્વ પ્રકારની સંપત્તિએનું ભાજન થાય છે. અહંકારી આત્મા સામે આવતી કલ્યાણની પરમ્પરાઓને મૂળથી જ રેકે છે. શ્રી જિનેશ્વરદેવ જેવા લેકથાનાયક અને જગતપૂજય દેવાધિદેવની પૂજા કરતાં જે શરમાય છે અગર પિતાની માનહાનિ સમજે છે, તે આત્મા મહામદથી સસ્ત છે અને શૂટિમાત્ર વિષયના સંગથી પોતાની જાતને અજરામરવત્ માનનારો ભયંકર અજ્ઞાની છે. એટલું જ નહિ પણ પિતાની અતિશય અધમતમ દશાને સૂચવનાર છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ–અઠ્ઠાવીસમું. દેવદર્શન સબંધો શકા—સમાધાન. શંકા——દેવદર્શનની ક્રિયા નિષ્ફળ છે. સમાધાન—દેવદર્શનની ક્રિયા નિષ્ફળ છે, એમ કહેવું ખાટું છે. દેવદર્શનથી પ્રત્યક્ષ શુભભાવ ઉત્પન્ન થાય છે અને શુભભાવથી જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષય થાય છે. શંકા—દેવદર્શનથી પ્રત્યક્ષ શુભભાવ ઉત્પન્ન થાય છે, એવા એકાન્ત નથી. કેટલાકને અશુભભાવ પણ ઉત્પન્ન થાય છે. સમાધાન—અશુભભાવ ઉત્પન્ન થવાનું કારણ તેમની અજ્ઞાનતા છે. જેઓ સમ્યગજ્ઞાનપૂર્વક દેવનું સ્વરૂપ સમજી ઉપયાગ અને વિધિપૂર્વક દેવદર્શન કરે છે, તેઓને અવશ્ય શુભભાવ ઉત્પન્ન થાય છે. શકા—આજકાલ વિધિપૂર્વક કેાઇ દર્શન કરતું નથી. જેએ દર્શન કરે છે, તેઆમાંના ઘણાખરા તે દેવનું સ્વરૂપ સમજતા નથી અને જે થાડું ઘણું સમજે છે, તેઓ પણ ઉપયોગ વિના—રૂઢિ માત્રથી જેમ તેમ ક્રિયા કરી આવે છે. સમાધાન—વિધિપૂર્વક નહિ કરનારા વિધિપૂર્વક કરે, દેવનું સ્વરૂપ નહિ સમજનારા દેવનું સ્વરૂપ સમજે તથા રૂઢિ માત્રથી કરનારા પણુ સમજ પૂર્વક કરતા થાય, એ માટે ઉપદેશ અને લખાણ દ્વારા સભ્યજ્ઞાનને પ્રચાર કરવાની આવશ્યકતા છે. એ વાત સાચી છે કે સમ્ય ૧૨ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮] દેવદર્શન જ્ઞાન દ્વારા જ્યાં સુધી દેવનું યથાર્થ સ્વરૂપ સમજાય નહિ, ત્યાં સુધી જોઈએ તે ભાવ આવે નહિ અને જોઈએ તેવો ભાવ આવે નહિ ત્યાં સુધી ક્રિયાની શુદ્ધિ અને કમેને ક્ષય થાય નહિ શકા–શુદ્ધ ક્રિયા કરનારા પણ ભાવ વિનાના દેખાય છે. રોજ વિધિપૂર્વક ત્રિકાળ દેવદર્શન કરવા છતાં તેમના અંતરના પરિણામ સુધરતા નથી અને દેવદર્શન નહિ કરનાર કરતાં પણ તેમના જીવન વધારે અશુદ્ધ દેખાય છે, તેનું શું? સમાધાન–એમાં કારણ તેમની શુદ્ધ ક્રિયા નથી પણ અજ્ઞાનતા અને લેભ વિગેરે છે. માયાથી, લેભથી અને અજ્ઞાનથી કરેલી શુદ્ધ ક્રિયા પણ શુભ ભાવનું કારણ બનતી નથી. એટલા માટે શાસ્ત્રકારોએ સર્વ ધર્મક્રિયા નિર્દભ પણે, નિરાશસભા તથા એક મુક્તિની જ કામનાપૂર્વક કરવાનું ફરમાવ્યું છે. પરંતુ જેઓ ભવાભિનંદિતા, કદાગ્રહકે અજ્ઞાનતા આદિના કારણે શાસ્ત્રકારના તે ઉપદેશને અમલ કરતા નથી, તેઓને દેવદર્શનાદિ કરવા છતાં શુભ ભાવની પ્રાપ્તિ ન થાય, એમાં આશ્ચર્ય નથી. ધર્મ ક્રિયાનું સર્વોત્તમ ફલ મેળવવા માટે જેટલી આવશ્યક્તા કિયાશુદ્ધિની છે, તેટલી જ આવશ્યકતા ભાવશુદ્ધિની પણ છે. કોઈ પણ પ્રકારના લૌકિક ફળની આકાંક્ષા વિના કેવળ કર્મક્ષયના ઈરાદે જેઓ ધર્મક્રિયા કરે છે, તેઓને શુભ ભાવની પ્રાપ્તિ થયા સિવાય રહેતી નથી અને શુભ ભાવથી નિયમો Page #190 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન સંબંધી શંકા–સમાધાન [ ૧૭૯ કર્મને ક્ષય થાય છે અને કર્મક્ષયથી નિયમા સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. શંકા–આજે તેવા શુદ્ધ ધ્યેયથી ક્રિયા કરનારા ક્યાં છે? સમાધાન–નથી એમ કહેવું છેટું છે. પણ પ્રમાણમાં ઘણું થોડા છે. તે પણ સમ્યજ્ઞાનને પ્રચાર કરી શુદ્ધ ધ્યેયથી ક્રિયા કરનારાઓની સંખ્યા વધારી શકાય છે. જેમ જેમ નિર્મળ ભાવથી દેવદર્શનાદિ ધર્મકિયા કરનારાઓની સંખ્યા વધતી જશે, તેમ તેમ દેવદર્શનાદિ ધર્મક્રિયાઓને મહિમા દરેકને સ્વાનુભવપ્રતીત થશે. દેવદર્શન-વંદનાદિ ધર્મકિયાઓના પ્રભાવને કલ્પવૃક્ષ, ચિન્તામણિ અને બીજા તેવા ઈચ્છિત ફળને આપનાર પદાર્થોની સાથે પણ સરખાવી શકાય તેમ નથી. કહ્યું છે કે – " कल्पद्रुमः परो मन्त्रः, पुण्यं चिन्तामणिश्च यः । गीयते स नमस्कारस्तथैवाहुरपण्डिताः ॥१॥ कल्पद्रुमो महाभागः, कल्पनागोचरं फलम् । ददाति न च मन्त्रोऽपि, सर्वदुःखविषापहः ॥ २॥ न पुण्यमपवर्गाय, न च चिन्तामणिय॑तः । तत्कथं ते नमस्कार, एभिस्तुल्योऽभिधीयते ॥३॥" હે ભગવન ! જેઓ આપના નમસ્કારને શ્રેષ્ઠ કલ્પવૃક્ષ, મંત્ર, પુણ્ય કે ચિન્તામણિની સાથે સરખાવે છે, તેઓ પડિત નહિ પણ મૂર્ણ છે. (૧) Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] દેવદર્શન અચિજ્ય શક્તિવાળ કલ્પવૃક્ષ પણ કલ્પનાગોચરમનમાં પેલા ફલને જ આપે છે. મન્ચ પણ સર્વ દુઃખરૂપી વિષને હણનારે થતો નથી. (૨) પુણ્ય કે ચિન્તામણિ પણ અપવર્ગને આપનાર થતા. નથી, જ્યારે આપને કરેલ નમસ્કાર કલ્પનાતીત ફલને આપનારા થાય છે, સર્વ દુઃખરૂપી વિષને હણનારો થાય છે, તથા અનન્ત સુખના ધામ રૂપ અપવર્ગને દેનારે થાય છે. તે પછી એ પદાર્થોની સાથે તેને કેમ સરખાવી શકાય? (૩) શકા–દેવદર્શનાદિથી શાસ્ત્રો કહે છે, તેવું ફળ મળતું હોય તે બધાને તે કેમ મળતું નથી? સમાધાન–દેવદર્શનાદિથી શાસ્ત્રો કહે છે તેવું ફળ મળે છે, એ નિર્વિવાદ છે. પરંતુ દરેક ક્રિયા તેની વિધિપૂર્વક કરવામાં આવે તે જ યથાર્થ ફલને આપે છે. અવિધિથી, અપૂર્ણવિધિથી કે વિપરીત વિધિથી કરવામાં આવે તે ફળન આપે અથવા અપૂર્ણ કે વિપરીત ફલને પણ આપે. લેકમાં ખેતીકિયાદિ સઘળી ક્રિયાઓ વિધિયુક્ત કરવામાં આવે તે જ ફલદાયી થાય છે. એથી વિપરીત પણે કરવામાં આવે તે ફળતી નથી, એ સર્વજન પ્રતીત છે. શકા–દેવદર્શનાદિ કરવાની શાસ્ત્રોક્ત વિધિ આજે શું સુલભ છે ? સમાધાન–અથી આત્મા માટે અવશ્ય સુલભ છે. દેવ દર્શન, દેવવંદન, દેવપૂજન ઈત્યાદિ કરવાની શાસ્ત્રોક્તવિધિ પ્રાસંગિક આ પુસ્તકમાં તથા વિસ્તારથી દેવવંદન Page #192 -------------------------------------------------------------------------- ________________ - - [ ૧૮૧ દેવદર્શન સંબંધી શંકા સમાધાન ભાષ્ય વિગેરેમાં આપવામાં આવી છે. શાસ્ત્રોમાં એ સંબંધી ઘણે વિસ્તાર કરવામાં આવ્યો છે. પરંતુ તેને સમજવા અને અમલમાં મૂકવા માટે જેટલે પ્રયાસ થવું જોઈએ, તેને શતાંશ પણ થતો નથી. જે ગુરૂગમદ્વારા અગર આવા પુસ્તકાદિનાં સાધન દ્વારા તેને યથાર્થ સમજવા અને અમલમાં મૂક્વા એગ્ય પ્રયાસ કરવામાં આવે તે ક્રિયા અને ભાવની શુદ્ધિ થયા વિના રહે નહિ અને એ ઉભયની શુદ્ધિ થાય તે ફલને સાક્ષાત્કાર થયા વિના પણ રહે નહિ. શંકા–દેવદર્શનની શાસ્ત્રોક્તવિધિ શું આજે પળાય છે? સમાધાન–દેવદર્શનની શાસ્ત્રોક્તવિધિ આજે સર્વથા નથી પળાતી એમ નથી. પરંતુ તેમાં ઘણું સુધારાની આવશ્યક્તા છે. જો કે શાસ્ત્રકારોએ એ આગ્રહ રાખે નથી કે દરેક ભૂમિકાવાળા જ શાસ્ત્રોક્તવિધિ મુજબ પરિપૂર્ણ વર્તન કરી શકે. અથવા શાસ્ત્રોક્તવિધિ મુજબ સંપૂર્ણ વર્તન કરી શકે તેઓ જ દેવદર્શનાદિ કરવાના અધિકારી છે. શાસ્ત્રકારોએ તે માત્ર એ વાત ઉપર ખાસ ભાર મૂક્યો છે કે જેઓ વિધિપૂર્વક અનુષ્ઠાન નથી કરી શક્તા, તેઓએ પણ પ્રયત્ન તે વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાને કરે જોઈએ. કિન્તુ પિતાના અવિધિવાળા અનુષ્ઠાનને જ વિધિયુક્ત અનુષ્ઠાન માનવા કે મનાવવાનો આગ્રહ સેવ જોઈએ નહિ. શકા–તમે કહે છે તેવી રીતે વર્તનારા આજે કેટલા છે? Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨] દેવદર્શન સમાધાન કેટલા છે અને કેટલા નથી, એની ચર્ચા કરવા કરતાં “આપણે કેવા થવું જોઈએ?” એની ચર્ચા, એ જ અત્યંત લાભદાયક છે. જેઓના હૈયામાં વિધિને રાગ અને અવિધિને પશ્ચાત્તાપ બેઠે છે, તેઓની અવિધિવાળી ક્રિયા પણ શાએ નિન્ટી નથી. કિન્તુ પ્રશંસી છે. અવિધિએ કરવા કરતાં ન કરવું, એ સૂત્રવિરૂદ્ધ વચન છે. જ્યારે વિધિથી કરવા માટે અવિધિ થઈ જાય, તે પણ અનુષ્ઠાનને ન છોડવું, એ સૂત્રા નુસારી કથન છે. શકા–અવિધિવાળાં અનુષ્ઠાન નભાવી લેવાની વૃત્તિથી જ દિનપ્રતિદિન વિધિમાગને લેપ થતું જાય છે, એમ નથી લાગતું ? સમાધાન–એ એકાન્ત શાસ્ત્રકારેને માન્ય નથી. આદિ ધાર્મિકની અશુદ્ધ પ્રવૃત્તિ પણ શુદ્ધ પ્રવૃત્તિનો હેતુ છે. તેથી નૈગમ નયના મતે આદિધાર્મિકની અસ.... વૃત્તિ પણ સમ્પ્રવૃત્તિ જ ગણાય છે. કારણ કે તે સત્મવૃત્તિની બાધક નહિ પણ સાધક જ હોય છે. શરત એટલી જ છે કે તેનું હૃદય તત્ત્વનું વિરેધક નહિ રહેવું જોઈએ. કિન્તુ અવિરેધક હોવું જોઈએ. શંકા-તત્ત્વનું અવિરોધક હૃદય કેને કહેવાય? સમાધાન–શાસ્ત્રીમાં એવા હદયવાળાને અપુનર્બન્ધક આદિ શબ્દોથી સંબોધ્યા છે. અપુનર્બન્ધક આત્મા તેને કહેવાય છે કે જે અતિ તીવ્રભાવે પાપને કરતો નથી, Page #194 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શીન સંબંધી શકા—સમાધાન [૧૮૩ જેને ભવના રાગ–મહુમાન હાતું નથી અને જે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિને આચરનારી હાય છે. એવા માર્ગાનુસારી આત્માની અનાલાગવાળી અને અવિધિવાળી ધર્મક્રિયા પણ ‘સક્રન્ધન્યાય’થી માર્ગમાં લઈ જનારી છે. અપુનર્મન્ધક આત્માની પ્રવૃત્તિનું વર્ણન કરતાં શાસ્ત્રકાર મહર્ષિઓએ ફરમાવ્યું છે કે— “ તે અકલ્યાણુ મિત્રના યાગના ત્યાગ કરનારો હાય છે. કલ્યાણ મિત્રના સંપર્કને સાધનારા હોય છે. માતાપિતાદિ ગુરૂજનનું સન્માન કરનારા હાય છે. તેમની આજ્ઞાને પરતંત્ર રહેનારા હાય છે. દાનાઢિ કાર્યોમાં યથાશક્તિ પ્રવૃત્તિ કરનારા હાય છે. વિધિપૂર્વક ધર્મશાસ્ત્રને સાંભળનારા હાય છે. મહાપ્રયત્નપૂર્વક તેના વિચાર કરનારા હોય છે. શક્તિના વિચાર કરી તદ્દનુસાર પ્રવૃત્તિ કરનારા હાય છે. ધૈર્યનું અવલખન કરનારા હાય છે. આગામી કાલના વિચાર કરનારા હાય છે. મૃત્યુને જોનારા હાય છે. પરલેાકના સાધનને પ્રધાન માનનારા હાય છે. ભગવાનની પ્રતિમાઓને પૂજનારા હાય છે. ભગવાનના વચનને લખાવે છે તથા ભગવાનના મંગળ નામના નિરન્તર જાપ કરે છે. અરિહંતાદિ ચારને શ્રેષ્ઠ, મંગળ અને શરણભૂત માનીને નિરન્તર પાપની નિન્દા તથા સુકૃતની અનુમેાદના કરનારા હાય છે તથા ઉત્તમ પુરૂષોના હૃષ્ટાન્ત ચાલનારા હૈાય છે. એવા પ્રકારના માર્ગાનુસારી અપુનમૅન્યૂક આત્માની સઘળી ધર્મપ્રવૃત્તિ આદિથી આરભીને જ ૧-પ્રજ્ઞાવાન દેખતાની પાછળ આંધળાએ ચાલવું, તે ‘ સદન્ય ન્યાય ' કહેવાય છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] દેવદર્શન સત્રવૃત્તિ ગણાય છે. કારણ કે તેનું હૃદય તત્વથી પ્રતિકૂળ હેતું નથી. અનાગાદિ કારણે તેની પ્રવૃત્તિ વિરૂદ્ધ થઈ જાય તે પણ હૃદય અવિરૂદ્ધ હેવાથી તે વિરૂદ્ધ પ્રવૃત્તિ પણ મહાકલ્યાણને બાધક થતી નથી. અન્યદર્શનકારેએ એવા આત્માની અનાગ અને અવિધિવાલી પ્રવૃત્તિને પણ “સુતમંડિતપ્રબોધદર્શન અને સુપ્તસમુદ્રતીર્થદર્શન ઈત્યાદિ ઉત્તમ ઉપમાઓ આપીને વખાણી છે. પ્રકૃતિને અધિકાર નિવૃત્ત થયા વિના એવી સ્થિતિ આવતી નથી. એમ કપિલમતવાલા કહે છે. ભવ વિપાક પ્રાપ્ત થયા વિના એ દશા આવતી નથી, એમ સુગત–બુદ્ધ મતવાળા કહે છે. કર્મ સ્થિતિ લઘુ થયા વિના અથવા ભવસ્થિતિને પરિપાક થયા વિના એ દશા પ્રાપ્ત થતી નથી, એમ શ્રી જિનમતના જ્ઞાતાઓ કહે છે. એવા અપુનર્બન્ધક આત્માઓ જ તત્વથી ધર્મના અધિકારી છે અને તેના પ્રત્યે કરેલો ઉપદેશ જ પ્રાય: સફલ થાય છે, એમ શાસ્ત્રકારે ફરમાવે છે.” 1-સૂતેલા માણસને કેઈ આભૂષણદિ વડે અલંકૃત કરે અને પછી તે જાગ્રત થાય ત્યારે પિતાને અલંકૃત થયેલે જોઇને આનંદ અનુભવે છે. તેની જેમ અનાગથી પણ વિચિત્ર ગુણે વડે પિતાને અલંકૃત થયેલે જોઈને સમ્યગ્દર્શનાદિ લાભના કાળે આનંદ અનુભવે છે. ૨-નિદ્રામાં સૂતેલે કોઈ માણસ સમુદ્ર તરી ગયા પછી જાગ્રત થાય ત્યારે જેટલે વિસ્મય પામે તેટલે વિસ્મય સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ વખતે પૂર્વે કરેલી ધર્મક્રિયાઓને જાણીને સમ્યગ્દષ્ટિને થાય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન સંબંધી શંકા-સમાધાન [ ૧૮૫ શંકા–જેઓએ અપુનર્બન્ધક અવસ્થા પ્રાપ્ત ન કરી હોય, તેઓએ ધર્મ ન કરવો જોઈએ? સમાધાન–તેઓએ ધર્મ ન કરવો જોઈએ એમ ન કહેવાય. પરંતુ સાથે સાથે અપુનર્બન્ધક અવસ્થાને ઉચિત જે આચરણ ઉપર જણાવી ગયા, તેને જીવનમાં ઉતારવા તત્પર બનવું જોઈએ. શકા–જેઓ અપુનર્બન્ધક દશામાં જણાવેલા ગુણે લાવવા પ્રયાસ ન કરે, તેઓનું ધર્માચરણ નિષ્ફળ ગયું ગણાય કે નહિ? સમાધાન–શાત્રે બે પ્રકારનાં ધર્માચરણ ગણાવ્યાં છે. એક શીઘ્ર ફળવાવાળાં અને બીજા લાંબા કાળે ફળવાવાળાં. અપુનર્બન્ધક આત્માનું ધર્માચરણ શીઘ્ર ફળદાયી થાય છે અને એ સિવાયના આત્માઓનું ધર્માચરણ ઘણુ લાંબા કાળે ફળદાયી થાય છે. શંકા–અપુનબન્ધક આત્માઓ પણ એક સરખા ફળના લેક્તા થાય છે કે વધતા ઓછા? સમાધાન–ફળની પ્રાપ્તિને આધાર ભાવનાની તીવ્રતા ઉપર છે “પતંજલિ” આદિ અન્યદર્શનકારેએ પણ કહ્યું છે કે"तीवसंवेगानामासन्नः मृदुमध्याधिमात्रत्वात्, ततोऽपि विशेषः।" તીવ્ર વેગવાળા આત્માઓને સમાધિની પ્રાપ્તિ આસનશીધ્ર થાય છે. તીવ્ર સંવેગના પણ અનેક પ્રકાર પડી જાય છે. જઘન્ય તીવ્રસંગ, મધ્યમ તીવ્ર સંવેગ અને Page #197 -------------------------------------------------------------------------- ________________ - -- દેવદરન ઉત્કૃષ્ટ તીવ્ર સંવેગ. એનાથી ફલની પ્રાપ્તિમાં પણ વિશેષતા પ્રાપ્ત થાય છે, અર્થાત્ શીધ્ર, શીધ્રતર અને શીવ્રતમ ફલની પ્રાપ્તિ થાય છે. શંકા–તીવ્ર સંવેગ કોને કહેવાય? સમાધાન–ભવ પ્રત્યે અત્યંત વિરાગનું નામ તીવ્ર સંવેગ છે. જેને ભવ પ્રત્યે નિર્વેદ નથી, તે મોક્ષ માટે પ્રયત્ન કરતું નથી. ભવ પ્રત્યે રાગ હેવાથી તેને પ્રયત્ન અપ્રયત્ન-નિર્જીવ ક્રિયા તુલ્ય હોય છે. એ કારણે દેવદર્શનાદિ ધર્માનુષ્ઠાનનું શીધ્રફળ મેળવવા માટે ભવ નિર્વેદની પરમ આવશ્યક્તા છે. શંકા—ભવનિર્વેદ વિના પણ દેવદર્શનાદિ કિયા થાય છે, તેનું શું? સમાધાન–ભવનિર્વેદ વિના થતી દર્શનાદિ ક્રિયા, એજ અશુદ્ધિનું મૂળ છે. ક્રિયામાં શુદ્ધિ લાવતાં અટકાવનાર પણ તેજ છે. ભવનિર્વેદ વિનાના આત્માઓની ધર્મક્રિયા મેટે ભાગે વિષ, ગરલ કે સંમૂઇિમ કિયા હોય છે. કારણ કે તે કિયા કરનારાઓ ભવરાગથી બંધાયેલા હોય છે. એટલે ક્રિયા કરતી વખતે તેમને સંકલ્પ આલેક કે પરલેકના પૌદ્ગલિક સુખાની કામના આદિ માટે હોય છે. અશુદ્ધ સંકલ્પથી થતી શુદ્ધ ક્રિયા પણ અશુદ્ધ બની જાય છે. કારણ કે કર્મબન્ધ આશયાનુરૂપ માને છે. જેને આશય અશુદ્ધ છે તેની શુદ્ધ ક્રિયા પણ અશુદ્ધ માનેલી છે અને જેનો આશય શુદ્ધ છે તેની Page #198 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન સબંધી શંકા—સમાધાન [ ૧૮૭ કવચિત્ અશુદ્ધ ક્રિયા પણ શુદ્ધ માનેલી છે. શકા—અશુદ્ધ આશયવાળાની શુદ્ધ ક્રિયા પણ નિષ્ફળ છે. તા આજે ઉપદેશમાં ક્રિયા કરવા માટે જેટલા ભાર દેવામાં આવે છે, તેટલા ભાર આશયની શુદ્ધિ ઉપર કેમ દેવાતા નથી ? સમાધાન—શ્રી જિનમતના જ્ઞાતા સમર્થ ઉપદેશક શ્રોતાની ચેાગ્યતા અનુસાર જેમ ક્રિયા કરવા માટે ભારપૂર્વક કહે છે, તેમ આશયશુદ્ધિ ઉપર પણ તેટલા જ ભાર મૂકે છે. પરન્તુ આશયશુદ્ધિના ઉપદેશની અસર પ્રમાણમાં જેટલી થવી જોઈએ તેટલી થતી નથી. તે જ્યારે થવા માંડે છે ત્યારે દેવદર્શનાદિ ધર્મક્રિયાઓ કેટલી પ્રભાવશાલી છે, તેને અનુભવ સા કાઇને સ્વયમેવ પ્રતીતિ ગેાચર થાય છે. શકા—આશયશુદ્ધિ એટલે શું ? સમાધાન—આશય એટલે ચિત્તના અભિપ્રાય. પ્રત્યેક ક્રિયાની પાછળ તેના કરનારના કાઇ પણ આશય– અભિપ્રાય હાયજ છે. આશય કે અભિપ્રાય વિનાની ક્રિયાને શાસ્ત્ર સમ્મઈિમ-મન વિનાના પ્રાણીઓની ક્રિયા સાથે સરખાવી છે. તેનું જેમ સારૂં ફળ નથી તેમ નરસું ફળ પણ નથી. તેવી ક્રિયા કરનારના અનુષ્ઠાનને ૧ શુદ્ધ આશયવાળાની ક્રિયા અશુદ્ધ હાતી નથી. પરન્તુ કવ ચિત્ સહસાત્કાર અને અનાભાગ આદિ કારણાએ અશુદ્ધ ક્રિયા થઈ જાય, તેા પણ તેથી અશુભ બન્ય થતા નથી પણ શુભ અન્ય જ થાય છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] દેવદર્શન શાસ્ત્રકારોએ અનનુષ્ઠાન-અનુષ્ઠાન નથી એમ કહ્યું છે. આલેક પરલેાકમાં લબ્ધિ કીર્ત્તિ આદિ તથા દ્રિવ્ય લાગસુખાદિ મેળવવાની કામનાથી જે ક્રિયા થાય છે તેમાં આશય અતિ તુચ્છ અને મલિન હાવાથી તે સદ્ઘિયા મનતી નથી. એવા મલિન આશયવાળાની ક્રિયા કેવળ નિષ્ફળ જ નથી કિન્તુ વિપરીતલને આપનારી પણ થાય છે. કારણ કે તેમાં કલ્પતરૂ, ચિંતામણિ અને કામધેનુથી પણ અધિક મહિમાવાળા ધર્મને અતિ તુચ્છ કીર્ત્તિ આદિ માત્રના હેતુ તરીકે પવામાં આવે છે. એ કલ્પના મહાન એવા ધર્મમાં અલ્પપણાના બાધ કરાવનાર હાવાથી અસત્ય અને ભ્રાન્ત છે: એટલું જ નહિ પરન્તુ ધર્મ પ્રત્યે લઘુતાઅનાદરભાવ ઉત્પન્ન કરાવી અતિ તીવ્ર અશુભકર્મના અંધના હેતુ થાય છે.૧ શકા—દેવદર્શનાદિ ધર્મક્રિયા કયા આશયથી કરવી જોઇએ ? સમાધાન—દેવદર્શનાદિ ધર્મક્રિયા કરવાના પ્રધાન આશય અંત:કરણની શુદ્ધિ કરવાના છે. અંત:કરણની શુદ્ધિથી કર્મક્ષય થાય છે અને કર્મક્ષયથી સકલ કલ્યાણની ૧–કીર્ત્તિ આદિની સ્પૃહાથી ધર્મ કરવા એ કેવળ અશુભ માટે જ છે, તેા પણ ધર્મ માટે-ધર્મીમાં જોડવા માટે ધમ કરનારની કાર્ત્તિ, પ્રશંસા, દાન, સન્માન, સ્તુતિ અને ભક્તિ આદિ કરવાં એ અશુભ માટે નથી, એ યાદ રાખવું જોઇએ. પૌદ્દગલિક લાભ માટે ધર્માં કરવાના નથી તે પશુ ધર્મ કરવાથી પૌલિક લાભ પણ મળે છે, એમ કહેવામાં લેશ પણ દોષ કે ભ્રાન્તિ નથી. કારણકે એથી ધર્માંની લઘુતા થતી નથી. કિન્તુ એક પ્રકારે મહત્તા જ પ્રતિષ્ઠિત થાય છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શીત સબંધી શકા—સમાધાન | ૧૮૯ પ્રાપ્તિ થાય છે. લૈાકિક લની કામના અન્ત:કરણના શુભ પરિણામના નાશ કરે છે, શુભ પરિણામના નાશથી કર્મના બંધ થાય છે અને કર્મબન્ધથી સર્વ અકલ્યાણની પ્રાપ્તિ થાય છે. એ કારણે શ્રીજિનમતમાં સઘળી ધર્મક્રિયાના આશય–પ્રધાન હેતુ અંત:કરણના શુભ પરિણામની વૃદ્ધિ અને અશુભ પરિણામના નાશ કરવાના છે અને એજ એક આશયે સઘળી ધર્મક્રિયા કરવાની છે. શંકા-દેવદર્શનથી શુભ પરિણામની વૃદ્ધિ કેવી રીતે થાય ? સમાધાન—શ્રી જિનમતમાં દેવ તરીકે અષ્ટાદશાષરહિત, પરમગુણુપ્રક વાન, અચિત્ત્વશક્તિયુક્ત, પરા - રસિક, Àલેાક્યનાયક શ્રી જિનેશ્વરદેવ છે. તેમની મૂર્તિનાં દર્શનાદિ કરવાથી નેત્રની સફલતા, ચિત્તની પ્રસન્નતા, અંત:કરણની તુષ્ટિ અને શુભભાવની વૃદ્ધિ આદિ અવશ્ય થાય છે. શુભભાવની વૃદ્ધિથી કર્મ ક્ષય અને કર્મ ક્ષયથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. શંકા—મૃત્તિનાં દર્શનથી દેવનાં દન કર્યા જેટલેા સ’તેાષ માનવા, એ શું ઘટિત છે ? સમાધાન—શ્રી જિનમતમાં દેવની ભક્તિ કરવા માટે દેવની મૂત્તિનું જ આલેખન પ્રધાનપણે લેવાનું ફરમાવ્યું છે. દેવમૂર્ત્તિના આલેખન વિના દેવની ભક્તિ કરવાનું કાર્ય સર્વક્ષેત્ર અને સર્વ કાળમાં અશકયવત્ બને છે. જેએ દેવની મૂર્ત્તિને માનતા નથી, તેઓ દેવની વિદ્યમાનતા સિવાયના ક્ષેત્રમાં અને કાળમાં દેવની ભક્તિ કરવા માટે અસમર્થ અને છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન ૧૯૦ ] શંકા–દેવની વિદ્યમાનતા સિવાયના ક્ષેત્રમાં અને કાળમાં દેવનું નામ લેવાથી કે દેવની આજ્ઞા પાલવાથી શું દેવની ભક્તિ થઈ શક્તી નથી? સમાધાન–થઈ શકે છે. તે પણ દર્શન, વન્દન, અર્ચન, પૂજન અને ધ્યાનાદિ વડે ભક્તિ કરવા માટે મૂર્તિની પરમ આવશ્યતા છે. તે કાર્યો મૂર્તિ સિવાય બની શકતાં નથી. જેઓ મૂર્તિ માનવાનો નિષેધ કરે છે, તેઓ દેવનાં દર્શન, વન્દન, અર્ચન, પૂજન અને ધ્યાનાદિ દ્વારા થતાં કર્મનિજેરા અને પુણ્ય બન્ધને નિષેધ કરી ઘોર અંતરાય કર્મને ઉપાર્જન કરનારા થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે" जिणपूआविग्धकरो हिंसाइपरायणो जयइ विग्धं " “શ્રીજિનપૂજામાં અતરાય કરનાર તથા હિંસાદિ કાર્યોમાં તત્પર રહેનારે અંતરાય કર્મને ઉપાર્જન કરે છે.” શકા–દેવદર્શનાદિમાં સમય ગાળવા કરતાં જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય કે સામાયિકાદિમાં સમય ગાળવાથી વિશેષ લાભ થાય કે નહિ ? સમાધાન–શ્રી જિનમતમાં દરેક વસ્તુ પિતાપિતાના સ્થાનમાં એક સરખી પ્રધાનતા અને ઉપયોગિતા ધરાવે છે. જ્ઞાનાધ્યયનથી નિરપેક્ષ સામાયિક અને સામાયિકથી નિરપેક્ષ જ્ઞાનાધ્યયન જેમ નિષ્ફળ છે, તેમ દેવદર્શનથી નિરપેક્ષ જ્ઞાનાધ્યયન કે સામાયિક પણ નિષ્ફળ છે. જે જ્ઞાન ભણવા છતાં સામાયિકનો ભાવ ઉત્પન્ન ન થાય, તે જ્ઞાન જેમ સફળ નથી, તેમ જે જ્ઞાન ભણવા છતાં દેવભક્તિનો ભાવ પણ ઉત્પન્ન ન થાય, તે જ્ઞાન પણ નિષ્ફળ જ છે. અથવા જેમ જ્ઞાન રહિત સામાયિક કિંમત વિનાનું છે, તેમ દેવભક્તિ રહિત જ્ઞાન કે સામાયિક Page #202 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન સંબંધી શંકા-સમાધાન | [ ૧૯૧ પણ કિંમત વિનાના છે. અથવા શ્રી જિનમતમાં જેમ સમ્યગ્દર્શનમાં જ્ઞાન અને ચારિત્ર, સમ્યજ્ઞાનમાં દર્શન અને ચારિત્ર તથા સમ્યફ ચારિત્રમાં જ્ઞાન અને દર્શન મળેલાં છે, તેમ જ્ઞાનાધ્યયનમાં દેવદર્શન અને સામાયિક, સામાયિકમાં જ્ઞાનાધ્યયન અને દેવદર્શન તથા દેવદર્શનમાં જ્ઞાનાધ્યયન અને સામાયિક માનેલાં છે. એકને સ્વીકારીને બીજાને નિષેધ કરનાર એકને પણ શુદ્ધરીતિએ સ્વીકારી શકતો નથી. એકલા જ્ઞાનાધ્યયન કે એકલા સામાયિકને પકડી દેવદર્શનને છોડી દેનારાઓ સમ્યજ્ઞાની કે યથાર્થ ચારિત્રી બની શકતા નથી. જ્ઞાન જેમ અજ્ઞાનથી થનારા આશ્રવને રોકનાર છે અને ચારિત્ર જેમ અવિરતિથી થતા આશ્રવને અટકાવે છે, તેમ દેવભક્તિ પણ મિથ્યાત્વથી આવતા ઘોર આશ્રવને અટકાવનારી છે. શ્રી જિનમતમાં અજ્ઞાન અને અવિરતિથી જેમ કર્મને આશ્રવ અને બંધ માને છે, તેમ મિથ્યાત્વથી પણ કમને આશ્રવ અને બંધ માનેલો છે. મિથ્યાત્વના આશ્રવને અટકાવવાનું અને બંધને બંધ કરવાનું કાર્ય એકલા જ્ઞાન કે ચારિત્રથી થતું નથી. કિન્તુ તે માટે દેવભક્તિની પણ પરમ આવશ્યકતા છે. દેવદર્શન” એ દેવભક્તિનું પરમ પ્રધાન અંગ છે. એ વિના દેવને નમન-વંદન-અર્ચન-પૂજનધ્યાનાદિ કાંઈ પણ થઈ શકતું નથી. એ કારણે દીર્ઘદશી જ્ઞાની મહર્ષિઓએ આબાલવૃદ્ધ સર્વને ઉપકારક દેવદર્શનની પવિત્ર કિયા નિરન્તર કરવા માટે અત્યંત ભારપૂર્વક ઉપદેશ આપે છે. જેનાથી બીજું કાંઈ પણ Page #203 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન ન ખની શકતું હાય, તે પણ શ્રદ્ધાપૂર્વક નિરન્તર દેવદર્શનની ક્રિયામાં રક્ત રહે અને તેને ન છેડે તે તેના ઉદ્ધાર પણ કાલક્રમે શકય છે. મિથ્યાત્વરૂપી જલથી અને કુગ્રાહ–દુરાગ્રહરૂપી જલજ તુએથી ભરેલા આ ભવસાગરને તરી જવા માટેતે પણ એક ફલક-પાટીયું છે. અપૂન્યની પૂજા અને પૂછ્યની અપૂજા કરીને જીવે આ સંસારમાં જે કર્મ સંચય કર્યો છે, તેનું પ્રક્ષાલન કરવાને માટે ‘દેવદર્શન’ અને ‘દેવપૂજન’ સમાન બીજી કેાઈ જલ નથી. મિથ્યાત્વ એ પરમ રાગ છે, પરમ અધકાર છે, પરમ શત્રુ છે અને પરમ વિષ છે. દેવદર્શન અને દેવપૂજા એ મિથ્યાત્વ રાગના પ્રતિકાર કરવા માટે પરમ આષધ છે. મિથ્યાત્વ અંધકારનું નિવારણુ કરવા માટે પરમ દીપક છે. મિથ્યાત્વશત્રુના ઉચ્છેદ કરવા માટે પરમ શસ્ત્ર છે અને મિથ્યાત્વવિષના નાશ કરવા માટે પરમ અમૃત છે. મિથ્યાત્વ રાગથી મુક્ત થવા માટે, મિથ્યાત્વ અંધકારને ટાળવા માટે, મિથ્યાત્વ શત્રુના ઉચ્છેદ કરવા માટે અને મિથ્યાત્વ વિષને નાશ કરવા માટે દેવદર્શનરૂપી ઔષધ, દીપક, શસ્ત્ર અને અમૃતના ઉપયાગ કર્યા સિવાય આજસુધી કાઈને ચાલ્યું નથી, વર્તમાનમાં ચાલતું નથી અને ભવિષ્યમાં ચાલવાનું નથી. એ સત્યને સાકાઇએ સત્વર સમજી લેવું જોઈએ અને આત્માદ્ધાર માટે દેવદનાદિ ધર્મ ક્રિયામાં અધિકાધિક રક્ત બનવું જોઇએ. ૧૯૨ ] * Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ—આગણત્રીસમુ શ્રી જિનભવનમાં તજવા યાગ્ય આશાતના. 66 • શ્રી ચૈત્યવન્દનભાષ્યમાં આચાર્યપુર દર શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે— 'तम्बोलपाणभोयण, - वाणहमेहुन्नसुअणनिट्ठवणं । मुत्तुश्चारं जूअं वज्जे जिणनाहजगईप ॥ १ ॥ " શ્રી જિનેશ્વરદેવના મન્દિરની જગતીમાં–કાટમાં પ્રવેશતાં જ જઘન્યથી દશ માટી આશાતનાઓને વજેવી જોઇએ. જઘન્યથી દશ પ્રકારની આશાતનાઓનાં નામ૧-તંબેલ-સાપારી, નાગરવેલનાં પાન ઇત્યાદિ ખાવું. ૨-પાન-પાણી પીવું. ૩–ભાયણ–લાજન કરવું. ૪–વાણુહ–ઉપાનહ, મેાજડી, પગરખાં ઈત્યાદિ પહેરવાં. ૫-મેહુન્ન-મૈથુન અને કામચેષ્ટા ઇત્યાદિ કરવાં. ૬-સુઅણુ-સુવુ. નિ વણ થૂંકવું તથા શ્લેષ્મ નાખવું. ૮–મુત્ત—લઘુનીતિ–મૂત્ર-પિશાબ કરવા. ૯-ઉચ્ચાર—વડીનીતિ-સ્થંડિલ-ઝાડા કરવા. ૧૦–જાઅ’—જૂગટે રમવું, પાનાં ખેલવાં, સાગટાબાજી રમવી, ઇત્યાદિ. ૧૩ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ] દેવદર્શન અહીં ‘ આશાતના’ શબ્દના અર્થ કરતાં ક્રમાવ્યું છે. કે− આ' એટલે ‘ આય' જ્ઞાન-દર્શન–ચારિત્રના ‘ લાભ. ’ અને ‘ શાતના ’ એટલે ‘ખંડના’–અવિનયવાળા આચરણથી જ્ઞાન–દર્શન–ચારિત્રના લાભના ‘વિનાશ.’ ટૂંકમાં જ્ઞાનાદિના લાભને રોકનારૂં અવિનયવાળું જે આચરણ, તેનું નામ આશાતના છે. તે આશાતના શાસ્ત્રમાં જઘન્યથી ઉપર કહ્યા મુજબ દેશ (૧૦) પ્રકારની દર્શાવી છે. મધ્યમથી તથા ઉત્કૃષ્ટથી નીચે લખ્યા મુજમ અનુક્રમે બેંતાલીસ ( ૪૨ ) અને ચારાસી (૮૪) પ્રકારની દર્શાવી છે. મધ્યમથી ૪ર પ્રકારની અશાતનાઓનાં નામઃ ૧ થી ૧૦–ઉપર જણાવેલી છે તે. ૧૧-નાટક પ્રેક્ષણાદિ જોવાં. ૧૨-પગ ઉપર પગ ચઢાવવા. ૧૩–પગ પ્રસારવા. ૧૪–૫રસ્પર કલહુ કરવા. ૧૫-પરિહાસ કરવા. . ૧૬-મત્સર કરવા. ૧૭–સિંહાસન, કાચ અને ખુરસી આદિના પિરભાગ કરવા. ૧૮–શરીર અને કેશ આદુિની વિભૂષા કરવી. ૧૯–છત્ર તથા છત્રી આદિ રાખવાં. ૨૦-ખડ્ગ તથા લાકડી આદિ રાખવાં. ૨૧–મુકૂટ રાખવેા. ૨૨-ચામર રાખવા. Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનભવનમાં તજવા ચેાગ્ય આશાતનાએ ૨૩–ઉઘરાણી કરવી. ૨૪–વિલાસ કરવા. ૨૫–૫રપુરૂષ-પરસ્ત્રી સાથે પ્રસંગ કરવા. ૨૬-મુખકાશ ન કરવા. ૨૭–અશુદ્ધ શરીર રાખવું. ૨૮–અશુદ્ધ વસ્ત્ર પહેરવું. ૨૯ અવિધિપૂર્વક દર્શન-પૂજનાદિ કરવાં. ૩૦-ચિત્તની એકાગ્રતા ધારણ ન કરવી. ૩૧–સચિત્ત દ્રવ્ય બહાર મૂકી ન આવવું. ૩૨-એકશાટી સાંધા વિનાનું ઉત્તરાસંગ ન કરવું. ૩૩–અંજલિએ હાથ ન જોડવા. | ૧૯૫ ૩૪–હલકા પ્રકારનાં પૂજાનાં ઉપકરણા રાખવાં. ૩૫–હલકા પ્રકારનાં પુષ્પાદ્ધિ વાપરવાં. ૩૬-પૂજાના અનાદર કરવા. ૩૭–શ્રી જિનેશ્વરદેવના પ્રત્યેનીકને—શત્રુભાવે વર્તનારાને વારવા નહિ. ૩૮-ચૈત્યદ્રષ્યને ખાવું. ૩૯-ચૈત્યદ્રવ્યને ખાનારની ઉપેક્ષા કરવી. ૪૦–છતી શક્તિએ પૂજા-વન્દનાદિમાં મન્દ આદર ધારણ કરવા. ૪૧–દેવદ્રવ્યાદિ ખાનાર સાથે વ્યાપાર–મૈત્રી આદિ કરવાં. ૪૨-દેવદ્રવ્યાદિ ખાનારની નાકરી કરવી, તેને શેઠ તરીકે સ્વીકારવા અને તેની આજ્ઞા આદિ માન્ય રાખવી. ઉત્કૃષ્ટથી ૮૪ પ્રકારની આશાતનાઓનાં નામઃ૧ શ્લેષ્મ અને ખળખા આદિ નાખવા. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] ર-ઝુગટું આદિ ક્રીડા કરવી. ૩--કલહ કરવા. ૪-ધનુર્વેદ આદિ કલાઓ શીખવી. ૫-પાણીના કોગળા કરવા. ૬-પાન સાપારી ખાવી. ૭-પાન આદિના કૂચા નાખવા. ૮-ગાલા દેવી. ૯-ઝાડે ફરવા કે પેશાબ કરવા જવું. ૧૦-ન્હાવું-સ્નાન કરવું. ૧૧–વાળ ઓળવા. ૧૨-નખ કાઢવા. ૧૩–àાહી, માંસ અને પરૂં વગેરે નાખવું. ૧૪–શેકેલાં ધાન્ય વિગેરે ખાવાં. ૧૫-ચામડી અને ચામડાં વિગેરે નાખવું. ૧૬–આસડ વિગેરે ખાવું. ૧૭–ઉલટી કરવી. વદર્શન ૧૮–દાતણ કરવું. ૧૯–વિશ્રામણા–પગચંપી આદિ કરાવવી. ૨૦-મકરી, ગાય, ભેંસ, ઘેાડા, હાથી અને ઉંટ વિગેરે બાંધવા. ૨૧ થી ૨૭–દાંત, આંખ, નખ, ગાલ, નાક, કાન અને માથા વિગેરેના મેલ નાખવા. ૨૮–સૂવું. ૨૯–મત્ર, ભૂત અને રાજા વિગેરેના વિચાર કરવા. ૩૦—વૃદ્ધે પુરૂષના સમુદાયમાં આવી વાવિવાદ કરવા. Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનભવનમાં તજવા ગ્ય આશાતનાઓ ૩૧-નામાં લેખ લખવાં. ૩ર–ધન વિગેરેની વહેંચણી કરવી. ૩૩-પિતાને દ્રવ્યભંડાર ત્યાં સ્થાપવા. ૩૪–પગ ઉપર પગ ચઢાવીને બેસવું. ૩૫–છાણાં થાપવાં. ૩૬-કપડાં સૂકવવાં. ૩૭–શાક વિગેરે ઉગાડવાં. ૩૮-પાપડ વણવા. ૩૯-વડી અને શીરાવડી વિગેરે કરવી. ૪–રાજા વિગેરેના ભયથી દેહરાસરમાં સંતાઈ જવું. -૪૧-દિલગીરીથી–શેકથી રડવું. સર–વિકથા કરવી. ૪૩-બાણ અને તલવાર વિગેરે હથિઆર ઘડવાં કે સજવાં. ૪૪–ગાય તથા ભેંસ રાખવી. ૪૫–તાપણું તાપવી. ૪૬-અન્નાદિ રાંધવું. ૪૭નાણું પારખવું. ૪૮–અવિધિથી તથા નિસાહિ કહ્યા વિના દેરાસરમાં જવું. ૪૯ થી પર-છત્ર, પગરખાં, હથિઆર અને ચામર–આ ચારને સાથે લઈને પ્રવેશ કરે. ૫૩-મનને એકાગ્ર ન રાખવું. ૫૪-તેલ વિગેરે શરીરે ચાળવું ચોપડવું. ૫૫–પિતાનાં સચિન પુષ્પ-ફલાદિક સાથે રાખવાં. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮]. દેવદર્શન ૫૬–અજીવ વસ્તુ હાર, વીંટી, પાઘડી અને કપડાં વિગેરે બહાર મૂકી શેભા વિનાના થઈને દેહરાસરમાં દાખલ થવું. પ–ભગવંતને જોતાં જ હાથ ન જોડવા. ૫૮–ઉત્તરાસંગ ન રાખવું. ૫૮–મુગટ મસ્તકે ધર. ૬૦–કાનું આદિ મુખ પર બાંધેલ હોય તે ન છોડવું.. ૬૧-પુષ્પના હારતોરા આદિ શરીરથી દૂર ન કરવા. ૬૨-હોડ-શરત કરવી. ૬૩–ગેડીદડે રમવું. ૬૪-પ્રાણા (પરણા) આદિને જુહાર કરે. ૬૫–ભાંડ ભવૈયાની રમત કરવી. ૬૬-હુંકાર કરીને કેઈને બોલાવે. —લેવાદેવા આશ્રયી ધરણું માંડવું-લાંઘવા બેસવું૬૮-રણસંગ્રામ કરે. ૬૯-માથાના વાળ જુદા કરવા અથવા માથું ખણવું. ૭૦–પલાંઠી વાળીને બેસવું. ૭૧–ચાખડી–પાવડીએ ચડવું. ૭૨-પગ પસારીને-પહોળા કરીને બેસવું. ૭૩–પિપૂડી કે સીટી વગાડવી. ૭૪-પગને મેલ કાઢ. ૭૫–કપડાં ઝાટકવાં. ૭૬-માંકડ અને જૂ આદિ વીણીને નાખવાં. ૭૭–મૈથુનકીડા કરવી. ૭૮-જમણુ કરવું. Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનભવનમાં તજવા યોગ્ય આશાતનાઓ [ ૧૯ ૭૯–વેપાર-લેવું દેવું વિગેરે કરવું. ૮૦–વૈદું કરવું. ૮૧-પથારી અને ખાટલે ખંખેર. ૮૨-ગુહ્ય ઈન્દ્રિય ઉઘાડવી કે સમારવી. ૮૩–મુક્કાબાજી તથા કૂકડા વિગેરેનું યુદ્ધ કરાવવું. ૮૪-ચોમાસામાં પાણી સંઘરવું, તેથી સ્નાન કરવું અને પીવાને માટે પાણીનાં માટલાં વિગેરે રાખવાં. આ ઉત્કૃષ્ટથી ૮૪ આશાતનાઓમાં જઘન્યથી દશ અને મધ્યમથી બેંતાલીસ આશાતનાઓનો એક યા બીજા પ્રકારે સમાવેશ થઈ જાય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ-એમ ત્રણ પ્રકારના વર્ગ મંદ, મધ્યમ અને તીવ્ર બુદ્ધિવાળા અધિકારિએને સમજવા માટે પાડ્યા છે. બાકી જેટલા જેટલા પ્રકારનાં અવિનયવાળાં આચરણો છે, તે બધા આશાતનાઓના પ્રકારો છે અને તેને શ્રી જિનેશ્વરદેવના મંદિરમાં વર્જવાના છે. દર્શન યા પૂજન માટે શ્રી જિનેશ્વરદેવના મંદિરમાં પ્રવેશ કર્યા બાદ ઉપર કહેલી સવે આશાતનાઓ જેમ ટાળવાની છે, તેમ તે ઉપરાંત આજકાલ બીજી પણ અનેક પ્રકારની આશાતનાઓ વધતી જતી દેખાય છે, તેને પણ સમજીને દૂર કરવાની છે. જ્ઞાનાદિ આત્માના ગુણેના લાભ માટે શ્રી જિનમંદિરમાં જવાનું છે. તે સ્થાને જ લાભના બદલે નુકશાન થાય તેવું આચરણ કરવામાં આવે, તો તેવા આત્માઓને તરવાને કેઈ માર્ગ જ રહેતું નથી. જેઓ શ્રી જિનમંદિરે જતાં નથી, તેઓને તો કઈ પણ કાળે પ્રતિબોધ પામ્યા બાદ શ્રી જિનમંદિરે જવાને અને પિતાના આત્માને તારવાને પ્રસંગ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] દેવદર્શન આવી શકશે. પણ જેઓ શ્રી જિનમંદિરે રોજ જાય છે છતાં બેદરકારીથી લાભના બદલે હાનિ ઉઠાવે છે, તેઓને તે ભવિષ્યમાં પણ તરવાને ઈ માર્ગ રહેતું નથી. એ કારણે નિયમિત શ્રી જિનમંદિરે જનારા આત્માઓએ અજાણતાં પણ કઈ આશાતના પિતાથી ન થઈ જાય, તેનો સંપૂર્ણ ખ્યાલ રાખવું જરૂરી છે. શાસ્ત્રમાં જણાવેલી આશાતનાઓ ઉપરાન્ત આજકાલ બીજી પણ ઘણી આશાતનાઓ વધતી જાય છે, જેમાંની કેટલીકનો માત્ર નામનિર્દેશ અહીં કરીએ છીએઃ૧-“નિસહિ” આદિ કહ્યા વિના અવિધિપૂર્વક શ્રી જિન મંદિરમાં પ્રવેશ કરે.' 1-અવિધિપૂર્વક શ્રી જિનમન્દિરમાં પ્રવેશ કરે તથા પ્રવેશ કર્યા બાદ ત્રણ પ્રદક્ષિણા, ત્રણ પ્રણામ, ત્રણ દિશાએ જેવાને ત્યાગ તથા પગ મૂકવાની અને બેસવાની ભૂમિને ત્રણ વાર પ્રમાર્જન, ઈત્યાદિ વિધિને નહિ જાળવવી–તે પણ એક પ્રકારની આશાતના જ છે. તેથી તે આશાતનાને વર્જવાના અથ આત્માઓએ શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરવાની અને પ્રવેશ કર્યા બાદ દર્શન અને પૂજન આદિ કરવાની સમગ્ર વિધિને સમજી લઈને તેના અમલનો પ્રયત્ન કરવો જોઈએ. એ વિધિને શાસ્ત્રોમાં “દશ ત્રિક અને પાંચ અભિગમ આદિ શબ્દોથી ઓળખાવેલ છે. - દશ ત્રિકનાં નામ અનુક્રમે નીચે મુજબ છે – ૧-ત્રણ નિશીહિઃ ઘર, દહેરાસર અને દ્રવ્યપૂજાસંબંધી વ્યાપારના ત્યાગ માટે અનુક્રમે ત્રણ સ્થાને નિસાહિ કહેવાની છે. પહેલી મુખ્ય દ્વારે પ્રવેશ કરતી વખતે, બીજી મધ્ય દ્વારમાં પ્રવેશતી વખતે અને ત્રીજી ચૈત્યવંદન કરતી વખતે. [ વધુ નોંધ ૨૧ મા પાનામાં. ] Page #212 -------------------------------------------------------------------------- ________________ ટ શ્રી જિનભવનમાં તજવા યોગ્ય આશાતનાઓ [૨૭૧ ૨–શ્રી જિનમંદિરમાં પ્રવેશ કર્યા બાદ બીજાઓને અંતરાય - થાય, તે રીતિએ દર્શન-પૂજન-સ્તવન વિગેરે કરવાં. [૨૦૦ મા પાનાથી આગળની નોંધ.] ૨-ત્રણ પ્રદક્ષિણુ ભગવંતની અથવા ભગવંતના ગભારાની ચારે આજુ ત્રણ પ્રદક્ષિણાવર્ત પદ્ધતિએ ભ્રમણ કરવું. ત્રણ વાર પરિભ્રમણ કરવું, એ જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપી રત્નત્રયીની પ્રાપ્તિનું સૂચક છે. ૩-ત્રણ પ્રણામઃ શ્રી જિનેશ્વરદેવને જોતાં જ અનુક્રમે (૧) બે હાથ જોડવા, (૨) અડધું અંગ નમાવવું અને (૩) પંચાંગ પ્રણિપાત કરો. ૪-ત્રણ પૂજા : (૧) પુષ્પાદિ વડે અંગપૂજા, (૨) નૈવેદ્યાદિ વડે અમપૂજા અને (૩) તેત્રાદિ વડે ભાવપૂજા. પ-ત્રણ અવસ્થાઓનું ભાવવું: (૧)પિંડસ્થ પ્રભુની જન્મ-અવસ્થા, રાજ્ય-અવસ્થા અને શ્રમણ--અવસ્થાને વિચારવી. (૨) પદસ્થ–પ્રભુની કેવળજ્ઞાન પામ્યા બાદની તીર્થંકર-અવસ્થાને ભાવવી અને (૩) રૂપાતીતપ્રિભુની નિર્વાણ પામ્યા બાદની અરૂપી સિદ્ધ-અવસ્થાને ભાવવી. –ત્રણ દિશાએ જવાનું વર્જવું પ્રભુની સન્મુખ દિશાને છોડી "ઉંચે, નીચે અને તીખું અથવા જમણી, ડાબી અને પાછલી દિશાએ જેવાને ત્યાગ કરવો. ૭-ત્રણ વાર પદભૂમિનું પ્રમાર્જન કરવું: પગ મૂકવાની અને બેસવાની ભૂમિને વસ્ત્રના છેડા વડે ત્રણ વાર પૂજવી. ૮-ત્રણ આલંબનઃ (૧) વર્ણાલંબન-ચૈત્યવંદન સૂત્રના અક્ષરોનું શુદ્ધ ઉચ્ચારણ અને બોલતી વખતે તેમાં જ ઉપગ, (૨) અર્થાલંબનએલતી વખતે સૂત્રના અર્થમાં જ ઉપયોગ અને (૩) પ્રતિમાદિઆલંબનજેની આગળ ચિત્યવન્દનાદિ કરવામાં આવે છે, તે પ્રતિયાદિને વિષે જ દષ્ટિ અને ચિત્તની એકાગ્રતા. [ વધુ નોંધ ૨૦૨ મા પાનામાં.' Page #213 -------------------------------------------------------------------------- ________________ - ૨૦૨] દેવદર્શન ૩-શ્રી જિનમંદિરમાં એંઠા મેહે કે અશુદ્ધ વસ્ત્રો પહેરીને જવું. ૪-દર્શન અને પૂજા કરતી વખતે સ્ત્રીઓ અને પુરૂષોએ પોત પિતાના અલગ સ્થાને ઉભા ન રહેવું. શાસ્ત્રમાં પુરૂષને [ ર૦૦૦૧ મા પાનાથી આગળની નોંધ. ] ૯-ત્રણ મુદ્રાઃ (૧–ોગમુદ્રા–આંગળીઓને પરસ્પર અંતરિત કરી કમળના ડેડાના આકારે બંને હાથને એકત્ર કરવા અને બન્ને હાથની કેણીઓને પેટ ઉપર સ્થાપન કરવી.(૨)–જિનમુદ્રા-કાઉસ્સગ્ન વિગેરેમાં ઉભા રહેતી વખતે ભૂમિ ઉપર બે પગને આગળનો ભાગ ચાર અંગુલ અંતરવાળો રહે અને પાછળ ભાગ તેથી કાંઈક ન્યૂન અંતરવાળે રહે તેમ રહેવું અને (૩)-મુક્તાશુક્તિમુદ્રા-મુક્તા એટલે મેતી અને શુક્તિ એટલે છીપ. મેતીની છીપના આકારે બંને હાથને સરખી રીતે અને મધ્યમાં ઉન્નત રહે એ રીતે રાખી કપાળે લગાડવા. આ મુદ્રા વડે જાંવતિ” “જાવંત” અને “જય વિયરાય” સૂત્ર કહેવામાં આવે છે. ૧૦-ત્રણ પ્રણિધાનઃ (૧)-ચૈત્યવંદન સ્વરૂપ “જાવંતિ ચેઈયાઈ” (૨)–મુનિવંદન સ્વરૂપ “જાવંત કેવિ સાહૂ અને (૩)-પ્રાર્થના સ્વરૂપ “જય વિયરાય—એ ત્રણ સૂત્રને “પ્રણિધાન ત્રિક કહેવાય છે. એમાં પ્રથમનાં બે સૂત્રોથી અનુક્રમે ત્રણે લેકમાં રહેલાં ચૈત્યોને તથા અઢી દ્વીપમાં રહેલા મુનિઓને નમસ્કાર થાય છે તથા ત્રીજા સૂત્રથી વીતરાગ પરમાત્મા પાસે ભવનિર્વેદાદિ આઠ વસ્તુઓની પ્રાર્થના કરવામાં આવે છે. સર્વત્ર મન વચન અને કાયાની એકાગ્રતા રાખવી, તેને પણ પ્રણિધાન ત્રિક' કહેવાય છે. પાંચ અભિગમનાં નામ અનુક્રમે નીચે મુજબ છે. “અભિગમવિધિ એટલે “શ્રી જિનેશ્વરદેવની સન્મુખ જવાની વિધિ. [ વધુ નોંધ ર૦૩મા પાનામાં. Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનભવનમાં તજવા યોગ્ય આશાતનાઓ [ ૨૦૩ પ્રભુની જમણી બાજુએ અને સ્ત્રીઓને પ્રભુની ડાબી બાજુએ ઉભા રહીને દર્શન તથા પૂજન કરવાનું ફરમાવ્યું છે. આ વિધિ નહિ સાચવવાથી બીજી અનેક પ્રકારની આશાતનાઓ થવાને સંભવ છે. [ ર૦૦-ર૦૧ર૦૨ મા પાનાથી આગળની નોંધ.]. ૧-સચિત્ત દ્રવ્યોને ત્યાગઃ શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરતી વખતે પિતાને સુંધવાનાં પુષ્પો તથા પહેરેલી પુષ્પની માળા વિગેરે સચિત્ત દ્રવ્ય બહાર મૂકીને પ્રવેશ કરે. અચિત્ત વસ્તુઓ પણ પિતાને ખાવા-પીવાની કે સુંઘવાની હોય તે પ્રભુની દૃષ્ટિ ન પડે તેમ ચૈત્યની બહાર મૂકીને અંદર જવું. - ૨-અચિત્ત દ્રવ્યોને અત્યાગઃ પહેરેલાં અલંકાર, વસ્ત્ર અને રૂપાનાણું. ઈત્યાદિ અચિત્ત દ્રવ્યો ન છોડવાં તે. તેને ઉતારીને જવાથી ધર્મની શભામાં અભિવૃદ્ધિ થતી નથી તેમજ અંગ ઉપર ધારણ કરી રાખવાથીધર્મ અને શાસનની શોભા વધે છે. ૩-મનની એકાગ્રતા પ્રભુનું બિંબ દૃષ્ટિએ પડતાંની સાથે જ બીજા. વિચારનો ત્યાગ કરી ચિત્ત તેને વિષે જ એકાગ્ર કરવું. ૪-ભૂમિપ્રમાર્જન માટે, બંને છેડે દશીઓવાળું અને વચ્ચે. સાંધા વિનાનું એકશાટી ઉત્તરાસંગ અર્થાત ખેસ રાખો. ૫-મસ્તકે અંજલિઃ શ્રી જિનેશ્વરદેવનાં દર્શન થતાંની સાથેમસ્તકે બે હાથ જોડીને પ્રણામ કરવો. આ પાંચ અભિગમ સામાન્ય ઋદ્ધિવાળા શ્રાવકે માટે છે. મેટી. ઋદ્ધિવાળા રાજા વિગેરે શ્રાવકે માટેનાં પાંચ અભિગમ જુદાં છે. દર્શન. કરવા આવનાર રાજા હોય તે તેણે પિતાનાં રાજચિહ્નો છોડીને જ મન્દિરમાં પ્રવેશ કરે. એ રાજચિહ્નો પાંચ પ્રકારનાં છે, તેથી મહર્દિક રાજા વિગેરે માટેનાં અભિગમ પણ પાંચ પ્રકારનાં છે. (૧)-ખર્ચ, [ વધુ નેધ ૨૦૪ મા પાનામાં 1 Page #215 -------------------------------------------------------------------------- ________________ • ૨૦૪ ] દેવદર્શન પ–પૂજા કરવાનાં વસ્ત્રો, ઉપકરણા તથા દ્રવ્યેા છતી શક્તિએ મંદિરના અને સાધારણ ખાતાનાં વાપરવાં. ૬-છતી શક્તિએ ભગવાનની જલપૂજા અને અગલુહણાદિક ગોઠીપૂજારી પાસે કરાવવાં. ૭-પૂજા કરતી વખતે મુખકેાશ ખરાખર નહિ બાંધવે . ૮–મુખકાશ આંધ્યા પછી હાથ નહિ ધેાવા. ૯–વસને અડવા પછી હાથ ધેાયા વિના જ પ્રભુના અંગને અડકવું. ૧૦-અ’ગલુણાં કરતી વખતે પેાતાના અંગને કે વસ્તુને તે અગલુહણાં ન અડી જાય, તેના ખ્યાલ નહિ રાખવેા. ૧૧–અગલુહણાં અને પુષ્પાદિ લાંય પડી ગયા પછી પણ પ્રભુના અંગ ઉપર લગાડવાં અને ચડાવવાં. ૧૨–ધૂપ, દીપ આદિ ખુલ્લાં મૂકવાં. ધૂપધાણાના ઉપયોગ થઇ રહ્યા બાદ તેને ઢાંકણાથી ઢાંકીને ન મૂકવું અને દીપક પ્રગટાવ્યા બાદ તેને ફાનસમાં ન મૂકવા. '[ ૨૦૦-૨૦૧–૨૦૨-૨૦૩ મા પાનાથી આગળની નોંધ. ] (૨)–છત્ર, (૩) ઉપાનહ, (૪) મુકુટ અને ૫ ચામર–એ પાંચ રાજચિહ્નોને ત્યાગ કરીને જ ચૈત્યમાં પ્રવેશ કરવે. ત્રિભુવનના રાજા દેવાધિદેવ શ્રી જિતેન્દ્રપ્રભુની સન્મુખ જવાનું છે, તેથી તેમની સન્મુખ પોતાનું રાજાપણું બતાવવું તે અત્યંત · અનુચિત અને અવિનયસ્વરૂપ છે. તેમની સન્મુખ તે સર્વ કાઇએ પેાતાને સેવકભાવ જ દર્શાવવાનેા હાય છે : કારણ કે—ત્રિલાકનાથ પ્રભુના સેવક બનવું, એ પણ પરમ ભાગ્યેાદયની નિશાની છે. શ્રી જિનચૈત્યમાં સાચવવા અને આચરવા યાગ્ય બીજા પણુ ઘણા વિધાન છે. તેને ગુરૂગમથી સમજવા પ્રયાસ કરવા. તે વિધાનનું ઉલ્લંઘન, એ પણ એક પ્રકારની આશાતના જ છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનભવનમાં તજવા યોગ્ય આશાતનાઓ [ ર૦૫ ૧૩–અગ્રપૂજા માટે ચેખા, બદામ વિગેરે ઘેરથી નહિ લઈ જવા અને માત્ર પૈસો-પાઈ મૂકીને સંતોષ માનવો. ઘેરથી લઈ જવામાં આવે તે પણ દાબડી, ઝેળી કેરૂમાલમાં નહિ લઈ જતાં, છાપા વિગેરે કાગળમાં લઈ જવા અને પછી તે કાગળના ટૂકડાઓને મંદિરમાં કે. બહાર રખડતા મૂકવા. ૧૪-મંદિરમાંથી બહાર નીકળતી વખતે ભગવાનને પૂંઠ ન. પડે તે રીતિએ નીકળવું જોઈએ, તેના બદલે બેદરકારીથી ગમે તે રીતિએ નીકળવું. ૧૫-મંદિરનાં નિર્માલ્ય પુષ્પ વિગેરે તથા પ્રક્ષાલનાનાં જલ. વિગેરેની રીતસર વ્યવસ્થા ન કરવી. ૧૬–વાસી પુષ્પાદિ ચઢાવવાં. ૧૭-છતી શક્તિએ પ્રભુના પ્રક્ષાલન આદિમાં ઘરનું દૂધ અને. ઘી વિગેરે ન વાપરવું. ૧૮-શ્રી જિનેશ્વરદેવના મંદિરના પગથીએ બેસીને વહેપાર- ધંધા તથા સંસારવ્યવહારની વાત કરવી. ૧૯-શ્રી જિનમંદિરની અંદર પરસ્પર મેળાપ થાય ત્યારે. એક-બીજાની ખબર-અંતર પૂછવી. ૨૦-દર્શન તથા પૂજન આદિ કરતી વખતે મોટા-નાનાને. | વિનય ન સાચવવો. ૨૧-ચત્યવંદન તથા સ્તવનાદિ બોલતી વખતે તથા ઘંટાદિ વગા ડતી વખતે બીજાઓને વ્યાઘાત થાય તેની દરકાર ન કરવી. ૧-આ દોષ ખાસ કરીને સ્ત્રીઓ તરફથી વિશેષ સેવવામાં આવું છે, પણ તે મોટી આશાતના રૂપ હેવાથી તેને એકદમ ત્યાગ. કરી દેવો જોઈએ. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] દેવદર્શન ૨૨-પૂજા કરવા જતી વખતે પગમાં પાવડી આદિ પહેરવી તથા ઘેરથી સ્નાન કરી પૂજાનાં વસ્ત્રો પહેરી મેાટર ગાડી આદિમાં બેસીને જિનમંદિરે જવુંઅનેત્યાં ફ્રી સ્નાનાદિ કર્યા વિના જ ભગવાનની અંગપૂજાદિ કરવાં. ૨૩–પૂજાનાં વસ્ત્રોમાં ધેાતીયું અને ખેસ ઉપરાંત ગંજીરાક વિગેરે પહેરવું. ૨૪–શ્રી જિનમ ંદિરે સાબુ ચાળીને સ્નાન કરવું તથા વસ્ત્રો ધાવાં. ૨૫–સ્નાન કર્યા બાદ માથામાં તેલ ફુલેલ લગાવવાં અને માથું ઓળવું. એ વિગેરે અનેકવિધ આશાતનાએ સ્વયં સમજીલેવા પ્રયાસ કરવા અને તેને ટાળીને શ્રી જિનપૂજાદિ ભક્તિમાં પ્રવૃત્ત થયું. એ રીતે કરેલી પૂજા-ભક્તિ અનંત પુણ્યરાશિને વધારનાર તથા અનત પાપરાશિને ઘટાડનાર થાય છે. આજકાલ એક મેટી આશાતના શ્રી સિદ્ધગિરિરાજ ઉપર વધતી જાય છે. તેને અટકાવવા અને સ્વયં નહિ સેવવા માટે દરેકે ખાસ લક્ષ્ય રાખવું જોઈ એ. સમસ્ત ગિરિરાજએ મંદિર જેટલેા જ અને કઈ અપેક્ષાએ તેથી પણ અધિક પવિત્ર છે. એવા પવિત્રતમ ગિરિરાજ ઉપર શ્રીજિનમ`દિરમાં વર્જવાયેાગ્ય સર્વ આશાતનાએ વજેવી જોઇએ. તેના બદલે આજકાલ ગિરિરાજ ઉપર વડીનીતિ, લઘુનીતિ આદિ કરવાં : લીંટ, ખળખા થૂંક આદિ નાખવાં : દહીં, દૂધ, ચવાણાં આદિ ખાવાં : એ વિગેરે આશાતનાઓ વધતી જાય છે. તેને ફાઈ પણ પ્રકારે અંધ કરવી જ જોઇએ. કારણ કે—તેથી એકાન્ત પુણ્યહાનિ થાય છે. ગિરિરાજ ઉપરથી નીચે ઉતર્યા બાદ પણ આહારનીહારાદિ કરવા માટે ઓછામાં ઓછાં સે ડગલાં જેટલી ભૂમિને તેા વજેવી જ જોઈએ. Page #218 -------------------------------------------------------------------------- ________________ = = = પ્રકરણ–ત્રીસમું. છે. દેવદર્શન................ઉપસંહાર. છે " अमोघा वासरे विद्युद्, अमोघं निशिगर्जितम् । નારીવાવવોડોય-મમોહં વનમ્ II ૨ . ” દિવસે વિજળી અમોઘ છે, રાત્રિએ ગરવ અમેઘ છે અને સ્ત્રી તથા બાળકનું વચન જેમ અમેઘ છે, તેમ દેવનું દર્શન પણ અમેઘ છે–અવશ્ય ફળને આપવાવાળું છે.(૧) દેવદર્શન કરવાની પ્રણાલિકા ભારતવર્ષમાં અતિ રૂઢ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણથી અને જડવાદી કેળવણીના પ્રચારથી ભારતવર્ષની એ પ્રાચીન રૂઢિ ઉપર અનેક પ્રકારના પ્રહાર થવા છતાં, દેવદર્શનની પ્રણાલિકા હજુ પણ પોતાનું સ્થાન અડગપણે ટકાવી રહેલ છે. એમાં કારણભૂત એની નક્કરતા છે. દેવદર્શનની ક્રિયા નક્કર સત્ય ઉપર નિર્માણ થયેલી છે અને એ કિયાની પાછળ એટલાં બધાં સુંદર ત સમાયેલાં છે કે-જ્યાં સુધી એક પણ સમજદાર માણસતેના રહસ્યને સમજનાર માણસ, આ ભારતભૂમિ પર વિદ્યમાન રહેશે, ત્યાં સુધી તેને પ્રચાર અટકાવી શકાશે નહિ: એ ૧-આ શ્લોકને ભાવ જે કે લૌકિક દેવના દર્શનનું ફળ વર્ણવવાનો છે, તે પણ લકત્તર દેવના દર્શનને એ નથી લાગુ પડતો એમ નહિઃ બલ્ક એથી પણ વિશેષ લાગુ પડે છે, તે આખેય ઉપસંહાર વાંચી જવાથી માલમ પડી આવશે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮] દેવદર્શન એક જ સમજદાર માણસ દેવદર્શનની પવિત્ર પ્રણાલિકાનું સંરક્ષણ કરવાને સમર્થ થશે : અનેક સુગ્ય આત્માઓને દેવદર્શનના પવિત્ર રાહે એક ક્ષણ વારમાં પણ વાળી શકશે. દેવદર્શન” જેવી પવિત્ર પ્રણાલિકાને વિરોધ કરનારાઓ. પણ, પોતે માનેલી ઈષ્ટ વસ્તુઓનું દર્શન કરવાને માટે હંમેશાં તત્પર રહે છે અને એ રીતિએ પણ પોતાના સમય, દ્રવ્ય અને સામર્થ્યને વ્યય કરે જ છે. એ વ્યયનું પરિણામ અને દેવદર્શન માટેના સમયાદિના વ્યયનું પરિણામ–એ બે વચ્ચે કેટલું અંતર છે, તે તે ઉઘાડી આંખે જેનારને પ્રત્યક્ષપણે સમજી શકાય તેમ છે. દેવદર્શન માટે નિશ્ચિત થયેલાં દેવમંદિરની આસપાસ આધ્યાત્મિકતા છવાઈ રહેલી માલુમ પડે છે, કઈ પણ પ્રકારનાં દુન્યવી પાપકાની કે વિષય-રાગની વૃદ્ધિ થતી દેખાતી નથી. જ્યારે તે સિવાયનાં સ્થાનેએ-વિદ્યા, કળા, જ્ઞાન, ગમ્મત કે એવા બીજા કોઈ પણ આશયે નિમિત થયેલા સ્થાનોએ કે તેની આસપાસના વાતાવરણમાં તેટલી પવિત્રતા, નિષ્પાપતા કે આધ્યાત્મિક્તાને વાસ અશક્ય બને છેઃ ઉદુ તેથી વિપરીત જ ઘણા ભાગે દેખાય છે. એક નાટક, એક સીનેમા કે એક થીએટરની આસપાસ જે દશ્ય નજરે પડે છે, તે દશ્ય એક દેવમંદિરની આસપાસ કદી પણ દેખાતું નથી. દુન્યવી દશ્ય જેવાની શાળાઓની ચોમેર પાપપ્રવૃત્તિઓના પુજના પુંજ એકત્ર થઈ જાય છે. એથી વિરૂદ્ધ દેવદર્શન કરવાની શાળાઓ-દેવગૃહ, દેહરાસરે અને દેવમંદિરેની ચોમેરથી પાપ પ્રવૃત્તિઓ જાણે દૂર ને દૂર હડસેલાતી હોય અને રોમેર જાણે પાપભીરુતાનું વાતાવરણ પ્રસરી રહ્યું હોય તેવો ભાસ થાય છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર [ ૨૦૯ આનું કારણ શું હશે ? એનું કારણ સ્પષ્ટ છે. જે દેવથી મંદિર અધિષ્ઠિત થયેલ છે, તે દેવ પવિત્ર વ્યક્તિ છે, નિષ્પાપતાની મૂર્ત્તિ છે અને આધ્યાત્મિકતાનું નિવાસસ્થાન છે. એની અસર દેવમંદિર પર અને દેવમંદિરની અસર ચામેર ફેલાય છે. જે દેવ જેટલા પવિત્ર, તે દેવમ ંદિર અને તેની આસપાસના વાતાવરણની તેટલી જ પવિત્ર અસર ઉત્પન્ન થાય છે, એ વાતના કાઈથી પણ ઈન્કાર થઇ શકે તેમ નથી અને એ જ કારણે વીતરાગના મંદિરની આસપાસ જે આધ્યાત્મિકતા અને પાપભીતા નજરે પડે છે, તેટલી ભાગ્યે જ ખીજા કેાઈ દેવના મંદિરની આસપાસ દેખાય છે. તેા પણુ મૂળ દેવની જેટલી પવિત્રતા, ગુણસંપન્નતા કે શક્તિયુક્તતા હાય છે, તેટલી પવિત્રતા ઇત્યાદિ તેની મૂર્તિમાં, મ ંદિરમાં કે ચાતરમ્ પ્રગટ્યા સિવાય રહેતી નથી. જે દેવમૂર્ત્તિ, ધ્રુવમ ંદિર અને ધર્મસ્થાનના પ્રભાવના ઇન્કાર કરે છે, તેઓ દિવસના ભાગમાં સૂર્ય, તેનાં કિરણુ અને તેના પ્રકાશના અસ્તિત્વના ઇન્કાર કરનારા છે, એમ કહીએ તે ખાટું નથી. સ્થાનને પણ અવશ્ય પ્રભાવ છે. સ્થાનમાં પ્રભાવ તેના અધિષ્ઠાયક–મૂત્તિ આદિ પડે છે અને અધિષ્ઠાયકમાં પ્રભાવ તેની મૂળ વ્યક્તિને પડે છે. પ્રભાવક મૂળ વ્યક્તિની ગેરહાજરીમાં તેના પ્રભાવનેવિસ્તારનાર–કાયમી બનાવનાર તેની મૂર્તિ અને મન્દિર છે અને એટલા જ માટે શ્રી જિનની મૂર્તિની સ્તુતિ કરતાં પ્રતિભાસંપન્ન કવિઓએ ગાયું છે કે– 66 किं कमी किमुत्सवमयी श्रेयोमयी किं किमुज्ञानानन्दमयी किमुन्नतिमयी किं सर्वशोभामयी । ૧૪ Page #221 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન ૨૧૦ ] इत्थं किं किमिति प्रकल्पनपरैस्त्वन्मूत्तिरुद्विक्षिता, જિ! સર્વાતિ ગમેવ રોયતિ સન્સ્થાનપ્રસાવામ્મદઃ ||’ શું આ મૂત્તિ બ્રહ્મમય છે?, શું ઉત્સવમય છે?, શું કલ્યાશુમય છે ?, શું જ્ઞાનના આનન્દ્વમય છે ?, શું ઉન્નતિમય છે ?, શું સર્વ શેાભામય છે ?–એ રીતિની કલ્પનાઓમાં તત્પર એવા કવિએ વડે જોવાયેલી આપની મૂત્તિ સધ્યાનના પ્રસાદથી સર્વને ઉલ્લંઘન કરી જનાર એવા જ્ઞાન રૂપ તેજને દેખાડે છે. મૂર્તિ પાષાણુની કે ધાતુની હાવા છતાં, કવિઓને તે બ્રહ્મમય, ઉત્સવમય, કલ્યાણમય, જ્ઞાનમય, આનન્દમય, ઉન્નતિમય, સર્વશેાભામય કે કેવળ જ્ઞાન રૂપી તેજના પુંજમય લાગે છે, તે કેવળ અતિશયાક્તિ રૂપ કે ભાષાના અલંકાર રૂપ છે, એમ સમજવાનું નથી : કિન્તુ તે એક પરમ સત્ય રૂપ છે. જેમ ગહન જ્ઞાનને સમજાવનાર કેાઈ ગ્રન્થવિશેષ, કાગળ અને શાહીના સમૂહ રૂપ સાધારણ વસ્તુને હાય છે તા પણ, એકાગ્ર ચિત્તથી તેનું અધ્યયન કરનાર વિદ્વાન પુરૂષને તે જ્ઞાનના પુંજ રૂપ અને ચૈતન્યના ભંડાર રૂપ સમજાય છે, તેમ વીતરાગની મૂર્તિ પણ તેના દર્શન કરનાર જ્ઞાની પુરૂષને સાક્ષાત્ વીતરાગનું દશ્ય ખડું કરે છે અને વીતરાગના સઘળા ગુણાને જોનારના ચિત્તમાં પ્રતિબિંબિત કરે છે. વીતરાગની મૂર્ત્તિ તેને દર્શન કરનારના ચિત્તને સાક્ષાત્ વીતરાગની પાસે લઈ જાય છે : અન્ય શબ્દોમાં, વીતરાગની પાસે જવા માટે વીતરાગતા જેવી ઉચ્ચ કક્ષાએ ચઢવા માટે, મૂર્ત્તિ એ સાક્ષાત્ નિસરણી–સેાપાનની પંક્તિ રૂપ અની જાય છે. પરન્તુ જેમ Page #222 -------------------------------------------------------------------------- ________________ = ઉપસંહાર [ ૨૧૧ અજ્ઞાન અને અપંડિત પુરૂષ ઉત્તમ ગ્રંથમાં રહેલા જ્ઞાનના ભંડારને ન નિહાળી શકે, તેમ વીતરાગના સ્વરૂપથી અજાણ અને અપંડિત એવા આત્માઓને મૂર્તિનું દર્શન કરવા છતાં પણ, તે ગુણના ભંડાર રૂપ ન ભાસે, એમાં આશ્ચર્ય નથી. આ ગ્રન્થ, એ વીતરાગના વચનને જાણવાનું અને સમજવાનું સાધન છે, તેમ મૂર્તિ, એ સાક્ષાત્ વીતરાગને જાણવા અને ધાવવા–એકાગ્ર ચિત્તે સ્મરણ કરવાનું સાધન છે. પરંતુ ગ્રન્થ દ્વારા જ્ઞાન મેળવવા માટે જેમ વ્યાકરણ, કાવ્ય, કેષ અને ન્યાયશાસ્ત્રાદિના અધ્યયનનું અને તે દ્વારા અક્ષરના સંકેતનું તથા વાક્ય, મહાવાક્ય અને અંદપર્યાથે પર્યતનું જ્ઞાન મેળવવાની આવશ્યકતા છે, તેમ વીતરાગની મૂર્તિ દ્વારા વીતરાગ અને વીતરાગતાનું જ્ઞાન મેળવવા માટે વીતરાગને સ્વરૂપનું, વીતરાગના ગુણેનું, વીતરાગની શક્તિનું, વીતરાગન ઉપકારનું, વીતરાગની પૂર્વાપર અવસ્થાનું, વીતરાગના શાસનનું વીતરાગના શાસનના આરાધકનું, વીતરાગના શાસનની આરાધનાનું, તેના ફળનું, ફળની પરંપરાનું, વિગેરે વિગેરેનું યથાસ્થિત જ્ઞાન ચિત્તમાં પ્રગટ થવાની આવશ્યકતા રહે છે. એ જ્ઞાન જેમ જેમ પ્રગટ થતું જાય છે અને ચિત્તમાં જેમ જેમ તે સ્થિર થતું જાય છે, તેમ તેમ વીતરાગની મૂર્તિના દર્શનથી વીતરાગના સાક્ષાત્ દર્શન અને સમાગમ જેટલો લાભ એક અપેક્ષાએ મેળવી શકાય છે. શાસ્ત્રોમાં જંઘાચારણ અને વિદ્યાચારણ જેવા લબ્ધિધર તથા અપ્રમત્તદશાએ પહોંચેલા મુનિવરેના પણ, જ્ઞાનધ્યાનમાંથી સમય કાઢી, નંદીશ્વરાદિ તીર્થોમાં રહેલાં શાશ્વત ચૈત્ય Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] દેવદર્શન અને મનુષ્યલકમાં રહેલાં બીજા અશાશ્વત ચઢ્યોની યાત્રાએ જવાના, ઉલ્લેખ મળે છે. તે એમ સિદ્ધ કરે છે કે-જ્ઞાની મહષિઓને પણ વીતરાગનું ધ્યાન કરવા માટે વીતરાગનાં બિબેનું જ એક શરણ સ્વીકારવું પડે છે. ત્રણે ભુવનમાં વીતરાગનાં બિબો. અને ચિત્ય દ્વારા જે ઉપકાર થઈ રહ્યો છે તે અનુપમ છે પરંતુ તેની કદર જ્ઞાની આત્માઓ જ કરી શકે છે અને એ કારણે ચાર જ્ઞાનના ધણુ શ્રી ગૌતમગણધર' તથા શ્રુતકેવલીભગવાન શ્રી ભદ્રબાહુસ્વામી આદિ પૂર્વધર અને બીજા શ્રુતકેવળી મહાપુરૂષોએ પણ ત્રણે લોકમાં રહેલાં શાશ્વત અને અશાશ્વત શ્રી જિનચૈત્ય અને શ્રી જિનબિંબને નમન, વન્દન અને ભક્તિ કરવા માટે તત્પરતા દાખવી છે. શાસ્ત્રો ફરમાવે છે કે આ પચમ કાળમાં તરવાનાં બે સાધન છે. એક તે શ્રી વીતરાગનું આગમ અને બીજું શ્રી વીતરાગનું બિબ. વીતરાગનાં આગમ જડ કાગળ અને શાહી. વિગેરેનાં બનેલાં છે. વીતરાગનાં બિંબ જડ પાષાણ અને ધાતુ વિગેરેનાં બનેલાં છે. બન્ને જડ હોવા છતાં, ચિતન્યને વિકસાવનારાં છે. એ બે જડ વસ્તુઓ જ આ જગતમાં એવી છે કે-જે આત્માની અંદર ભરાયેલી સઘળી જડતાને ઉછેદ, ૧. ભગવાન શ્રી ગૌતમ મહારાજાએ રચેલ શ્રી જગચિન્તામણિ નામના પ્રસિદ્ધ ચિત્યવન્દનમાં સર્વ લેકમાં રહેલ શાશ્વત–અશાશ્વત ચૈત્ય અને બિબોને નમસ્કાર કર્યો છે. ૨. આવશ્યકનિર્યુક્તિ આદિ ગ્રન્થમાં શાશ્વત–અશાશ્વત તીર્થોનાં વર્ણને તથા તેની ભક્તિનાં શુભ ફળને વિસ્તૃત નિર્દેશ કરેલ છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર [ ૨૧૩ કરે છે. એ બે સિવાયની બીજી જડ વસ્તુઓ, આત્માના ચૈતન્યને હણનારી થાય છે. એ બે વસ્તુઓ જડ હોવા છતાં એના ઉપાસક આત્માની જડતાને ક્ષણવારમાં હરી લે છે. એ કારણે શ્રી જિનાગમમાં શાસ્ત્રોની ઉપાસના ઉપર જેટલો ભાર મૂકવામાં આવ્યો છે, તેટલો જ અને કેઈ અપેક્ષાએ, તેથી પણ વધારે ભાર વિધિપૂર્વક શ્રી જિનચૈત્ય અને શ્રી જિનમૂર્તિઓની ઉપાસના ઉપર મૂક્યો છે. વિધાપૂજાવિશુપ” શ્રી જિનેશ્વરેની ત્રિકાળ પૂજા અને શ્રી જિનેશ્વરની સ્તુતિ, એ શ્રાવકનાં અગત્યમાં અગત્યનાં કર્તવ્યો ગણાવ્યાં છે. એથી આત્માની જે શુદ્ધિ થાય છે, તે એના વિના બીજા હજાર ઉપાયોથી પણ થતી નથી. શ્રી જિનેશ્વરની પૂજા આત્માને વિશ્વના એક સર્વોત્તમ ગુણની સાથે સીધો સંપર્ક સધાવી આપે છે, તેમના વિપુલ ગુણનું જ્ઞાન તથા ભૂઝ કરાવતાં શીખવે છે અને અત્યન્ત નમ્ર બનાવીને આત્માને સદા તેમના ગુણોની અભિમુખવૃત્તિવાળ બનાવે છે. દેવદર્શન–એ ગુણ અને ગુણનું બહુમાન કરવા દ્વારા ગુણપ્રાપ્તિનો એક ધરી રાજમાર્ગ છે. તે પણ તેની જેવી જોઈએ તેવી સમજણના અભાવે દેવદર્શનાદિ કરનારામાંના પણ ઘણુઓ પિતાની તે ક્રિયાઓના પૂરેપૂરા લાભથી વંચિત રહે, તે તેમાં નવાઈ પામવા જેવું નથી. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે 'चिन्तामणिरत्नेऽपि सम्यग्ज्ञातगुण एव श्रद्धाद्यतिशयभावतोऽविधिविरहेण महाकल्याणसिद्धिः साधयति ।' Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] દેવન ચિન્તામણિરત્નને વિષે પણ તેના ગુણને સમ્યફ પ્રકારે જાણનારો જ, શ્રદ્ધાદિના અતિશયપણુ વડે અવિધિને ત્યાગ. કરી, મહા લ્યાણની સિદ્ધિને સાધનારો બને છે.” જેમ જેને ચિન્તામણિના ગુણનું જ્ઞાન નથી તે ચિન્તામણિને પ્રાપ્ત કરવા છતાં તેને ભક્તિપૂર્વક સેવી શક્તા નથી અને કલ્યાણનું ભાજન બની શકતો નથી, તેમ શ્રી જિનદેવ-દર્શન એ સ્વભાવથી જ સુંદર ચિન્તામણિકલ્પ અનુપમ વસ્તુ છે તે પણ તેના ગુણનું જેને જ્ઞાન નથી, તે તેને સમ્યમ્ વિધિપૂર્વક સેવી શકતો નથી અને તેની સેવાના યથાર્થ ફળને પણ પામી શક્તો નથી. એ કારણે આ પુસ્તકમાં દેવદર્શન’નું સ્વરૂપ સમજવા માટે અને તેના પરમ ગુણથી પરિચિત થવા માટે જેટલી વિશિષ્ટ વસ્તુઓ જરૂરી છે, તેને સંચય કરવામાં આવ્યો છે. એના વારંવાર પરિશીલન દ્વારા સમ્યગુજ્ઞાતા બની દેવદર્શનાદિ વિધિમાં પ્રવૃત્ત થવાથી આત્માને અપૂર્વ ભાલ્લાસને સાક્ષાત્કાર થયા વિના રહેતું નથી. અનધિકારિપણે હજારો ગ્રન્થોના વાંચનથી, હજારે વ્યાખ્યાનાના શ્રવણથી તથા ધર્મનાં બીજાં હજારે અનુષ્ઠાનના આચરવાથી જે લાભ નથી થતું, તે લાભ યેાગ્ય આત્માઓને દેવદર્શન” જેવી સામાન્ય જણાતી ક્રિયાથી થાય છે, પણ તે માટે તે વિષયના સમ્યગ્ર જ્ઞાતા બનવાની આવશ્યકતા રહે છે. શ્રી જિનભક્તિને શ્રી જિનશાસનમાં પરમ સમરસની–ઉત્કૃષ્ટ સમતારસની પ્રાપ્તિનું પરમ સાધન કહ્યું છે. એ લેશ માત્ર પણ ખોટું નથી. પરંતુ એને સમ્યગ રીતિએ સમજીને કરવામાં આવે તે જ તે લાભ કરે છે. આથી આત્મા Page #226 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર [ ૨૧૫ કે આને આ પુસ્તક દ્વારા એવું સાધન આપવામાં આવે છે, જે શ્રી જિનભક્તિનું પારમાર્થિક સ્વરૂપ સમજાવે અને શ્રી જિનભક્તિનાં કાર્યોમાં અપૂર્વ રસ ઉત્પન્ન કરે. શાસ્ત્રોમાં કહ્યું છે કે 'शुष्केक्षुचर्वणप्रायमविज्ञातार्थमध्ययनं रसतुल्योह्यत्रार्थः, स खलु प्रीणयत्यन्तरात्मानं, ततः संवेगादिसिद्धिः । ' · અર્થ જાણ્યા વિનાનું અધ્યયન શુષ્ક શેરડી–શેરડીના કૂચાને ચાવવા તુલ્ય છે. અર્થ એ રસ તુલ્ય છે. અર્થ અતરાત્માને ખરેખર આનંદ આપે છે અને એનાથી સંવેગાઢિ કાર્યાની ઉત્કૃષ્ટ સિદ્ધિ થાય છે. ' આ પુસ્તકમાં જિનદર્શન, જિનપૂજન અને જિનભક્તિને શાસ્ત્રાનુસારી અર્થે આપવાના જ પ્રયાસ કરવામાં આવ્યે છે. એ અર્થ આત્માને અત્યંત આનંદ આપનારા છે : શ્રી જિને}; શ્વાની સાચી પીછાન કરાવનારા છે : તથા શ્રી જિનેશ્વરદેવાના સ્વરૂપથી અનાદિ કાળ થયાં અપરિચિત રહેલા આત્માઓને સુપરિચિત બનાવનારા છે. દેવદર્શનના અર્થ વાંચનાર, વિચારનાર,સમજનાર, હૃદયમાં ઉતારનાર, સ્થિર કરનાર તથા એની સાથે વારંવાર પરિચય સાધનાર આત્મા જેમ જેમ દેવદર્શનાદિ ક્રિયામાં વિધિપૂર્વક પ્રવૃત્ત થતા જાય છે, તેમ તેમ મિથ્યાત્વરૂપી વિષનું વમન થતું જાય છે, સમ્યક્ત્વ રૂપી અમૃતનું પાન થતું જાય છે અને અનાનિા ભવરાગ જોતજોતાંમાં નષ્ટ થઇ જાય છે. પરપરાએ મુક્તિ ૧–શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં ફરમાવ્યું છે કે કાઇ પણ સૂત્રનું અધ્યયન વિધિપૂર્વક થવું જોઇએ. વિધિ દર્શાવતાં ફરમાવ્યું છે — [ વધુ નેોંધ ૨૧૬ મા પાનામાં ] Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] દેવદરન રૂપી પરમ આરોગ્યને પ્રાપ્ત કરવા માટે પણ એ જ વસ્તુ સાધન રૂપ બની જાય છે. જ્ઞાનપૂર્વકની ક્રિયાને શાસ્ત્રકારોએ સુવર્ણ ઘટની ઉપમા આપી છે. જેમ સુવર્ણઘટ ભાંગી જાય તે પણ તેનું મૂલ્ય જતું નથી, તેમ જ્ઞાનપૂર્વક થયેલી ક્રિયાને, વચ્ચે કવચિત્ ભંગ થઈ જાય, તો પણ તેનું ફળ જતું નથી. શ્રી તીર્થંકરદેવનું દર્શન એ દેવેન્દ્રોને પણ પરમ હર્ષપ્રમાદને પેદા કરનારું છે. ભવ્ય આત્માઓને પરમ અનુગ્રહ કરનારું–નિર્વાણબીજને લાભ કરનારું છે. “ રે રાંશમ્' [ ૨૧૫ મા પાનાની આગળની નેંધ ] સિવિત, તિ, નિત, મિતું, , નામ, ઘોર, મણિक्खरं, अणच्चक्खरं, अक्खलियं, अमिलियं, अवच्चामेलियं, पडिपुन्नं, कंठोढविप्पमुकं, गुरुवायणोवगयं ।' ઇત્યાદિ વિશેષણોથી યુક્ત સૂત્ર અને તેનાં પદોનું અધ્યયન થવું જોઈએ. દરેક પદ સારી રીતે શીખેલું, વાચનાદિ સ્વાધ્યાયથી સ્થિર થયેલું, સારણું-વારણું-ધારણાથી જીતેલું, પદ અક્ષર આદિની સંખ્યાથી માપેલું, ક્રમ, અક્રમ અને ઉત્ક્રમપૂર્વક યાદ કરેલું, સ્વનામની પેઠે કંઠસ્થ થયેલું, ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત અને શેષ, અલ્વેષાદિ ઉચ્ચારણોથી યુક્ત, અક્ષરાદિની હીનતાથી રહિત, અક્ષરમાત્રાદિકના અધિકપણુથી રહિત, અખલિત, અમીલિત, અપુનરૂક્ત, કઠેકવિપ્રમુક્ત (બાલકાદિની જેમ અસ્પષ્ટતાથી રહિત ) તથા ગુરૂવાચનાથી ઉપગત હોવું જોઈએ. એ રીતે ભણેલું હોય તે જ વિધિપૂર્વક ગણાય છે અને એ રીતે ભણેલું સૂત્ર જ અર્થનું સચેટ ભાન કરાવનારું થાય છે. મારોબાર્તાનૂનીમમ વંશનઃ ” -પ્રભુનું દર્શન ભવરેગથી પીડિત થયેલા જંતુઓને અગદંકારવિશ્વના દર્શન સમું છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર [ ૨૧૭ શાસ્ત્રમાં એને “કૈલોક્યશંકર'ની ઉપમા આપી છે–ત્રણે જગતને સુખ કરનારૂં કહેલું છે. શ્રી તીર્થકર દેવના દર્શનથી ઘણું છોને મેક્ષને અનુકૂળ એવો મહાન ભાવપકાર થાય છે અને મહાન પરાર્થ–પરમાર્થ સધાય છે, પરંતુ તે દર્શન કેવળ ચહ્યુપર્યતનું જ નહિ કિન્તુ હૃદયપર્યતનું હોવું જોઈએ. ચક્ષુદર્શન, એ તે પરમાર્થ-તાત્વિક દર્શનનું સાધન માત્ર છે. આ પુસ્તકમાં જણાવેલ અર્થનું આદરપૂર્વક વાંચન, મનન અને પરિશીલન આત્માને યાવત્ પરમાર્થ—દર્શન સુધી લઈ જવાને સમર્થ બનાવે છે. આત્માને પવિત્ર બનાવવાને માટે “દેવદર્શન' એક અતિ સરળમાં સરળ અને ઉચ્ચકોટિની ધર્મક્રિયા છે. પોતાની મનસ્વી કલ્પનાઓ ઉપર જ સઘળો મદાર બાંધીને ચાલવાવાળા આત્માએને તેનું મહત્વ સમજાવું કઠિન છે. એનું મહત્ત્વનહિ સમજાવામાં આજે બીજા પણ ઘણાં કારણો છે. તેમાંનું મુખ્ય કારણ એ છે કેધર્મના કેઈપણ વિષય ઉપર આજે ઉંડા ઉતરીને વિચાર કરવામાં અને વિચાર કરીને નિશ્ચય કરવામાં આવતો નથી. કદાચ વિચાર કરીને નિશ્ચય કરવામાં આવે તો પણ તે નિશ્ચયની પાછળ ખંતથી ફળસિદ્ધિપર્યત મંડ્યા રહેવામાં આવતું નથી. દેવદર્શનાદિ ધર્મક્રિયા માટે પણ તેમજ બને છે. બુદ્ધિશાળી ગણાતા આત્માઓ પણ થોડા વખત મરજીમાં આવે ત્યારે અને મનફાવે તે રીતે તેને કરે છે. અને કઈ પણ કારણસર ન ફાવતું આવે ત્યારે તેને છેડી દે છે. હવે જેઓ નિયમિત કરે છે, તેમાંથી પણ કેટલાક ફળસિદ્ધિ થાય છે કે નહિ? –તેને વિચારવાની તસ્દી જ લેતા નથી. અથવા લૌકિક ફળની સિદ્ધિ દેખાય ત્યાં સુધી તેને Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] દેવદર્શન : આચરે છે અને પછી તેને છેડી દે છે. કદાચ લૌકિક ફળની સિદ્ધિ ન દેખાય તે તેના પર અશ્રદ્ધા ધારણ કરે છે અને અશ્રદ્ધા થયા પછી ગમે તેટલી ઉચ્ચ ક્રિયા હાય, તેા પણ નિરર્થક થઇ જાય તેમાં નવાઈ નથી. પણ તે બધી રીતેા ખેાટી છે. શાસ્ત્રકારાના આદેશ પ્રમાણે તેા, દેવદર્શનથી માંડી પંચ મહાવ્રતના પાલન સુધીની દરેક ધર્મક્રિયા, સિદ્ધિના અથી આત્માઓએ ફૂલની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેને સતત્ જારી રાખવાની છે તેમાં થતી અવિધિને રાજ ને રાજ દૂર કરવાની છે : વિધિસેવનમાં રહેતી ટિને પૂરી કરવાની છે : શ્રદ્ધા, વીર્ય, સમૃતિ, સમાધિ અને પ્રજ્ઞાપૂર્વક તેને સેવવાની છે. દુન્યવી કાઇ પણ કાર્યની સિદ્ધિ માટે પણ, કાર્યસિદ્ધિ ન થાય ત્યાં સુધી શ્રદ્ધા, વીર્ય અને ઉદ્યમ વિગેરેની આવશ્યકતા રહે છે, તેા પછી આત્મિક અને લેાકેાત્તર કાર્યની સિદ્ધિ માટે મનમાં ફાવે તેમ, ફાવે ત્યારે અને ફાવે તેટલા વખત તેનું સેવન કરવાથી ઇષ્ટસિદ્ધિ થઈ જાય એમ માનવું, એ કેવળ વંચના છે અને છતી સામગ્રીએ ઉત્તમ ફળની પ્રાપ્તિથી વંચિત રહી. જવા ખરાખર છે. સમગ્ર કારણ એકત્ર થયા સિવાય કાઇ પણ કાર્યની સિદ્ધિ જેમ જગતમાં દેખાતી નથી, તેમ દેવદર્શનાદિ દ્વારા પણ જે આત્મનિર્મળતાદિ સાધવાં છે, તે માટેની સઘળી કારણુ–સામગ્રી એકત્ર થવી જોઈએ. એ કારણુ–સામગ્રીમાં, ધ્યેયની સ્પષ્ટતા, એ પ્રથમ છે. દેવદર્શન, એ આત્મદર્શનનું સાધન છે. દેહને જોવા માટે જેમ માહ્ય આરીસાની જરૂર છે, તેમ આત્મા કેવા છે તે જોવાને માટે, દેવની મૂર્ત્તિ રૂપ આરીસાની જરૂર છે. શ્રી વીતરાગ Page #230 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર [ રાઃ પરમાત્માની મૂર્તિ, વિચારશીલ પુરૂષને એક આંતરિક આરીસા તરીકેની ગરજ સારે છે. દેવમૂર્તિને જેવાથી દેવનું નિર્મળ ચરિત્ર યાદ આવે છે અને એ ચરિત્રની નિર્મળતા યાદ આવવાથી પિતાના આત્માની મલિનતા પ્રત્યક્ષ માલૂમ પડે છે. દેવ આઠકર્મથી રહિત છે, પિતે આઠકર્મ સહિત છે: દેવ અનન્તજ્ઞાની છે, પોતે અલ્પજ્ઞાની છે: દેવ સકલ જગતને પ્રતિસમયે જાણે અને જુએ છે, પોતે પોતાના દેહને પણ પૂરે જાણી અને જેઈ. શકતો નથી : દેવ અનંત વીર્યયુક્ત છે, પોતે અલ્પ વીર્યવાન છે: દેવ અજર-અમર છે, પોતે જન્મ–જરા-મરણથી બંધાયેલો છે: દેવ સર્વથા મેહરહિત છે, પોતે સર્વ પ્રકારના મેહથી ઘેરાચેલે છે: દેવ અશરીરી, અરૂપી અને અનાહારી છે, પોતે શરીરરૂપી પાંજરામાં પૂરાયેલ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિમાં ફસેલો તથા નિરન્તર આહારાદિની લાલચમાં લપટાયેલે છે : દેવ અનંત, અવ્યાબાધ અને અક્ષય સુખના ભોક્તા છે, પિતે અતિશય અલ્પ, દુ:ખવ્યાપ્ત અને વિનશ્વર સુખમાં આસક્ત છેઅને એ કારણે અનંત આપત્તિઓથી સદા વીંટાયેલો છે. એ રીતે આત્મસ્વરૂપનું સત્ય ભાન દેવદર્શનથી આપઆપ થવા લાગે છે, આત્મામાં છુપાયેલી અનંત શક્તિઓ લક્ષ્યમાં આવે છે અને એ લક્ષ્ય આવતાંની સાથે નિર્બળતા નાશ પામે છે, ચેતનમાં વીર્ય પ્રગટ થાય છે અને ભવપરંપરાને નાશ કરવા માટે આત્મશક્તિ કુરાયમાન થાય છે. આ વિગેરે અઢળક ફાયદાઓ દેવદર્શનના પ્રતાપે જીવ મેળવી. શકે છે. આત્મદર્શન, ભવપરંપરાને નાશ, અવ્યાબાધ અવસ્થાની પ્રાપ્તિ, તે માટે જરૂરી વીલ્લાસ,એ વિગેરે દેવદર્શનનું Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] દેવદન પ્રધાન ફળ છે. પોતપાતાની ભૂમિકાને અનુસાર એ ધ્યેયના અનેક પ્રકાર પડી જાય છે. મિથ્યાદષ્ટિને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, અવિરતિધરને દેશિવરતિની પ્રાપ્તિ, દેશવિરતિધરને સર્વવિરતિની પ્રાપ્તિ, સર્વવિરતિધરને અપ્રમત્તઅવસ્થાની પ્રાપ્તિ અને અપ્રમત્તને શુકલધ્યાન અને શ્રેણિની પ્રાપ્તિ-એમ ઉત્તરાત્તર અધિક અધિક ગુણુસ્થાનની પ્રાપ્તિ, એ દેવદર્શનાદિ ધર્મક્રિયાનું અનંતર ફળ છે અને સદ્ગતિમાં જન્મ થવા પૂર્વક મુક્તિની પ્રાપ્તિ એ પર પર ફળ છે. અહીં એટલું જાણી લેવું જોઇએ કે—વિધિપૂર્વકની પ્રવૃત્તિ ફળ મેળવી આપે છે. : ચેાગ્ય કાળ, ઉચિતાસન, યુક્તસ્વરતા, પાઠપયોગ અને ગુરૂવિનય—એ વિધિપરતાનાં લક્ષણા છે. જિજ્ઞાસા, ગુરૂસંયેાગ, મેધપરિણતિ, સ્વૈર્ય, શ્રદ્ધા, વીર્ય, બુદ્ધિની પટુતા, ચિત્તની એકાગ્રતા, સ્મૃતિની તીક્ષ્ણતા ઇત્યાદિ વિધિપરતાને ઉત્તેજિત કરનારા ગુણા છે. દીર્ધકાળ પર્યંત, નિરંતર અને સત્કારાદિપૂર્વક આસેવન, એ વિગેરે ફળસિદ્ધિને નિકટ લાવનારા હેતુએ છે. એ સઘળી સામગ્રીના ચાગ આસન્નભવ્ય લઘુકમી આત્માને આ કાળમાં પણ સંભવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે— ' न हि दीर्घदौर्गत्यभाकू चिन्तामणिरत्नाऽवाप्तिहेतुः । ' દીર્ઘ દૌગત્યના ભાગી ચિન્તામણિરત્નની અવાપ્તિમાં કારણુ ખની શકતા નથી. એ ન્યાયે અનેક પુદ્ગલ પરાવર્તેપર્યંત હજી જેને સંસારમાં ભટકવાનું છે, તેને ઉપર્યુક્ત સઘળી સામગ્રીને ચેાગ પ્રાપ્ત થતા નથી. Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર [ રસ. વર્તમાનકાળે બહુલસંસારી આત્માઓ દેવદર્શનાદિ પવિ.. ત્રતમ ક્રિયાના રહસ્યને ન પામી શકે અથવા તેથી જેવો જોઈએ તે લાભ ન ઉઠાવી શકે તે પણ લઘુકમ, આસન્નભવ્ય, ઉત્તમ આત્માઓ પરમાત્મા શ્રી મહાવીરદેવના ફરમાન મુજબ પંચમ આરાના અંત સુધી તેનાથી અપૂર્વ લાભ. ઉપાર્જન કરવાના જ છે, એ વાતને શાસ્ત્રાનુસારી ભવ્યાત્માઓને નિશ્ચય જ છે. વસ્તુ, દેવમૂર્તિ એ દેવનું દર્શન કરવા માટે એક પ્રકારનું બિન જ છે. એ દુબિન દ્વારા દેવનું દર્શન થાય છે. કેટલાકે-આત્મદર્શને જેને થયું છે તેને દેવદર્શન કરવાની કાંઈ જરૂર નથી”—એમ કહે છે, પરંતુ તેઓનું એ કથન પ્રલાપ. માત્ર છે. જેમનું આત્મસ્વરૂપ પરિપૂર્ણપણે પ્રગટ થયું છે, તે દેવને જે ઓળખતે નથી, તેમનું દર્શન, સ્મરણ કે ધ્યાન કરવા ક્ષણ-- ભર કુરસદ મેળવતે નથી, તે આત્મા અનંતાનંત કર્મના થર નીચે દબાઈ ગયેલા પોતાના આત્માનું દર્શન કરી શકે, એ કલ્પના જ કેટલી અસત્ય છે? શુદ્ધ સ્વરૂપવાળા બનેલા પરમાત્માનું દર્શન, એ જ પરમાર્થથી આત્મદર્શન કરવાના ઉપાય છે. પરમાત્માને જોયા, જાણ્યા કે ઓળખ્યા વિના–નમ્યા, વાંદ્યા કે પૂજ્યા, વિના આત્મા એાળખાઈ જાય, એ ત્રિકાળમાં પણ સંભવિત નથી. અનંતકાળે આશ્ચર્ય રૂપ તેવો કઈ બનાવ કુદરતના કાનુનમાં બનતું હોય, તેને દષ્ટાન્ત તરીકે ન લેવાય. પરમાત્મદર્શન એ જ આત્મદર્શનને ધેરી માર્ગ છે અને પરમામદર્શન એ પરમાત્માના બિંબના દર્શન વિગેરેથી જ સુસાધ્ય છે. એ ધોરી માર્ગને છોડીને જેઓ છીંડીને માર્ગ શોધે છે, તેઓ Page #233 -------------------------------------------------------------------------- ________________ રરર ]. દેવદર્શન સ્વપરના હિત–ઘાતક જ બને છે. શાસ્ત્રમાં એવાઓને પ્રવચનના લોપક અને અષ્ટમુખ તરીકે વર્ણવ્યા છે. ધાર્મિક ગુણેમાં આગળ વધવા માટે “દેવદર્શન” એ સૌથી પ્રથમ ધર્મસ્થાનક છે. શાસ્ત્રમાં તેને “સુસંવૃતકાંચનરત્નકરંડક પ્રાપ્તિની ઉપમા આપી છે: સુસંવૃત–સર્વથા અનુદુઘાટિત, કાંચન અને રત્નથી ભરેલું ભાજન વિશેષ, તેની પ્રાપ્તિ, તત્સદશ: જેમ કેઈએ કાંચનરત્નને કરંડીયે પ્રાપ્ત કર્યો પણ તદન્તર્ગત કાંચનાદિ વસ્તુ છે એમ તે જાણતો નથી, તો પણ - જ્યારે તે જાણશે ત્યારે તેનું ફળ અવધ્યપણે તેને જ મળ- વાનું છે. જે તે સાચવી રાખશે તો ! તેમ દેવદર્શનાદિ પ્રથમ ધર્મસ્થાનની આરાધના વખતે, આત્મા ભવિષ્યમાં જે ગુણેને અધિકારી થવાનું છે તેને પોતે તે વખતે જાતે - નથી, તે પણ તે ધર્મસ્થાન કાલાંતરે તેને ઉત્તરોત્તર અધિકાધિક ધર્મસામગ્રી પમાડીને સર્વોત્તમ અવસ્થા અપાવનાર અવશ્ય થાય છે. તેથી તેને “સુસંવૃતઃકાંચનરત્નકરંડકની ‘ઉપમા સર્વથા યેગ્ય છે. દેવદર્શનાદિ દ્વારાએ દેવગુણનું બહુમાન અને પ્રશંસાદિ થાય છે. ગુણબહુમાન અને પ્રશંસાદિ, એ જ ધર્મમાર્ગની અંદર આગળ વધવાનું પ્રથમ પગથયું છે. શાસ્ત્રોમાં ધર્મ અને ગુણ કરતાં પણ ધમી અને ગુણ પ્રત્યેના આદર અને બહુમાનાદિને અપેક્ષાએ મહત્ત્વનાં લેખવામાં આવ્યાં છે, એટલું જ નહિ પણ જેના જીવનમાં ગુણબહુમાનાદિ અને તેને અનુસરતી કિયાદિ નથી, તેના ગુણે આડંબર માત્ર ગણાવ્યા છે. કારણ કે તે અનુબ વિનાનાં અને ક્ષણજીવી નિવડે છે-ડા જ કાળમાં Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર [ રર૩ નાશ પામનારાં થાય છે. ગુણ પ્રત્યે અનુરાગ, એ જ જીવને મુક્તિમાર્ગમાં આગળ વધારનારે થાય છે. દેવદર્શનની નિયમિત ક્રિયાથી એ અનુરાગ કેળવાય છે–દઢ થાય છે, એટલા માટે શાસ્ત્રકારોએ “દેવદર્શનને ઠેર ઠેર “પાપવિલ્વેસક” તરીકે ઓળખાવેલ છે. “ ના તુરિતāલi' “ને જિનેન્દ્રાળાં, તિતિ નિરંપા 'જિનેન્દ્રો અને તેમનાં બિબના દર્શનથી દુરિતનો ધ્વંસ થાય છે. છિદ્રવાળા હસ્તની અંદર જેમ ચિરકાલ પર્યન્ત જ ટકી શકતું નથી, તેમ દેવદર્શનાદિથી પાપ ચિરકાલ પર્યન્ત ટકી શકતું નથી, વિગેરે વિગેરે. કવિઓ તેને ભિન્ન ભિન્ન પ્રકારની ઉપમાઓ આપીને ઘટાવે છે. મયૂરના દર્શનથી ચન્દનવૃક્ષને વીંટાયેલા સર્વે જેમ વૃક્ષોનાં બન્ધનેને છેડીને નાસી છૂટે છે, તેમ શ્રી જિનમૂર્તિના દર્શનથી આત્મવૃક્ષને વીંટાયેલા પાપ રૂપી સર્પો પણ બન્ધનમાંથી ઢીલા પડી, શીર્ણવિશિણું થઈ જાય છે. ક્ષેત્રમાં ઉભા કરેલા ચાડીયાના દર્શનથી જેમ પક્ષીઓ નાશ ભાગ કરે છે, તેમ દેવની આકૃતિના દર્શન માત્રથી કર્મરૂપી શકુનિઓ નજદિક આવવાની પણ હામ ભીડી શકતા નથી. દર્શન, સ્પર્શન અને આલિંગનાદિથી જેમ કામિની, કામી પુરૂષના શમરૂપી જીવિતવ્યને હણી નાંખે છે. તેમ દર્શન, સ્પર્શન અને વિલેપનાદિ પૂજોપચારથી શ્રી જિનમૂર્સિ, વિશુદ્ધ શ્રદ્ધા અને ભક્તિમાન પુણ્યાત્માઓના પાપ રૂપી પ્રાણનાં મર્મસ્થાને-મિથ્યાત્વાદિને વીંધી નાખે છે. દેવદર્શનથી શ્રી અરિહંતદેવ ઓળખાય છે. એક શ્રી અરિહંતદેવને નહિ ઓળખવાના કારણે જ, અનન્તાનઃ જીવ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] દેવદર્શન અનંતકાળથી આ સંસારચક્રમાં નિ:સીમ દુઃખના અનુભવ કરે છે. સુજ્ઞપુરૂષષ સમજી શકે છે કે-જગત ઉપર શ્રી અરિહંતદેવાના મેટામાં મોટા ઉપકાર છે. એ ઉપકારના મહા ભાર તળે સમસ્ત વિશ્વ દખાયેલું છે: પરન્તુ અસાસની વાત છે કે—તેવા પ્રકારની યેાગ્યતા અને સામગ્રીના અભાવે સમસ્ત વિશ્વના એક નાના અંશ પણુ શ્રી અરિહંતદેવના ઉપકારને ઓળખી શકવા ભાગ્યશાળી બની શકતા નથી. જીવને એવી તક એ ઉપકારને આળખવાની તક કવચિત્ જ સાંપડે છે. એ તક મળ્યા પછી પણ પ્રમાથી અને અજ્ઞાનથી. એને જતી કરનારા ઘણા છે. એ કારણે, લેાકેાત્તર ઉપકારી શ્રી અરિહંતદેવને ઓળખવા અને પૂજવા માટે, પ્રાથમિક અને સાથી વધુ અગત્યનું સાધન જે દેવદર્શન’ છે, તેને પુણ્યશાળી આત્માઓએ જતું કરવું જોઇએ નહિ. કમથી કમ આ સાધનને તા નિરંતર સેવવું જોઇએ. વહેલા કે મેાડા, એથી જ શ્રી જિનેશ્વરદેવની ઓળખાણુ થવાની છે, એમના ઉપકારના ખ્યાલ આવવાના છે અને એમની આજ્ઞાના આરાધન માટે ભાવાલ્લાસ જાગવાના છે : એટલું જ નહિ, પણ સમસ્ત જગતના પૂજ્યતમની પૂજાના વ્યતિક્રમથી ઉપાર્જન થતા ભારે કર્મસમૂહથી, એના વિના છૂટકારા થવા નથી. શાસ્ત્રમાં પૂજ્યની પૂજાના વ્યતિક્રમને માટું પાપ માનેલું છે. દુનિયામાં પણ ઉત્તમ અને અગ્રપદ ધરાવતા મનુષ્યને તેને ચેાગ્ય સન્માનાદિ કરવામાં ન આવે તેા અપરાધ ગણાય છે, તેમ ત્રણ જગતમાં ઉત્તમ, સર્વ પ્રાણિગણના નેતા, સમસ્ત વિશ્વને મેહરૂપી કૃપના ગહન ગર્તામાંથી ઉગારનાર, દુર્ગતિના Page #236 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર [ રપ પ્રપાત સમયે જીને હસ્તાવલંબન રૂપ થનાર, વિશ્વ-વિશ્વોપકારી શ્રી જિનેશ્વરદેવનું તેમને મેગ્ય સન્માનાદિન કરવું, એ પણ મહા અપરાધ છે. શાસ્ત્રોમાં એને મોટું પાપ ગણેલું છે? આદિકર્મોની મિથ્યાત્વમેહની દીર્ઘપ્રકૃતિઓને બંધાવનાર કારમે દુરધ્યવસાય માનેલો છે. એ મેટા પાપથી છૂટવા માટેનું અદ્વિતીય સાધન દેવદર્શન છે, એમ સમજી તેના પ્રત્યે અધિકાધિક આદરવાળા બનવું જોઈએ. એક વિદ્વાન પુરૂષે કહ્યું છે કે-હજાર ઉપદેશ કરતાં એક યુક્તિની અસર વધી જાય છે, હજાર યુક્તિઓ કરતાં એક આગમ-આપ્તપુરૂષના વચનની અસર વધી જાય છે, હજાર આગમ–આપ્તપુરૂષોનાં વચને કરતાં એક દષ્ટાન્તની અસર વધી જાય છે અને હજાર દષ્ટાન્ત કરતાં પણ એક સંસર્ગની અસર વધી જાય છે. અને વાત પણ સાચી છે-કુસંસર્ગે ચઢી ગયેલા માણસને હજારો સારાં દષ્ટાતે, આગ, યુક્તિઓ કે ઉપદેશ આપે તો પણ તે ફળીભૂત થતાં નથી : તેના ઉપર અસર કરતાં નથી. અથવા ઉપદેશ, યુક્તિ, આગમ કે દષ્ટાન્ત તે હમેશાં માટે ભાગે સારાં જ શીખવવામાં આવે છે, તો પણ દુનિયા સારી કેમ થતી નથી? તેને એક જ ઉત્તર છે કે-સારા ઉપદેશાદિને સાંભળનાર દુનિયા જ્યાં સુધી સારા સંસર્ગમાં રહેતી નથી, ત્યાં સુધી સારા પણ ઉપદેશાદિની વાસ્તવિક અસર તેના ઉપર થતી નથી અને થાયત ટકતી નથી. એથી વિરૂદ્ધ સારા સંસર્ગમાં રહેનાર આત્માને ઉપદેશાદિ તે પ્રમાણમાં પ્રાપ્ત નથી થતાં તે પણ, તે પિતાના જીવનને સન્માર્ગે Page #237 -------------------------------------------------------------------------- ________________ ર૬ ]. દેવદર્શન ટકાવી શકે છે. દેવદર્શનને વિધિ, એ પાપમાં તરબોળ દુનિયાને છેડે સમય પણ પાપસંસર્ગથી છોડાવે છે અને પક્ષ રીતે પણ સર્વથી શ્રેષ્ઠ અને પૂજ્યતમ એવા શ્રી જિનેશ્વરદેવના સત્સંસર્ગમાં લાવે છે. એ સત્સંસર્ગની અસર “દેવદર્શનાદિ ક્રિયામાં રક્ત રહેનાર આત્મા ઉપર પડે છે જ અને તેથી તે તેવા પ્રકારના પાપમાં પ્રાયઃ ફસાતે નથી કે જેવા પ્રકારનાં પાપોમાં એ સંસર્ગ વિનાના આત્માએ ફસી પડે છે. આ વાત અનુભવથી જ સમજાય તેવી છે. એટલા જ માટે અનુભવી અને જ્ઞાનવૃદ્ધ પુરૂ-શ્રી જિનેશ્વરદેવ અને ગણધરદેએ ઉન્નતિના અથી આત્માઓ માટે ત્રિકાળ શ્રી જિનદર્શન આદિને ભારપૂર્વક ઉપદેશેલ છે. એ ઉપદેશના મર્મને સમજી, યોગ્ય આત્માઓ પોતાના જીવનને તે માગે વાળે–એ જ એક અભિલાષા. સમાપ્ત Page #238 -------------------------------------------------------------------------- ________________ LATA SA FAVOR