________________
દેવો
શરીરની કાન્તિ સૌમ્ય હાવાથી શ્રી વીતરાગ પરમાત્મા મી જેવા દેખાય છે અને જ્ઞાનના પ્રકાશ કરનાર હાવાથી તેઓ આદિત્ય-સૂર્ય ઢુત્રાય છે. (૩૭)
3]
पुण्यपापविनिर्मुक्तो, रागद्वेषविवर्जितः ।
श्री अद्द्भ्यो नमस्कारः कर्त्तव्यः शिवमिच्छता ॥ ३८॥ " મોક્ષની ઈચ્છાવાળા પ્રાણીએ પુણ્ય-પાપથી સર્વેથા રહિત અને રાગદ્વેષથી વિવર્જિત એવા નમસ્કાર શ્રી અરિહંત પરમાત્માઓને કરવા લાયક છે. (૩૮)
"<
अकारेण भवेद् विष्णू, रेफे ब्रह्मा व्यवस्थितः । हकारेण हरः प्रोक्तस्तस्यान्ते परमं पदम् ॥ ३९ ॥ ' અકાર વડે વિષ્ણુ, રકાર વડે બ્રહ્મા અને હકાર વડે હર મહાદેવ કહેલા છે. તેના અંતે-ઉપર અનુસ્વાર છે, તે પરમપદ-મેાક્ષ છે. (૪) (૩૯)
"6
अकार आदि धर्मस्य, आदिमोक्षप्रदेशकः । સ્વયં પરમ જ્ઞાન–માતેન ઉચ્ચતે ॥ ૪ ॥ ” અકાર અક્ષર ધર્મની આદિને કહે છે, આદિ મેદક્ષને દેખાડનાર છે અને આત્માનું સ્વરૂપ એવું જે કેવળજ્ઞાનતત્સ્વરૂપ છે, તેથી તે અકાર કહેવાય છે. ૧ (૪૦)
<<
(6
रूपिद्रव्यस्वरूपं वा दृष्ट्वा ज्ञानेन चक्षुषा । રહ્યું એમોન વા, વાસ્તેન પુતે ॥ ́ ॥
,,
જ્ઞાનરૂપી ચક્ષુ વડે રૂપીદ્રચના સ્વરૂપને તેમજ લેકને અને અલકને જોનારી હાવાથી રમાર (ર) કહેવાય છે. (૪૧)