________________
દેવાધિદેવનું વર્ણન
[ ૩૫ “हता रागाश्च द्वेषाश्च, हता मोहपरीषहाः। દતાનિ ને મજા, રસ્તન કરે હર ! ”
જે કારણ માટે તેઓએ રાગ અને દ્વેષને, મેહુ અને પરીષહોને, તથા જ્ઞાનાવરણીયાદિ કર્મોને પણ હણ્યા છે, તે કારણ માટે હકાર ()કહેવાય છે. (૨) “વત્તોપેમિપૂ, તિર્થીને રા. શાત્વા પુણે ર પ ર, નાસ્તન પાછા ”
પુણ્ય અને પાપને જાણીને જેઓ સતષ અને આઠ પ્રાતિહાર્યો વડે સંપૂર્ણ બન્યા છે, તેથી નકાર(૨) કહેવાય છે(૪૩)
भवबींजाङ्करजनना, रागांद्याः क्षयमुपागता यस्य । પ્રહ વા વિષ્ણુ, વિનો વા નમસ્ત ક . જે
ભવરૂપી બીજનો અંકુરને ઉત્પન્ન કરનારા રાગાદિ દે જેઓના ક્ષયને પામ્યા છે, તે બ્રહ્મા હો, મહાદેવ હો કે જિન છે, તેઓને અમારે નમસ્કાર છે. (૪૪)