________________
૩૦ ]
દેવદર્શન સિદ્ધિની પ્રાપ્તિ થયા પછી પરમાત્મા કહેવાય છે, અન્યને વિષે હેાય છે ત્યારે બાહાત્મા કહેવાય છે અને શરીરને વિષે રહેલા તેઓ અંતરાત્મા છે, એ પ્રમાણે શિવના ત્રણ પ્રકાર છે. (૧૮)
" सकलो दोषसम्पूी, निष्कलो दोषवर्जितः । જ વનિકુંજ, સંત પરમં પ . ૨૨ . ”
કલાસહિત અવસ્થામાં દેષથી ભરેલા અને કલા રહિત અવસ્થામાં દેષથી રહિત, પાંચે શરીરથી મુક્ત બનીને પરમપદ-શ્રીસિદ્ધિ પદને પામેલા છે. (૧૯) “gવામૂર્તિસ્ત્રયો મા, ત્ર-વિષ્ણુ-શ્વરઃ તાન્ચે પુનરોનિ, શાન-ચારિત્રના આ ૨૦ ”
બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર, એ એક જ મૂર્તિના ત્રણ વિભાગ છે અને તેને જ જ્ઞાન, દર્શન અને ચારિત્ર તરીકે કહેલા છે. (૨૦) gવત્તિ મા, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વરઃ |
વિમિત્રાના મેવમૂત્તિ વાણં મત? I ૨૨ ” બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર, એ એક જ મૂર્તિના ત્રણ વિભાગ છે, પણ પ્રશ્ન એ છે કે પરસ્પર વિભિન્ન એવા એ ત્રણની એક જ મૂર્તિ કેવી રીતે સંભવે? (૨૧) “ વિષ્ણુ ક્રિયા ત્રહ, તુ ..
વાર્થ-જળસપાસા, મૂર્તિ વાર્થ મત ?. ર૨ | ” . વિષ્ણુ એ કાર્ય છે, બ્રહ્મા એ ક્રિયા છે અને મહેશ્વર એ કારણ છે. તે પછી કાર્ય અને કારણથી સંપન્નની એક મૂર્તિ કેવી રીતે સંભવે? (૨૨)