________________
દ્વાધિદેવનું વર્ણન
[ ૯ સ્વયમૂઢ થતો જ્ઞાનં, ઢોટો રવિન્.. अनन्तवीर्यचारित्रं, स्वयम्भूः सोऽभिधीयते ॥ १४ ॥"
કાલકને પ્રકાશનાર જ્ઞાન, અનંત વીર્ય અને અનંત ચારિત્ર જેમને પરના ઉપદેશ વિના પિતાની મેળે ઉત્પન્ન થયું છે, તે સ્વયંભૂ કહેવાય છે. (૧૪) “રિ ચનિનઃ ર શ પ્રતિંતઃ વાત્સ ર ઘી, સ્ત્રીરાહ્મવિવિનંતઃ ૨૫ / ”
જેઓ કાયોત્સર્ગાસન અને પર્યકાસને રહેલા છે તથા સ્ત્રી અને શસ્ત્રાદિથી રહિત છે, તેથી જિન, શિવ અને શંકર કહેવાય છે. (૧૫)
परमात्मा च बाह्यात्मा, अन्तरात्मा तथैव च ॥१६॥"
જેઓ સાકાર પણ છે, નિરાકાર પણ છે, મૂર્ત પણ છે અને અમૂર્ત પણ છે તથા પરમાત્મા, બાહ્માત્મા અને અંતરાત્મા રૂપે પણ હોય છે. (૧૬) " दर्शन-शानयोगेन, परमात्माऽयमव्ययः । परा क्षान्तिरहिंसा च, परमात्मा स उच्यते ॥ १७॥"
દર્શન અને જ્ઞાનના ગવડે આ પરમાત્મા અવ્યય (નાશ રહિત) છે. અનુપમ ક્ષમા અને અહિંસાને ધારણ કરનારા હેવાથી તે પરમાત્મા કહેવાય છે. (૧૭) " परमात्मा सिद्धिसंप्राप्तौ, बाह्यात्मा तु भवान्तरे । સત્તામાં વે ,
ફુ વઃ શિવઃ | ૨૮ ! ”