________________
]
|
“ મહારાનો મહાદ્વેષો, મદામોદસ્તથૈવ कषायश्च हतो येन, महादेवः स उच्यते ॥ ९॥ જેમણે મહારાગ, મહાદ્વેષ, મહામેાહ તથા કષાયાને હણી નાંખ્યા છે, તેઓ મહાદેવ કહેવાય છે. (૯) महाकामो हतो येन, महाभयविवर्जितः । મહાવતોપદેશી ૨, મહાતેવા સ પુજ્યતે | ૦ |”
""
શકોની
જેમણે માટા કામદેવને હણ્યા હાય, જે મહાભયથી રહિત થનારા હાય અને જે મહાવ્રતાના ઉપદેશ દેનારા હાય, તેજ મહાદેવ કહેવાય છે. (૧૦)
બ
""
महाक्रोधो महामानो, महामाया महामद्रः । માોમો તો ચેન, મત્તવઃ સુ પુજ્યતે ॥ ૨૨ ॥” મહાક્રોધ, મહામાન, મહામાયા, મહામદ અને મહાલાભ જેમણે હણ્યા છે, તે મહાદેવ કહેવાય છે. (૧૧)
' महानन्दो दया यस्य, महाज्ञानी महातपाः । મહાળેથી મહાનૈની, મહાદેવઃ આ રસ્તે મેં રા”
મહાજ્ઞાની
જેમને મહાત્ આનંદ છે, યા છે, જે છે, મહા તપસ્વી છે, મહાયાગી અને મહામાની છે, તે મહાદેવ કહેવાય છે. (૧૨)
<s
महावीर्य महाचैर्च, महाशीलं महागुणः । મહાભમ્બુલાલ પણ, પ્રાયઃ કરો યા કરા” જેમણે મહાન વીર્ય, મહાન ધૈર્ય, મહાન્ શીલ, મહાન્ ગુણુ અને મહાન્ મમાહર ક્ષમા ધારણ કરી છે, તે મહાદેવ કહેવાય છે. (૧૩)