________________
પ્રકરણ–એકવીસમું. છે. શ્રીવીતરાગ પરમાત્માના દર્શન છે.
છે વખતે સ્તવના. 5
" दर्शन देवदेवस्य, दर्शनं पापनाशनम् । दर्शनं स्वर्गसोपानं, दर्शनं मोक्षसाधनम् ॥ १॥"
દેવાધિદેવનું દર્શન પાપનો નાશ કરનારું છે, સ્વર્ગનું સંપાન–પગથીયું છે અને મોક્ષનું સાધન–ઉપાય છે. ૧
" अद्याऽभवत् सफलता नयनद्वयस्य,
देव ! त्वदीयचरणाम्बुजवीक्षणेन । __ अद्य त्रिलोकतिलक ! प्रतिभासते मे, - સંતાનવાધિર ચુંટુર પ્રમાણઃ ૨ ! ”
હે દેવ ! આપના ચરણકમળના જેવાથી આજે મારા બંને નેત્રની સફળતા થઈ. હે ત્રિલોકતિલક ! આજે આ સંસારરૂપી સાગર મને એક ચુલુક જેવો જણાય છે. ૨
" कलेव चन्द्रस्य कलङ्कमुक्ता, मुक्तावलीवोरुगुणप्रपन्ना। __ जगत्त्रयस्याऽभिमतं ददाना, जैनेश्वरी कल्पलतेव मूर्तिः॥३॥"
શ્રી જિનેશ્વર ભગવંતની મૂર્તિ ચન્દ્રમાની કલાની જેમ કલંકથી મુક્ત છે, મેતીની માલાની જેમ મનહર ગુણથી