________________
૮૨ ]
દેવદર્શન - હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મારો જન્મ સફલ થયે, સર્વ મંગલ પ્રશસ્ત થયા અને સંસાર સમુદ્રને હું તરી ગયે. (૬) “ર૪ , ને ર વિકા
स्नातोऽहं धर्मकृत्येषु, जिनेन्द्र ! तव दशनात् ॥७॥" - હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મારું ગાત્ર-શરીર સફલ થયું, ને મલરહિત કરાયા અને ધર્મકૃત્યમાં મેં સ્નાન કર્યું-લયલીન બન્યું. (૭) “અથSછું હુતીમૂનો, વિધૂતારોપશ્વિક મુવનરપૂS૬, જિનેન્દ્ર ! તવ નાસ્તા ”
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી હું પુણ્યવાન બ, મારા સઘળા પાપ નાશ પામ્યા અને ત્રણે ભુવનમાં હું પૂજ્ય બન્યો. (૮) “ अद्य मिथ्यान्धकारस्य, हन्ता ज्ञानदिवाकरः । उदितो मच्छरीरस्य, जिनेन्द्र ! तव दशनात् ॥९॥"
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મિથ્યાત્વરૂપી અંધકારને નાશક એ જ્ઞાનરૂપી સૂર્ય મારા શરીરમાં ઉદય પામે છે. (૯) “ अद्य मे कर्मणां जालम् , विधूतं सकषायकम् । दुर्गत्या विनिवृत्तोऽहं, जिनेन्द्र ! तव दर्शनात् ॥१०॥"
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી કષાય સહિત મારી કર્મની જાલ નાશ પામી છે અને હું દુર્ગતિથી નિવૃત્ત થયો છું– મારી દુર્ગતિ દૂર થઈ છે. (૧૦)